SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૧ ટીકાર્ય : સર્વથા .....તોષવામાન, સર્વથા=સર્વ પ્રકારે, દોષનું વિગમન હોવાથી દોષનો નાશ થયો હોવાથી, કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને સર્વ પ્રકારે દોષનો નાશ થયો છે એટલામાત્રથી કેવલી ભોજન કરતા નથી, તેમ કેમ સ્વીકારી શકાય ? તેમાં હેતુ કહે છે – સુથાવાશ્વ ..... અનુપા, અને સુધાનું દોષપણું હોવાથી, તેના અભાવમાંs દોષના અભાવમાં, કલાહારતી અનુપપત્તિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. તથા કૃત્યતા, અને કૃતકૃત્યપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી, અહીં પ્રશ્ન થાય કે કેવલી કૃતકૃત્ય હોય એટલામાત્રથી ભોજન કેમ ન કરે? તેમાં હેતુ કહે છે – વનિન .... આપ, કેવલીના કવલભોજીપણામાં તેની કૃતકૃત્યપણાની, હાનિની આપત્તિ છે, તેથી કેવલી ભોજન કરતા નથી. સાદાર સંજ્ઞા ... સાદાતુત્વા, આહારસંજ્ઞાનો વિરહ હોવાથી અને તેનું આહારસંશાનું, આહારનું હેતુપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી. અનન્ત .. સાતે, અનંતસુખની સંગતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને અનંત સુખ હોવા છતાં કેવલી કવલભોજન કરે છે, એમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે – વેનિનઃ વિરોથાત્ ા કેવલીની કવલભક્તિમાં તેનું કારણ શુદતાના ઉદયનો અવશ્યભાવ હોવાથી=ભોજનનું કારણ સુધાવેદનીયના ઉદયનો નક્કી ભાવ હોવાથી, તેના વડે સુધાવેદનીય વડે, અનંત સુખનો વિરોધ થતો હોવાથી અનંત સુખથી યુક્ત કેવલી ભોજન કરતા નથી. III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy