SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/શ્લોક-૨૫ કર્મ નિર્મૂળ નાશ થતાં નથી, પરંતુ તેનુ=અલ્પ, થાય છે, અને વીતરાગતાદિ ભાવનાથી રાગાદિઅર્જક અદૃષ્ટનો યોગના પ્રકર્ષવાળા ભગવાનમાં નિર્મળ નાશ થાય છે. તેથી મુક્તિ આદિના અર્જક કર્મનો અને રાગાદિના અર્જક કર્મનો વિશેષ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પત્યયાતિવૃત .... તો વળી ઘાતી-અઘાતીકૃત વિશેષ સ્વીકારાયે છતે, અઘાતી એવા ભવોપગ્રાહીનો અર્થાત્ અઘાતી એવા ભવોપાહિકર્મનો યથાવિપાકઉપક્રમથી જ=જે પ્રમાણે તે કર્મનો વિપાક છે તે પ્રમાણેના કાર્યથી જ; નિવૃત્તિનો સંભવ હોવાથી, ભક્તિ આદિનું અદષ્ટ કેવલીમાં પણ ભુક્તિ ક્રિયા કરીને નિવૃત્તિ પામી શકે. એથી પતિ–આ દિગંબર કહે છે કે કેવલી ભક્તિઆપાદકકર્મ અભોજનભાવનાથી તનુ=અલ્પ, થયેલ છે, માટે કેવલી ભક્તિ નથી એ, ન વિ%િ=અર્થ વગરનું છે. * શ્લોકના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રતિકૂળ ભાવનાથી ભુક્તિનું અદષ્ટ નિવર્ય નથી. તેથી કેવલીમાં ભક્તિના અદષ્ટનું તનપણું સ્વીકારવું ઉચિત નથી. તેનું સ્પષ્ટીકરણ ટીકામાં અત્યાર સુધી કર્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ કે દોષજન્મતનુપણું નિર્દોષ એવા ભગવાનમાં ઘટતું નથી. તે ટીકામાં સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -- તોષનન ... રૂતિ માવઃ || અને દોષજન્મ અગ્નિની મંદતા આદિ દોષથી જનિત, ચિરકાળ વિચ્છેદરૂપ તાપણું-કેવલીને ચિરકાળ સુધી ભક્તિનો વિચ્છેદ કરાવે એવું તલુપણું, નિર્દોષ એવા ભગવાનમાં ઘટતું નથી, અને નિયતકાળવિચ્છેદ=બુક્તિ આપાદક કર્મના નિયતકાળનો વિચ્છેદ, નિયતકાળ ભક્તિ આદિનો આક્ષેપક જ છે અર્થાત્ નિયતકાળ પછી ભક્તિ આદિ કરાવે તેવો છે, એ પ્રકારે ભાવ છે. રપા શરીરનિવૃત્તિરપિ પ્રસન્વેત - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અભોજનભાવનાથી ભક્તિની નિવૃત્તિ તો પ્રાપ્ત થાય, પરંતુ અશરીરભાવનાથી શરીરની નિવૃત્તિ પણ પ્રાપ્ત થાય. તનુથાપષ્ટપ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અમુક્તિભાવના ભક્તિ આદિના અદૃષ્ટને તો તનુ કરે છે, પરંતુ અશરીરભાવથી તનુસ્થાપક અદષ્ટના પણ તદૂભવબાહ્યયોગક્રિયાનો નિરોધ થાય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy