SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ કેવલિભુતિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૮-૧૯ અપ્રમત્ત મુનિઓનો ઉપયોગ તો સર્વ વિકલ્પોથી પર એવા શુદ્ધ આત્માના સ્વરૂપમાં મગ્ન હોય છે, તેથી તેઓનું ચિત્ત સર્વત્ર અસંગભાવવાળું વર્તે છે અને અસંગભાવરૂપ આત્માના સ્વભાવમાં વર્તવા વિષયક તેઓનો અપ્રમાદભાવ છે, તેથી તેઓને વેદનીયકર્મની ઉદીરણા થતી નથી. ૧૮ અવતરણિકા : શ્લોક-૩માં દિગંબરે કહેલ કે આહારકથાથી પણ અત્યંત પ્રમાદનું જતન હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आहारकथया हन्त प्रमादः प्रतिबन्धतः । तदभावे च नो भुक्त्या श्रूयते सुमुनेरपि ।।१९।। અન્વયાર્થ: પ્રતિવસ્થતા=પ્રતિબંધને કારણે યાદ રથયા=આહારકથાથી પ્રભાવ=પ્રમાદ (મતિ થાય છે.) તરમાવે અને તેના અભાવમાં=પ્રતિબંધના અભાવમાં, સુમુનેરપિ સુમુનિને પણ મુવા ભક્તિથી નો સૂયતે–સંભળાતો નથી અર્થાત્ પ્રમાદ સંભળાતો નથી. ૧૯ * શ્લોકમાં કહેલ “ન્ત' અવ્યય કોમલ આમંત્રણમાં છે. ટીકા : आहारकथयेति-आहारकथया हन्त प्रतिबन्धतस्तथाविधाहारेच्छासंस्कारप्रवृद्धः प्रमादो भवति, न त्वन्यथापि, अकथाविकथानां विपरिणामस्य परिणामभेदेन व्यवस्थितत्वात्, तदभावे च-प्रतिबन्धाभावे च, नो-नैव, भुक्त्या श्रूयते सुमुनेरपि= उत्तमसाधोरपि, प्रमादः किं पुनर्भगवत इति भावः, बहियोगव्यापारमात्रोपरम एवाप्रमत्तत्वलाभ इति तु न युक्तं, आरब्धस्य तस्य तत्रासङ्गतया निष्ठाया વિરોથાલિતિ પારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy