SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. અવ્યાબાધ સુખનો વ્યાઘાત કરનાર હોવાથી સુધા દોષરૂપ છે, એ પ્રમાણે દિગંબરના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૧૮-૧૯ (2) કેવલી કૃતકૃત્ય હોવા છતાં ભક્તિને સ્વીકારવામાં વિરોધનો અભાવ. ૨૦-૨૩ (3) આહારસંજ્ઞાના વિરહમાં પણ કેવલીને આહારનો સંભવ. ૨૩-૨૩ ૧૧. | (4) કેવલીના અનંત સુખમાં સુધાદિથી બાધાનો અભાવ. ૨૭-૨૯ ૧૨. | (5) વેદનીયકર્મ દગ્ધરજ્જુ સમાન હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, તેનું નિરાકરણ. | ૨૯-૩૦ ૧૩. | (i) વેદનીયકર્મને દગ્દરજ્જુ સમાન કહેનાર દિગંબરને સિદ્ધાંતની મર્યાદાના જ્ઞાનનો અભાવ. (ii) આવશ્યકવૃત્તિ આદિમાં ભવાપગ્રાહિ કર્મોનું કેવલીને દગ્દરજ્જુ સમાનનું કથન કઈ અપેક્ષાએ છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા સ્પષ્ટીકરણ. ૩૧-૩૯ ૧૪. | (6) (૧) દેહગત એવા સુખ-દુઃખનું ઇંદ્રિયોથી ઉદ્ભવપણું હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (૨) આધ્યાત્મિક સુખ-દુ:ખ પ્રત્યે ચિત્ર પ્રકારનું કર્મ કારણ. ૩૯-૪૬ ૧૫. | (7) મોહનીયકર્મના ઉદયથી પરદ્રવ્યની પ્રવૃત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. ૧૬. | ઇચ્છાનો અભાવ હોવાથી ભગવાનને દેશનાની પ્રવૃત્તિ નથી, અને ભગવાનને નિયત દેશકાળવાળી દેશના સ્વભાવથી છે, એ પ્રકારની દિગંબર તરફથી ઇષ્ટાપત્તિ સ્વીકારાયે છતે ગ્રંથકારશ્રી દ્વારા પ્રત્યુત્તર. ૪૮-૩૨ ૪૭-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy