SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્લોક નં. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. (8) વિષય કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા અસાતાવેદનીયની અનુદીરણા હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. કેવલીને ભુક્તિવ્યાપારથી સાતાનો ઉદય હોવા છતાં સાતાની ઉદીરણા કેમ નથી ? તેનું સ્પષ્ટીકરણ. (9) આહારકથાથી અત્યંત પ્રમાદનું જનન હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (10) (i) ભુક્તિથી નિદ્રાની પ્રાપ્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. Jain Education International (ii) ભુક્તિથી રાસન=રસસંબંધિ મતિજ્ઞાન થતું હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (iii) ભુક્તિથી ઈર્યાપથનો પ્રસંગ આવતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (11) ભુક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (12) ભુક્તિ વગર પણ પરમ ઔદારિક શરીર રહી શકે છે, તેથી કેવલી કવલભોજન ક૨તા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (i) શરીરસ્થાપક અદૃષ્ટ ભક્તિ આદિ અદૃષ્ટ સાથે સંબદ્ધ. (ii) ભુક્તિ આદિ અદૃષ્ટનો કેવલીમાં ત્યાગ સ્વીકારાયે છતે દિગંબરને દૃષ્ટબાધાની પ્રાપ્તિ. For Private & Personal Use Only પાના નં. ૬૨-૬૪ ૬૪-૭૧ ૭૧-૭૫ ૭૫-૭૮ ૭૮-૮૦ ८०-८४ ૮૪-૮૯ ૮૯-૯૧ www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy