SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૭ બ્લોક : हन्ताज्ञानादिका दोषा घातिकर्मोदयोद्भवाः । तदभावेऽपि किं न स्याद्वेदनीयोद्भवा क्षुधा ।।७।। અન્વયાર્થ: ઘાતીયHવા =ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દત્ત જ્ઞાનાIિ રોપા =અજ્ઞાનાદિ દોષો છે. તમાડપિ=તેના અભાવમાં પણ=ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દોષોના અભાવમાં પણ, વેનીયમવા ક્ષઘા= વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી એવી સુધા વિં =કેમ ન થાય ? અર્થાત્ કેલીને સુધા કેમ ન થાય ? શા શ્લોકાર્ચ - ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનાદિ દોષો છે. તેના અભાવમાં પણ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ, વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી એવી સુધા કેમ ન થાય ? અર્થાત્ કેવલીને સુધા કેમ ન થાય ? IIછા આ શ્લોકમાં ફક્ત અવ્યય ઘાતિકર્મના ઉદયથી અજ્ઞાનાદિ દોષો છે, અન્યથી નહિ, એ પ્રકારના પ્રત્યધારણ અર્થમાં છે. ટીકા :___ हन्तेति-हन्त अज्ञानादिका घातिकर्मोदयोद्भवा दोषाः प्रसिद्धाः, तदभावेऽपि वेदनीयोद्भवा क्षुधा किं न स्यात्, न हि वयं भवन्तमिव तत्त्वमनालोच्य क्षुत्पिपासादीनेव दोषानभ्युपेमो येन निर्दोषस्य केवलिनः क्षुधाद्यभावः स्यादिति ભાવ: T૭ના ટીકાર્ચ - હત્ત જ્ઞાનાવિ ... ચા, ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનાદિ દોષો પ્રસિદ્ધ છે. તેના અભાવમાં પણ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ, વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી સુધા કેમ ન થાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy