SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કેવલિભુતિવ્યવસ્થાપનાચિંશિકા/કારણોનું નિરાકરણ ઉત્પત્તિ હોવાથી કેવલી ? ભક્તિથી નિદ્રાની ઉત્પત્તિ કવલભોજન કરતા થતી નથી. માટે કેવલી કવલભોજન કરે છે. (i) રાસનરસસંબંધિ (ii) કેવલી ભગવંતને ભુક્તિથી મતિજ્ઞાનની પ્રાપ્તિ રાસન=રસસંબંધિ મતિજ્ઞાન હોવાથી કેવલી થાય એમ દિગંબર કહે કવલભોજન કરતા તો નજીકમાં રહેલા પુષ્પને નથી. આશ્રયીને ધ્રાણેદ્રિયના તર્પણના યોગથી ધ્રાણીય ગંધસંબંધિ મતિજ્ઞાનની પણ કેવલીને પ્રાપ્તિ થાય. માટે કેવલી કવલભોજન કરે છે. શ્લોક-૪ શ્લોક-૨૨ ઉત્તરાર્ધ (૧૧) ધ્યાન અને તપનો વ્યય (૧૧)કેવલીના ભક્તિકાળમાં અસંભવહોવાથી કેવલીને વાળાં ધ્યાન અને તપ કેવલીમાં કવલભોજન અક્ષત છે, અને સ્વભાવસમવસ્થિતિ કરતા નથી. રૂ૫ ધ્યાન અને તપનો ગમનાદિની જેમ ભક્તિથી પણ વ્યાઘાત નથી. માટે કેવલી કવલભોજન કરે છે. શ્લોક-૪ શ્લોક-૨૩ (૧૨) પરમઔદારિક શરીરનો (૧૨)ચિરકાળ રહેનારું દારિક શરીર ચિરકાળ અવસ્થિતિ જેમ આયુષ્યથી ટકે છે, તેમ સ્વભાવ હોવાથીને ચિરકાળ રહેનારા પરમઔદારિક ભક્તિ વગર રહી શકે છે. દારિકનો જ ભેદ હોવાથી તેને માટે કેવલી કવલભોજન ટકાવવામાં મુક્તિ પણ પ્રયોજક કરતા નથી. છે. માટે કેવલીને કવલભોજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy