SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ STS કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નો ૨૫. | શરીરસ્થાપક એવા અદૃષ્ટનું ભક્તિ આદિના અદૃષ્ટની સાથે નિયતપણું હોવા છતાં ભક્તિ આદિ અદૃષ્ટનું અલ્પપણું હોવાથી કેવલીને અભુક્તિ આદિની ઉપપત્તિ થશે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. | ૯૨-૧૦૧ ૨૯. | (13) નિયત અવસરે ભોજન કરનાર એવા ભગવાનને પરોપકારની હાનિ નહિ હોવાથી કેવલીભક્તિનો સંભવ. (14) (i) ક્ષીણ જુગુપ્સા મોહનીય કર્મવાળા ભગવાનને પોતાના મળને જોઈને જુગુપ્સા થવાનો સંભવ નહિ હોવાથી કેવલીભુક્તિનો સંભવ. ૧૦૧-૧૦૩ (ii) કેવલીના પુરીષાદિને જોઈને અન્ય લોકોને જુગુપ્સા થવાનો સંભવ છે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. ૧૦૩-૧૦૫ ૨૮. | (15) પુણ્યથી આક્ષિપ્ત હિત-મિત આહારને કારણે કોઈ પણ વ્યાધિની ઉત્પત્તિ નહિ હોવાથી કેવલીને ભુક્તિનો સંભવ. [૧૦૬-૧૦૯ ૨૯. I આત્મા પરપદાર્થની પ્રવૃત્તિ કરે તે આત્મા માટે લજ્જાસ્પદ છે, અને વીતરાગ મોહરહિત હોવાથી પદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે તે કોઈ રીતે સંગત નથી, એ પ્રકારના દિગંબર મતના સંસ્કારોથી વાસિત થયેલાનું નિરાકરણ. ૧૦૯-૧૧૦ ભવોપગ્રાહી કર્મથી પેદા થયેલા દોષોનો વૃથા વિસ્તાર કરીને કદાગ્રહથી આપ્ત એવા ભગવાનને દૂષણ આપતાં દિગંબરોને પાપનો બંધ. ૧૧૧-૧૧૨ શ્વેતાંબરો જે તીર્થકરને માને છે, તે તીર્થકરા લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની આહારાદિની પ્રવૃત્તિ કર છે, માટે તેવા ભગવાન ક્યારેય ઉપાસ્ય સ્વીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy