SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંચિકા/શ્લોક-૯-૧૦ સયોગીકેવલીપણાના કાળમાં મોક્ષની અસિદ્ધિ છે, તેમ કેમ કહ્યું ? વસ્તુતઃ ૧૩-૧૪માં ગુણસ્થાનકમાં મોક્ષની અસિદ્ધિ છે, તેમ કહેવું જોઈએ અર્થાત્ સયોગી-અયોગીકેવલપણાના કાળમાં મોક્ષની અસિદ્ધિ છે, એમ કહેવું જોઈએ. આશય એ છે કે ૧૩મા ગુણસ્થાનક સુધી કેવલીએ મોક્ષ સાધવાનો પ્રારંભ નહિ કરેલો હોવાથી મોક્ષની સિદ્ધિ થઈ નથી. જ્યારે ૧૪માં ગુણસ્થાનકમાં તો મોક્ષને સાધવા માટેના ઉપાયભૂત યોગનિરોધ કરેલ હોવાથી મોક્ષ સિદ્ધ છે, તેમ ‘ત્રિજ્યમાં વૃતમ્' એ ન્યાયથી કહેવાય. તેથી ૧૪માં ગુણસ્થાકનમાં મોક્ષ સિદ્ધ છે, માટે કેવલી કૃતકૃત્ય છે. તેની વ્યાવૃત્તિ કરવા અર્થે ૧૩મા ગુણસ્થાનકમાં મોક્ષની અસિદ્ધિ છે, તેમ કહેલ છે. IIII અવતરણિકા : શ્લોક-૧માં દિગંબરોએ કહ્યું કે આહારસંજ્ઞા નહિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आहारसज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन स्वामिनो मुक्तिबाधनम् ।।१०।। અન્વયાર્ચ - =અને માદાર વૃધ્યા =આહારતૃષ્ણા નામની સાદરસજ્ઞા= આહારસંજ્ઞા મુનેરપિ =મુનિને પણ નથી, પુન:વળી તમાવેન તેના અભાવ વડે= આહારસંજ્ઞાના અભાવ વડે, સ્વામિન=કેવલીને મુવિવાઘને =િભુક્તિનું બાધિત શું છે ? અર્થાત્ કાંઈ બાધન નથી. ૧૦. શ્લોકાર્ધ : આહારતૃષ્ણા નામની આહારસંજ્ઞા મુનિને પણ નથી, તો તેના અભાવ વડે=આહારસંજ્ઞાના અભાવ વડે, કેવલીને ભક્તિનું બાધન શું છે ? અર્થાત્ કાંઈ બાધન નથી. I૧૦ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy