SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/શ્લોક-૨૮ ૧૦૭ ટીકાર્ય : સ્વત: ...... મતિ, સ્વતઃ–પુણ્યથી આક્ષિપ્ત નિસર્ગથી, હિત-મિત આહારને કારણે કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ થતી નથી કેવલીને કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ થતી નથી. તતો .... નિર્વતના, તે કારણથી શ્લોક-૭થી અત્યાર સુધી બતાવ્યું તે કારણથી, ભગવાનની ભક્તિમાંનકવલભોજનમાં, કોઈ બાધકને અમે જોતા તથી જ; કેમ કે ઉપવ્યસ્ત એવા તેઓનું ભુક્તિમાં બાધક એવા દિગંબર વડે ઉપચાસ કરાયેલા દોષોનું, નિઈલન કરેલ છે. અહીં દિગંબર તરફથી કોઈ કહે કે દિગંબરોએ ઉપન્યાસ કરેલા દોષોનું ગ્રંથકારશ્રીએ નિઈલન કર્યું, તેથી કેવલીને ભક્તિ સ્વીકારવામાં કોઈ બાધક નથી, તેમ કહી શકાય; તોપણ કેવલીને ભક્તિ સ્વીકારવામાં અન્ય દોષોની પ્રાપ્તિ છે માટે કેવલીને ભુક્તિ સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ચેષાપિ ... શવત્વા, અન્ય પણ આ જાતીય દોષોનું આવા પ્રકારના દોષોનું, ઉક્ત જાતીય તર્કથી=પૂર્વમાં જે ગ્રંથકારશ્રીએ તર્કો આપ્યા તજ્જાતીય તર્કોથી નિર્દનલ કરવા માટે શક્યપણું છે. રૂતિ .... સૂક્ષ્મણિયા || તિ=એથી-કેવલી ભક્તિ સ્વીકારવામાં જે દોષોનું આપાદન થઈ શકે છે તે સર્વનું તર્કોથી નિરાકરણ થઈ શકે છે એથી, તત્વના અર્થીએ કેવલીભગવંતને ભુક્તિ છે કે નહિ તેનો યથાર્થ નિર્ણય કરવાના અર્થીએ, દિગંબરની મતિનો ભ્રમરૂપ જે અંધકાર તેને હરણ કરવામાં સૂર્યના કિરણ જેવા અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો જોઈએ. ૨૮ અચેષાપિ - અહીં પ થી એ કહેવું છે કે પ્રસ્તુત બત્રીશીમાં દિગંબર દ્વારા ઉપન્યસ્ત દોષોનું તો ગ્રંથકારશ્રીએ તર્ક દ્વારા નિર્દન કર્યું, પરંતુ અન્ય પણ આવા જાતિવાળા દોષો કોઈ બુદ્ધિમાન દિગંબર તરફથી ઉભાવન કરે તો ગ્રંથકારશ્રીએ બતાવેલા સમાન જાતીય તર્કો દ્વારા નિર્દેશન કરવું શક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy