SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૩૨ શ્લોક : परमानन्दितैरित्थं दिगम्बरविनिग्रहात् । प्राप्तं सिताम्बरैः शोभा जैनं जयति शासनम् ।।३२।। અન્વયાર્થ : રૂલ્ય આ રીતે પૂર્વે ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભુક્તિની ક્રિયા પારદ્રવ્યની પ્રવૃત્તિરૂપ હોવા છતાં વીતરાગતી વીતરાગતામાં કોઈ બાધ નથી એ રીતે, વિશ્વરવિનિપ્રદા—દિગંબરનો વિનિગ્રહ થવાથી–દિગંબર મતમાં પરદ્રવ્યની પ્રવૃત્તિ કરનારા વીતરાગ હોય નહિ એ પ્રકારનો જે પક્ષપાત છે તેનો વિગ્રહ થવાથી, પરમાનનિ: પરમ આનંદિત એવા શ્વેતાંબરો વડે= કવલભોજન વીતરાગતામાં બાધક નથી' તેમ અનુભવ અને યુક્તિથી દેખાવાને કારણે પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે, શોમાં પ્રાતં=શોભાને પામેલું એવું ને શાસનં જૈનશાસન નીતિ જય પામે છે. w૩૨ા શ્લોકાર્ચ - આ રીતે પૂર્વે ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભક્તિની ક્રિયા પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ હોવા છતાં વીતરાગની વીતરાગતામાં કોઈ બાધ નથી એ રીતે, દિગંબરનો વિનિગ્રહ થવાથી દિગંબરના મતમાં પરદ્રવ્યની પ્રવૃત્તિ કરનારા વીતરાગ હોય નહિ એ પ્રકારનો જે પક્ષપાત છે તેનો નિગ્રહ થવાથી, પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે કવલભોજન વીતરાગતામાં બાધક નથી તેમ અનુભવ અને યુક્તિથી દેખાવાને કારણે પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે, શોભાને પામેલું જેનશાસન જય પામે છે. II3રા. ટીકા :शिष्टा चतुःश्लोकी स्पष्टा ।।२९-३०-३१-३२।। આ ચાર શ્લોક સ્પષ્ટ હોવાથી ઉપાધ્યાયજી મહારાજે તેમની ટીકા રચેલ નથી. ૩૨IL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy