SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કેવલિથુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૨૫ અવતરણિકા : ननु तनुस्थापकादृष्टस्य भुक्त्याद्यदृष्टनियतत्वेऽपि भुक्त्याद्यदृष्टस्य तनुत्वादभुक्त्याद्युपपत्तिर्भगवतो भविष्यतीत्यत आह - અવતરણિતાર્થ - રજુ થી દિગંબર કહે છે કે શરીરના સ્થાપક એવા અદષ્ટનું ભૂક્તિ આદિના અદષ્ટની સાથે નિયતપણું હોવા છતાં પણ ભુલ્યાદિ અદષ્ટનું અલ્પપણું હોવાથી કેવલીમાં મુક્યાદિ અદષ્ટ નષ્ટપ્રાય હોવાથી, ભગવાનને= કેવલીને, અભુક્તિ આદિની ઉપપતિ=સંગતિ, થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે - અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ અનુભવને અનુરૂપ યુક્તિથી સ્થાપન કર્યું કે શરીરનું સ્થાપક અદષ્ટ ભુક્તિ આદિના અદૃષ્ટ સાથે સંબદ્ધ દેખાય છે. માટે શરીરની દીર્ઘ સ્થિતિવાળા કેવલીને ભક્તિની આવશ્યકતા છે તેમ સ્વીકારવું જોઈએ. ત્યાં દિગંબર કહે છે – શરીરનું સ્થાપક અદષ્ટ ભક્તિ આદિના અદૃષ્ટ સાથે નિયત છે, તેવું દેખાય છે; તોપણ કેવલીનું ભક્તિ આદિનું અદૃષ્ટ અતિ ક્ષીણ થયેલું હોવાથી નહિવત્ જેવું છે. તેથી કેવલીભગવંતને ભુક્તિ ન સ્વીકારીએ તો પણ કોઈ દોષ નથી. આ પ્રકારની દિગંબરની શંકામાં તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - * મુવાનિયતત્વેડપિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે શરીરસ્થાપક અદષ્ટ સાથે ભક્તિ આદિનું અદષ્ટ અનિયત હોય તો તો કેવલીને અભુક્તિ આદિની સંગતિ છે, પરંતુ શરીરસ્થાપક અદષ્ટની સાથે ભજ્યાદિના અદૃષ્ટનું નિયતપણું હોવા છતાં પણ કેવલીનું ભક્તિ આદિનું અદષ્ટ અલ્પ હોવાથી અમુક્તિ આદિની સંગતિ છે. શ્લોક : प्रतिकूलानिवर्त्यत्वात्तत्तनुत्वं च नोचितम् । दोषजन्मतनुत्वं च निर्दोषे नोपपद्यते ।।२५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy