SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ અન્વયાર્થ : તતઃ=તેનાથી=પુરીષાદિથી અર્થાત્ કેવલીના પુરીષાદિથી, અન્વેષાં=અન્ય લોકોને ગુગુપ્સા ચે=જુગુપ્સા થાય છે એમ જો દિગંબર કહે તો સુરાસુરનૃપર્વવિ= સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં નાન્યેઽપિ=નગ્નપણામાં પણ (અન્વેષાં= અન્ય લોકોને) થં ન=કેમ નહિ થાય=જુગુપ્સા કેમ નહિ થાય ? તસ્યાતિવશ્વ=અને તેમનો અતિશય=કેવલીનો અતિશય, મયો =ઉભયમાં= નગ્નતામાં અને પુરીષાદિમાં, સમઃ=સમાન છે. 112911 શ્લોકાર્થ : કેવલીના પુરીષાદિથી અન્ય લોકોને જુગુપ્સા થાય છે, એમ જો દિગંબર કહે, તો સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં નગ્નપણામાં પણ અન્ય લોકોને જુગુપ્સા કેમ નહિ થાય ? અને કેવલીનો અતિશય નગ્નપણામાં અને પુરીષાદિમાં સમાન છે. ।।૨૭।। કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ ટીકા ઃ તત કૃતિ-તતઃ-પુરીષાવે, અન્વેષાં=ભોળાનાં, ગુગુપ્સા ચેત્ સુરાસુરનૃપવિ, उपविष्टस्येति शेषः, नाग्न्येऽपि तेषां कथं न जुगुप्सा ? अतिशय चोभयोः पक्षयोः समः, ततो भगवतो नाग्न्यादर्शनवत् पुरीषाद्यदर्शनस्याप्युपपत्तेः, सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणान्न दोष इति वदन्ति ।। २७ ।। ટીકાર્ય : ततः ચેતા, તેનાથી=પુરીષાદિથી=કેવલીના પુરીષાદિથી અન્યોને=લોકોને, જુગુપ્સા થાય છે, એમ જો દિગંબર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે सुरासुरनृपर्षदि નુગુપ્સા ? સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં બેઠેલા એવા કેવલીના નગ્નપણામાં પણ તેઓને=લોકોને, જુગુપ્સા કેમ નહિ થાય ? અર્થાત્ જો પુરીષાદિથી લોકોને જુગુપ્સા થાય તો નગ્નપણાથી પણ લોકોને જુગુપ્સા થાય. ..... ..... Jain Education International અહીં દિગંબર કહે કે તીર્થંકરભગવંતનો એવો અતિશય છે કે નગ્નપણું દેખાય નહિ, તેથી અન્ય લોકોને નગ્નપણામાં જુગુપ્સા થશે નહિ . તેને ગ્રંથકારશ્રી કહે છે — For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy