SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કેવલિભુતિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૨૭ અન્વયાર્થ: ર=અને નિયતાવસરચ=નિયત અવસરવાળા=નિયત અવસરે ભોજન કરનારા ભગવાનને પરોપારદાનિ =પરોપકારની હાનિ ન=નથી અને નિદર્શા=નિર્મોહ એવા ભગવાનને પુરીષાવિનુમુખી પુરીષાદિની જુગુપ્સા ન વિદ્યતે હોતી નથી. ૨૬ શ્લોકાર્ચ - અને નિયત અવસરે ભોજન કરનારા ભગવાનને પરોપકારની હાનિ નથી, અને નિર્મોહ એવા ભગવાનને પુરીષાદિની જુગુપ્સા હોતી નથી. Iર૬ll. ટીકા - परोपकारेति-परोपकारस्य हानिश्च नियतावसरस्य भगवतो न भवति, तृतीययाममुहूर्तमात्र एव भगवतो भुक्तेः, शेषमशेषकालमुपकारावसरात्, पुरीषादिजुगुप्सा च निर्मोहस्य क्षीणजुगुप्सामोहनीयकर्मणो न विद्यते भगवतः ।।२६।। ટીકાર્ચ - પરોપવરસ્ય ..... પ્રવાસરા, નિયત અવસરવાળા ભગવાનને=નિયત અવસરે ભોજન કરનાર ભગવાનને, પરોપકારની હાનિ નથી; કેમ કે ત્રીજા પ્રહરમાં મુહૂર્ત માત્ર જ ભગવાનને ભક્તિ હોવાને કારણે શેષ અશેષકાળમાં=ભુક્તિ સિવાયના સર્વકાળમાં, ઉપકારનો અવસર છે. પુરીષાદ્રિનગુપ્તા .... મજાવતા અને નિર્મોહને ક્ષીણજુગુપ્સામોહનીયકર્મવાળા કેવલીભગવંતને, પુરીષાદિની જુગુપ્સા હોતી નથી. ર૬ ભાવાર્થ :(૧૩) પરોપકારની હાનિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે કેવલી સદા પરોપકારનિરત હોય છે, અને જો કેવલીને ભક્તિ સ્વીકારવામાં આવે તો ભક્તિકાળમાં પરોપકારની પ્રવૃત્તિ થાય નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy