SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૭ ૬૩ પણ, દેશના વડે અસાતાવેદનીયની ઉદીરણાને દિગંબરના મતે આક્ષેપ કરે. II૧ળા ટીકા :__ भुक्त्येति-भुक्त्या कवलाहारेण, या सातवेद्यस्य सातवेदनीयस्य, उदीरणा त्वयापाद्यते, भुक्तिव्यापारेण सातोत्पत्तेः, सापि देशनयाऽसातवेद्यस्यैतां उदीरणां, तवाक्षिपेत्, ततोऽपि परिश्रमदुःखसम्भवात्, प्रयत्नजन्यत्वस्य तत्र व्यवस्थापितत्वाવિતિ ભાવ: ૨૭Tી ટીકાર્ય : મુવલ્યા ..... સન્મવા, ભક્તિથી=કાલાહારથી, સાતવેદની સાતાવેદનીયની, જે ઉદીરણા તારા વડે–દિગંબર વડે, આપાદન કરાય છે; કેમ કે ભક્તિના વ્યાપારથી સાતાની ઉત્પત્તિ છે, તે પણ =દિગંબર વડે ભક્તિ દ્વારા આપાદન કરાયેલી સાતાની ઉદીરણા પણ, તારા મતે દેશના વડે અસાતાવેદનીયની આનો ઉદીરણાનો, આક્ષેપ કરે; કેમ કે તેનાથી પણ=દેશનાથી પણ, પરિશ્રમરૂપ દુઃખનો સંભવ છે. અહીં દિગંબર કહે કે કેવલીને દેશનામાં શ્રમ નથી, કેમ કે કેવલીના મસ્તકમાંથી ધ્વનિ નીકળે છે, તેથી બોલવાનો પ્રયત્ન નથી. માટે કેવલીને દેશનાથી અસાતાની ઉદીરણાની પ્રાપ્તિ થશે નહિ. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – પ્રયત્ન ... તિ માવ: || પ્રયત્નજન્યપણાનું અર્થાત્ દેશનાના પ્રયત્નજન્યપણાનું ત્યાં=શ્લોક-૧૬માં, વ્યવસ્થાપિતપણું હોવાથી દેશવામાં કેવલીને પરિશ્રમના દુઃખનો સંભવ છે, એમ સંબંધ છે. આ પ્રમાણે શ્લોકનો ભાવ છે. I૧૭ા. જ તતોડપિ પરિશ્રમસમવત્ - અહીં પ થી એ કહેવું છે કે ભક્તિના વ્યાપારથી તો સાતાની ઉત્પત્તિ છે, પરંતુ દેશનાના પ્રયત્નથી પણ પરિશ્રમરૂપ દુઃખનો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy