Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શાહ દીપચંદજી કાશલીવાલ રચિત
દ્રવ્ય-ગુણ-પર્યાય ચિહ્ન વિલાસ
: પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ.
બીજી આવૃત્તિ ૨૦૦૦ પ્રત વીર સંવત ૨૫૦૩ વિક્રમ સવંત ૨૦૩૩
મુદ્રકઃ- રજનીકાન્ત એમ. પટેલ
ભાવનગર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Hevika Foundation (hastè Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Chidd Vilas is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
1 Jan 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(બીજી આવૃત્તિ પ્રસંગે )
પ્રકાશકીય નિવેદન
આ ‘ચિદ્ વિલાસ ’ ગ્રંથ, અધ્યાત્મ અને સિદ્ધાંતનું સૂક્ષ્મ જ્ઞાન જેમને હતું તેવા શ્રી દીપચંદજી કાશલીવાલ નો રચેલ છે. ગ્રંથ નાનો હોવા છતાં, સૈદ્ધાંતિક વિષયની સૂક્ષ્મતા અને નિરૂપણ મહાન પરમાગમોમાં હોય તેવો વિષય તેમણે આ ગ્રંથમાં લખ્યો છે. તે સંબંધી ટૂંકામાં “ ભૂમિકા ” માં વર્ણન કરેલ છે; ગ્રંથ કર્તાની બીજી પણ રચનાઓ, અનુભવ-પ્રકાશ, જ્ઞાન દર્પણ, અધ્યાત્મ પંચ સંગ્રહ, ભાવ દિપિકા વગેરે પણ જીજ્ઞાસુ મુમુક્ષુઓએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
ગુજરાતી ભાષા મુમુક્ષુ સમાજ આ ગ્રંથને સરળતાથી સમજી શકે તે માટે પ્રથમ વિક્રમ સંવત ૨૦૦૬ માં ગુજરાતી અનુવાદમાં આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવેલ ત્યારબાદ ઘણા સમયથી પ્રાપ્ય નહિ હોવાથી અને મુમુક્ષુઓની માગણી રહેવાથી બીજી આવૃત્તિરૂપે હાલ પ્રકાશન કરવામાં આવેલ છે.
૫૨મ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી ના મહાન પ્રભાવના ઉદયે પ્રતિદિન સત્ ધર્મ-પ્રભાવના વૃદ્ધિગત્ થઈ રહી છે, અને આ સત્ સાહિત્ય દ્વારા સારાયે ભારતમાં તત્ત્વ-પ્રચાર અતિ સુંદર થઈ રહ્યો છે, અને આ ટ્રસ્ટમાં પ્રતિવર્ષ લાખો રૂપિયાનું સાહિત્ય વેચાણ થાય છે; તે પૂ. ગુરુદેવશ્રી નો મહાન પ્રતાપ છે; સમાજ ઉપર અનુપમ ઉપકાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:
૪
:
આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રથમ સંસ્કરણ વખતે ભાઈશ્રી બ્ર. ચંદુલાલ ખીમચંદભાઈએ કરી આપેલ, તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આ બીજી આવૃત્તિનું મુદ્રણ શ્રી રાધેશ્યામ પ્રિ. પ્રેસના માલિક શ્રી રજનીકાન્ત પટેલે કરી આપવા બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
અંતમાં, આ અધ્યાત્મ ગ્રંથના સ્વાધ્યાયથી મુમુક્ષુ જીવો નિજહીત સાધે તેવી ભાવના છે.
લી. બીજા શ્રાવણ વદ-૭ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
સોનગઢ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભૂમિકા
[૧] આ ગ્રંથનું નામ શ્રી “ચિવિલાસ' છે. તેના કર્તા પ. દીપચંદજી શાહુ કાશલીવાલ છે. આ ગ્રંથમૂળ હિંદી (–ટૂંઢારી) ભાષામાં છે. તેમાં આપવામાં આવેલા વિષયો મુમુક્ષુઓ સરળતાથી સમજી શકે તેથી ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
[૨] વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજ્યા વગર કોઈ જીવ કદી પણ ધર્મ લેશમાત્ર કરી શકે નહિ. અને વસ્તુસ્વરૂપ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરવાની જરૂરિયાત હોવાથી આ ગ્રંથમાં તેનું સ્વરૂપ અનેક પડખાંઓથી સમજાવવામાં આવ્યું છે. તેમાંથી ખાસ લક્ષમાં રાખવા લાયક કેટલાક વિષયો તરફ મુમુક્ષુઓનું ધ્યાન અહીં ખેંચવામાં આવે છે
આત્માનો સર્વજ્ઞ સ્વભાવ
[૩] ઘણા જીવો કહે છે કે આત્માનો સર્વજ્ઞસ્વભાવ ન હોઈ શકે; અને તેનું કારણ તેઓ એવું કહ્યું છે કે જો સર્વજ્ઞને માનીએ તો આત્માનો કાંઈ પુરુષાર્થ રહેતો નથી. વળી તેઓ એમ કહે છે કે પર સંબંધીનું આત્માનું જ્ઞાન વ્યવહારનયે છે અને વ્યવહાર જpઠો છે માટે સર્વશપણું જૂઠું છે. તેમની આ માન્યતાઓ તદ્દન મિથ્યા છે એમ આ ગ્રંથમાં નીચેના શબ્દોમાં કહ્યું છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જેમ અરિસામાં ઘડો, વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે દેખવું' તે તો ઉપચારદર્શન નથી; (તેમ જ્ઞાન) જ્ઞયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી, પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ-પર પ્રકાશકશક્તિ છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય-વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપકરૂપ એકતા નથી તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુ શક્તિ ઉપચાર નથી. તે જ સ્વચ્છ (7) શક્તિ છે, જેમ અરિસામાં, જો ઘટ પટ દેખાય છે તો નિર્મળ છે અને જો ન દેખાય તો મલિન છે. તેમ જ જ્ઞાનમાં જો સકળ જ્ઞય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય-પ્રદેશ વડે તો શેયમાં જતું નથી-શેયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો યાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય, માટે દ્રવ્યથી ( જ્ઞાનને) શેયવ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ એવી પરપ્રકાશક શક્તિ છે તે શક્તિના પર્યાય વડ યોને જાણે છે.” (પૃ. ૧૩-૧૪).
લક્ષણ:- જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વપર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ કે જે કેવળ સ્વવેદ જ (અર્થાત માત્ર પોતાને જાણનાર) છે તે સ્વ-પર પ્રકાશક નથી તો મહા દૂષણ થાય. સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે.” (પૃ. ૧૬)
[૪]–આ ઉપરથી સિદ્ધ થયું કે જેઓ આત્માનો સર્વજ્ઞસ્વભાવ નથી માનતા તેઓ આત્માને માનતા જ નથી, તેથી તેમને “ધર્મ' અંશે પણ પ્રગટે નહિ.
[ ૫] કેટલાક એમ માને છે કે આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે કે નહિ તે ઝંઝટમાં આપણે પડવું નહિ, પણ આપણે તો રાગને પૃથક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭ :
કરવો; તેઓને આત્માનો અનિર્ણય છે તેથી તેમને પણ જરાય ધર્મ પ્રગટે નહીં.
ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ જ્ઞાન
[૬] આત્માને સર્વજ્ઞ માનતાં એ પણ સિદ્ધ થયું કે દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાયો યથાઅવસરે પ્રગટે છે. તે પર્યાય પ્રગટ થાય ત્યારે જે નૈમિત્તિક ભાવ-શુદ્ધ કે અશુદ્ધ થાય તેમાં નિમિત્ત યથાઅવસરે પોતપોતાને કા૨ણે હોય જ છે. આ સંબંધમાં આ ગ્રંથના નિશ્ચયઅધિકાર પૃ. ૫૫માં નીચે પ્રમાણે કહ્યું છે
66
“(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય એને પણ નિશ્ચય કહીએ છીએ.
(૮) વળી જે જે ભાવની જેવીજેવી રીત વડે પ્રવર્તના છે (તે તે) ભાવ તેવી તેવી રીત પામીને પરીણમે-એને પણ નિશ્ચય કહે છે.
,,
[૭]–આ
પ્રમાણે આત્માને સર્વજ્ઞસ્વભાવ, અને નિમિત્તનૈમિત્તિક સંબંધવાળા પર્યાયોસહિતના દ્રવ્યોના તમામ પર્યાયો ક્રમબદ્ધ હોવાનું જેણે સ્વીકાર્યું તેને પ૨ની અને વિકારની કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
(૮) એક જ સમયે કારણકાર્ય તથા શાશ્વત અને ક્ષણિક એવા ઉપાદાનના બે ભેદો
દરેક પર્યાયની સ્વતંત્રતા બતાવવા માટે આ ગ્રંથમાં કારણકાર્યનું સ્વરૂપ બહુ સારી રીતે પૃ. ૩૫ થી ૩૭ તથા ૪૦-૪૧માં આપ્યું છે; તેનો ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં કહ્યું છે કે
66
(૧) “ કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.” (પૃ. ૬) (૨) “ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે.” (પૃ. ૪૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮ :
(૩) “પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે.” (પૃ. ૯૫ )
[૯] કારણ-કાર્ય સંબંધે ઘણા જીવોની એક મહાન ભૂલ એ થાય છે કે, દ્રવ્યમાં ઉપાદાનશક્તિ તો છે પણ જો નિમિત્ત આવે તો ઉપાદાનમાં કાર્ય થાય અને ન આવે તો ન થાય-એમ તેઓ માને છે. આ પણ અનાદિથી ચાલી આવતી બે દ્રવ્યોના એકપણાની માન્યતા છે. આ માન્યતા અયથાર્થ છે એમ બતાવવા માટે ઉપાદાનના ક્ષણિક ઉપાદાન અને શાશ્વત ઉપાદાન એમ બે પ્રકાર કહ્યા છે. (જુઓ પૃ. ૪૬) માટે એ બન્ને પ્રકારના ઉપાદાન માની, દરેક દ્રવ્યના પર્યાય સમયે સમયે તે તે સમયના ‘ક્ષણિક ઉપાદાન' ના કારણે થાય છેએમ સમજવું. અને નિમિત્ત તો માત્ર ઔપચારિક કારણ હોવાથી તેને આ ગ્રંથમાં કારણ તરીકે લેવામાં આવ્યું નથી.
વ્યવહા૨ તથા નિશ્ચય
[૧૦] આ વિષયોનું ઘણું સુંદર સ્વરૂપ આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે (જાઓ. પૃ. ૪૬ થી ૫૯). મુમુક્ષુઓએ એ બન્ને નયોનું સ્વરૂપ જાણવું જ જોઈએ; કેમ કે બે નયોના વિષયનું જ્ઞાન થયા સિવાય, બન્ને નયો ઉપાદેય છે કે તેમાંથી એક ઉપાદેય છે ?-તે જાણી શકાય નહિ. નયપ્રમાણદ્વારા યુક્તિથી શિવસાધન થાય છે.
[૧૧] આ સંબંધે પણ જનતામાં, ત્યાગી તેમજ વિદ્વાનોમાં મોટા ભાગે એવી માન્યતા છે કે બન્ને નયોના વિષયો ઉપાદેય છે, અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે; માટે દેવદર્શન, પૂજા, પડિયા, વ્રત, મહાવ્રતરૂપ વ્યવહાર પ્રથમ અંગીકાર કરવો અને તેમ કરતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય) પ્રગટશે.-તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬ મા પાને નીચેના શબ્દોમાં કહ્યું છે
વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ ક્રોધ-માન માયા-લોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.”
[૧૨]-એ પ્રમાણે બન્ને નયોનું યથાર્થ જ્ઞાન-વ્યવહારને હેય અને નિશ્ચયને ઉપાદેય-ગ્રહણ કરવું તે બન્ને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહાર નયના આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બન્ને નયોનો નાશ થાય છે.
સમ્યગ્દર્શન એટલે નિયત [૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દષ્ટિ જીવન સર્વે દ્રવ્યના પર્યાયો નિયત હોય છે–એવું યથાર્થ જ્ઞાન-સ્વ તરફના પુરુષાર્થ સહિત-હોય છે, તેથી સમ્યગ્દર્શનનું એક નામ “નિયત” છે. (જુઓ. પૃ. ૪૯ છેલ્લેથી બીજી લીટી)
સમ્યકત્વગુણની પ્રધાનતા [૧૪] સમ્યકત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨ માં) નીચે મુજબ આપ્યું છે
“સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્ આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય, યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૦ :
સમ્યકત્વની છ ભાવના સમ્યગદર્શનનું નિશ્ચય સ્વરૂપ તો એક જ પ્રકારે છે, તો પણ તેના સ્વરૂપનું નિર્મળ જ્ઞાન થવા માટે વ્યવહારે આ ગ્રંથમાં સમ્યકત્વના ૬૭ ભેદો કહ્યા છે; તેમાં સમ્યકત્વની છ ભાવનાનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવા યોગ્ય હોવાથી નીચે આપ્યું છે
“૧. (મૂળ ભાવના)-સમ્યકત્વ સ્વરૂપ અનુભવ તે સકળ નિજધર્મમૂળ-શિવમૂળ છે, જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યકત્વ છે, એમ ભાવે.
૨. (દ્વાર ભાવના)-ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યકત્વ દ્વાર છે.
૩. (પ્રતિષ્ઠા ભાવના)-વ્રત-તપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યકત્વ છે.
૪. (નિધાનભાવના)-અનંત સુખ દેવાને નિધાન સમ્યકત્વ છે. ૫. (આધારભાવના)-નિજ ગુણનો આધાર સમ્યકત્વ છે. ૬. (ભાજનભાવના)-સર્વ ગુણોનું ભાજન (સમ્યકત્વ) છે. (આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
સંસારનું મૂળ મિથ્યાત્વ છે, તેમ ધર્મનું મૂળ સમ્યકત્વ છે. ધર્મનો અર્થ વીતરાગી ચારિત્ર છે. સમ્યગ્દર્શનરૂપ મૂળ વગરના વ્રત અને તપ તે બાળવ્રત અને બાળતપ છે. બાળજીવોએ બાળપણું (મિથ્યાત્વ) ટાળવા માટે વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. સમ્યગ્દર્શન તે “દર્શનસામાયિક છે; અને તે મૂળના આધારે પ્રગટતું વીતરાગી ચારિત્ર તે “ચારિત્ર સામાયિક છે. તથા સમ્યગ્દર્શન પોતે “મિથ્યાત્વનું પ્રતિક્રમણ” છે અને વીતરાગી ચારિત્ર તે “અસંયમનું પ્રતિક્રમણ” છે. એ વીતરાગી ચારિત્ર સમ્યગ્દર્શનરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧ : મૂળ વિના હોતું નથી. સમ્યગ્દર્શન-મૂળ ઉપર ઉગતું શુદ્ધોપયોગરૂપ વીતરાગી ચારિત્ર-વૃક્ષ (ધર્મ) છે અને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર વૃક્ષનું ફળ કેવળજ્ઞાન અને સિદ્ધપદ છે. એ રીતે બધા ગુણોની શુદ્ધતાનું ભાજન સમ્યકત્વ છે એમ ભાવના કરવી. આ સિવાય આ ગ્રંથમાં બીજા ઘણા ઉપયોગી વિષયો લીધા છે. તેની વિગત અનુક્રમણિકામાં આપી છે, તેથી અહીં બતાવવા જરૂર નથી.
આ અધ્યાત્મ ગ્રંથ શરૂથી છેવટસુધી કાળજીપૂર્વક વાંચી તેનો બારિકીથી અભ્યાસ કરવાની મુમુક્ષુઓને વિનંતિ કરી વિરમું છું.
વીરશાસન જયન્તી ૨૪૭૬ સોનગઢ-સોરાષ્ટ્ર
રામજી માણેકચંદ દોશી પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિ ષ યા નુ ૬ મણિ કા
૧૪
૨૨
૨૫
૨૮
વિષય દ્રવ્ય અધિકાર ગુણ અધિકાર સમ્યકત્વની પ્રધાનતા જ્ઞાન ગુણનું સ્વરૂપ દર્શન ગુણનું સ્વરૂપ ચારિત્રનું સ્વરૂપ ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે પરિણમનશક્તિ દ્રવ્યમાં છે કારણ-કાર્યભાવ દ્રવ્યનો સત્-ઉત્પાદ અને અસત્-ઉત્પાદ સામાન્ય-વિશેષનું સ્વરૂપ સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નય વ્યવહાર નિશ્ચય પર્યાયાર્થિક નયના પ્રકારો સુખ અધિકાર જીવન શક્તિ પ્રભુત્વ શક્તિ
દ્રવ્યનું પ્રભુત્વ
૩૯
૪૧
૪૩
४७
૫૩
૫૮
૬૪-૬૬
૬૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
૬૭-૭૮
(o
10)
': ૧૨ : ગુણનું પ્રભુત્વ
પર્યાયનું પ્રભુત્વ વીર્ય શક્તિ
દ્રવ્યવીર્ય ગુણવીર્ય પર્યાયવીર્ય ક્ષેત્રવીર્ય કાળવીર્ય તપવીર્ય
ભાવવીર્ય એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે પરિણામશક્તિના ભેદ પ્રદેશત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ ભાવભાવશક્તિ એક સમયના કારણ-કાર્યમાં ત્રણ ભેદ દ્રવ્યના કારણકાર્ય ગુણના કારણકાર્ય પર્યાયના કારણે કાર્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય સમ્યકત્વના ૬૭ પ્રકાર જ્ઞાતાના વિચાર અનંત સંસાર કેમ મટે? મનની પાંચ ભૂમિકા સમાધિનું વર્ણન
૧. લય સમાધિ
> $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
w
૯O
૯૨-૯૫
८४ ૯૬-૧૦૧
૧૦૨ ૧૦૪ ૧/૮ ૧૧)
૧૧૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૩ :
૨. પ્રસંજ્ઞાત સમાધિ ૩. વિતર્ક અનુગત સમાધિ ૪. વિચાર-અનુગત સમાધિ
૫. આનંદ અનુગત સમાધિ ૬. અસ્મિતા-અનુગત સમાધિ ૭. નિર્વિતર્ક અનુગત સમાધિ ૮. નિર્વિચાર-અનુગત સમાધિ
૯. નિરાનંદ-અનુગત સમાધિ ૧૦. નિરસ્મિતા-અનુગત સમાધિ
૧૧. વિવેકખ્યાતિ સમાધિ
૧૨. ધર્મમેઘ સમાધિ
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિ
૧૧૪
૧૧૫
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
૧૨૧
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૩
૧૨૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રળતUND - DO
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
113011
મૈં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવને નમસ્કાર હો.
શ્રી શાહ પં. દીપચંદજી કાશલીવાલ કૃત
ચિહ્ન વિલાસ
-: મંગલાચરણ :
અવિચલ જ્ઞાન પ્રકાશમય, ગુણ અનંતનું સ્થાન: ધ્યાન ધરત શિવ પામીએ, ૫૨મસિદ્ધ ભગવાન. અનંત ચિદ્શક્તિથી શોભાયમાન એવા ૫૨મ સિદ્ધ પરમેશ્વરને નમસ્કાર કરીને આ ‘ચિવિલાસ કરું છું.
દ્રવ્ય અધિકાર
પ્રથમ જ વસ્તુ વિષે દ્રવ્યગુણ-પર્યાયનો નિર્ણય કરીએ છીએઃ ત્યાં દ્રવ્યનું સ્વરૂપ કહીએ છીએ:- *‘દ્રવ્ય સત્ લક્ષાં (અર્થાત્ દ્રવ્યનું લક્ષણ સત્ છે)' એમ જિનાગમમાં કહ્યું છે.
*પંચાસ્તિકાય ગા. ૧૦; તત્ત્વાર્થ સૂત્ર અ-૫ સૂ. ૨૯; પ્રવચનસાર ગા. ૯૭. આલાપ પતિ પૃ. ૯૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨ :
ચિદ્ર વિલાસ ત્યાં શિષ્ય પ્રશ્ન* કરે છે કે હે પ્રભો! (૧) “મુળસમુવાયો દ્રવ્ય (અર્થાત્ ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે )” એવી શ્રી જિનવચન છે, માટે એક સત્તામાત્રને (દ્રવ્યનું લક્ષણ કહેવામાં) અનંત ગુણની સિદ્ધિ થતી નથી. (૨) વળી ‘ગુણ સમુદાય (તે દ્રવ્ય છે )” એમ કહેતાં મુખપર્યય દ્રવ્ય ” (અર્થાત્ ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે)” એવી સિદ્ધિ થતી નથી. અને (૩) ‘દ્રવ્યdયો II દ્રવ્યું ( અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે)” એવું પણ જો દ્રવ્યનું વિશેષણ (લક્ષણ) કરો તો અમે કહીએ છીએ કે દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે તેથી તે વિશેષણ જૂઠું ઠરે છે, કેમકે તેને આધીન દ્રવ્ય નથી. [–એ રીતે ઉપરનાં કોઈ લક્ષણો નિબંધ સિદ્ધ થતાં નથી–એવો શિષ્યનો પ્રશ્ન છે.]
તેનું સમાધાન કરીએ છીએ: હે શિષ્ય! વસ્તુમાં મુખ્યગૌણ વિવક્ષાથી કથન કરવામાં આવે છે, ત્યાં (૧) જ્યારે “સત્તા” ની મુખ્યતા કરીને કહીએ ત્યારે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે છે. કેમકે સત્તા “છે” એવા લક્ષણવાળી છે. તેથી “છે” એવા લક્ષણમાં
ગુણોનો સમુદાય,” “ગુણ-પર્યાય” અને “દ્રવ્યત્વ” એ બધું આવી જાય છે, માટે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં કોઈ દોષ કે વિરોધ નથી. (૨) “ગુણસમુદાય” કહેતાં તેમાં અગુસ્લઘુ આવ્યો. અગુરુલઘુગુણમાં પ ગુણ વૃદ્ધિ-હાનિ (રૂપ) પર્યાય આવી ગયો, તેથી ગુણસમુદાય” માં પર્યાયની સિદ્ધિ થઈ; તેમ જ ગુણોમાં દ્રવ્યત્વ ગુણ પણ આવી ગયો. માટે
* જાઓ પંચાધ્યાયી ગા. ૯૭. ૧ પંચાધ્યાયી ગા. ૭૩, ૨ તત્વાર્થ સૂત્ર ૫-૩૮, પ્રવચનસાર ગા. ૯૫; પંચાધ્યાયી ગા. ૭ર. ૩ પંચાધ્યાયી ગા. ૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય અધિકાર
: ૩ : મુળસમુદ્દાયો દ્રવ્યું ( અર્થાત ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે)' એ પણ વિવેક્ષાથી પ્રમાણ છે. ગુણપર્યયવત્ દ્રવ્ય' (અર્થાત્ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે )” એમ કહેતાં તેમાં “સત્તા” અને “સર્વ ગુણપર્યાય” આવી ગયા, તેથી “ગુણપર્યાયવાન્ દ્રવ્ય' એ પણ વિવક્ષાથી પ્રમાણ છે. (૩) “વ્યત્વયોર્િ દ્રવ્ય' (અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે ) એ પણ પ્રમાણ છે-કઈ રીતે? (તે કહે છે:-) ગુણપર્યાયોને દ્રવ્યા વગર દ્રવ્ય ન હોય તેથી દ્રવવાપણું દ્રવ્યત્વ ગુણથી છે; (દ્રવ્ય પોતે) દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે તેથી ગુણ-પર્યાયનું પ્રગટ કરવાપણું દ્રવ્યત્વ ગુણથી છે. માટે દ્રવ્યત્વની વિવક્ષાથી ‘દ્રવ્યત્વયોર્ દ્રવ્ય (અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે )” એ પણ પ્રમાણ છે. “દ્રવ્ય સ્વત:સિદ્ધ છે” એ પણ પ્રમાણ છે; કેમકે એ ચારે ય દ્રવ્યનો સ્વતઃસ્વભાવ છે, પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વતઃ પરિણમે છે, તેથી સ્વત:સિદ્ધ કહેવાય છે. [ આ રીતે “સત્તા, ગુણોનો સમુદાય,' “ગુણપર્યાયવાળું, ને ‘દ્રવ્યત્વનો સંબંધ” એ ચારે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે બાકીનાં ત્રણે લક્ષણો પણ તેમાં ગર્ભિતરૂપે આવી જ જાય છે-એમ સમજવું.)
દ્રવ્ય ગુણ-પર્યાયોને દ્રવે છે, ગુણ-પર્યાયો દ્રવ્યને દ્રવે છે, તેથી તેઓ “દ્રવ્ય' એવું નામ પામે છે. દ્રવ્યાર્થિકનયવડે દ્રવ્ય (ના જે) વિશેષણ છે તેના અનેક ભેદ છે. * (તે આ પ્રમાણે:-)
અભેદ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને પોતાના સ્વભાવથી અભેદ બતાવે છે; ભેદ કલ્પનાઃ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ભેદરૂપ બતાવે છે; શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને શુદ્ધ બતાવે છે;
* જાઓ, આલાપપદ્ધત્તિ પૃ-૬૯ થી ૭ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિશેષમદ, શુદ્ધ ઇત્યાના વિશખરની ગણ-પોશી જાય
: ૪ :
ચિદ્ર વિલાસ અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને ગુણાદિ સ્વભાવરૂપ બતાવે છે; સત્તાસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) સત્તારૂપ બતાવે છે; અનંત જ્ઞાનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) જ્ઞાનસ્વરૂપ બતાવે છે; દર્શન સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) દર્શનરૂપ બતાવે છે; અનંતગુણસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) અનંતગુણરૂપ બતાવે છે.-ઈત્યાદિ અનેક વિશેષણો દ્રવ્યનાં છે તે, દ્રવ્યમાં નય-પ્રમાણ વડે સાધવા. [ ઉપર જે અભેદ, ભેદ, શુદ્ધ ઇત્યાદિ પ્રકારો કહ્યા છે તે બધા દ્રવ્યના વિશેષણોલક્ષણો છે, અને તે બધાના વિશેષ્યરૂપ લક્ષ્યરૂપ દ્રવ્ય છે.]
અહીં કોઈ પ્રશ્ન કરે છે. હે પ્રભો! “ગુણ-પર્યાયનો પુંજ દ્રવ્ય છે,'-એમ કહેતાં તેમાં ગુણના લક્ષણ વડે તો ગુણને જાણ્યા ને પર્યાયના લક્ષણવડ પર્યાયને જાણ્યા, દ્રવ્ય તો કોઈ વસ્તુ નથી. આમ કહેતાં તો, તે દ્રવ્ય, જેમ “આકાશનું ફૂલ” કહેવા માત્ર છે તેમ, દ્રવ્યનું સ્વરૂપ પણ કહેવા માત્ર જ છે (-એમ ઠરશે); તેનું રૂપ તો ગુણપર્યાય છે, બીજાં કાંઈ નથી. માટે ગુણ-પર્યાય જ છે, દ્રવ્ય નહિ ?
તેનું સમાધાનઃ જે સ્વભાવ છે તે સ્વભાવથી ઉત્પન્ન છે; સ્વભાવી ન હોય તો સ્વભાવ ન હોય અગ્નિ ન હોય તો ઉષ્ણ સ્વભાવ ન હોય, સોનું ન હોય તો પીળાશ-ચીકાશ-વજન સ્વભાવ ન હોય, તેથી ગુણ-પર્યાય દ્રવ્યના આશ્રયે છે. આ સંબંધમાં તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “ટ્રવ્યાશ્રયા નિાળા :'' દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. આ સંબંધમાં દષ્ટાંત આપે છે. જેમ એક ગોળી વીશ ઔષધિની બનેલી છે;
|
૧ તત્ત્વાર્થ સૂત્ર ૫-૪૧. ૨ આત્માવલોકન પૃ ૯૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય અધિકાર
': ૫ : પરંતુ તે વીશેય ઔષધિ ગોળીને આશ્રયે છે (તેથી) ગોળીને “વીશ ઔષધિનો એક રસ' કહેવાય છે. જો કે વીશય ઔષધિ જુદા-જુદા સ્વાદને ધારણ કરે છે તોપણ જો ગોળી–ભાવને (–ગોળીના સ્વરૂપને) જોઈએ તો કોઈ ઔષધિનો રસ તે ગોળીથી જાદો નથી, જે રસ છે તે ગુટિકા ભાવ વિષે રહેલા છે. તે વીશ ઔષધિરસનો એક પુંજ તે જ ગોળી છે-આમ જો કે કથનમાં ભેદવિકલ્પ જેવું આવે છે પરંતુ (વસ્તુમાં ભેદ નથી, કેમકે ) એક જ સમયમાં વીશ ઔષધિરસનો ભાવ એક ગોળી છે. તેમ ગુણો પોતપોતાના સ્વભાવને લીધે જાદા જાદા છે. કોઈ ગુણનો ભાવ બીજા કોઈ ગુણ સાથે મળી જતો નથી, જ્ઞાનનો ભાવ, દર્શન સાથે ન મળે, દર્શનનો ભાવ, જ્ઞાન સાથે ન મળે, એ પ્રમાણે અનંતગુણો છે તેમાંથી કોઈ ગુણ બીજા કોઈ ગુણ સાથે મળતો નથી. બધા ગુણોનો એકાંત ભાવ ચેતનાનો પુંજ દ્રવ્ય છે. જો (દ્રવ્ય વગર) એકલા ગુણને જ માનીએ તો તે “આકાશના ફૂલ” ની જેમ કહેવા માત્ર જ ઠરે. ગુણી વગર ગુણ કઈ રીતે હોય?ન હોય. એક જ્ઞાન ગુણ તો માન્યો (પણ દ્રવ્ય ન માન્યું) તો દ્રવ્ય વગર જ્ઞાન જ વસ્તુ નામ પામ્યું, ત્યારે જ્ઞાન વસ્તુ ઠરી. એ રીતે અનંત ગુણો અનંત વસ્તુ થઈ જાય, એમ થતાં વિપરીતતા થાય છે, એમ તો નથી. બધા ગુણોનો આધાર એક વસ્તુ છે, તેને દ્રવ્ય કહેવાય છે.
કોઈ પ્રશ્ન કરે છે કે આ દ્રવ્ય છે તે વસ્તુ છે કે વસ્તુની અવસ્થા છે?
તેનું સમાધાનઃ- વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષના એકાંતરૂપ છે; દ્રવીભૂત (દ્રવ્યત્વ) ગુણ વડે દ્રવ્ય' કહેવાય છે. દ્રવ્ય_વડે તે વસ્તુની અવસ્થા ‘દ્રવ્ય રૂપ થઈ, તે વસ્તુ જ છે; વિશેષણથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬ :
ચિહ્ન વિલાસ
વિશેષ સંજ્ઞા હોય છે સ્વાદ્વાદમાં વિરોધ નથી; અપેક્ષા સહિત નયથી વસ્તુની સિદ્ધિ છે. કહ્યું છે કે:
मिथ्यासमूहो मिथ्या चेन्न मिथ्यैकांततास्ति नः। निरपेक्षा नया मिथ्या सापेक्षा वस्तुः तेऽर्थकृत् ॥ १०८ ॥ (આચાર્ય શ્રી સમન્તભદ્ર કૃત દેવાગમ સ્તોત્ર ) ઉપરના પદમાં શ્રી આચાર્યદેવ કહે છે કેઃ- જે નય પરસ્પર અપેક્ષા રહિત છે તે તો મિથ્યા છે અને જે નય પરસ્પર અપેક્ષા સહિત છે તે વસ્તુસ્વરૂપ છે ને પ્રયોજન સિદ્ધ કરે છે. જે મિથ્યાનયોનો સમૂહ છે તે તો મિથ્યા છે, વળી ( સ્યાદવાદીના ) મતમાં જે નયોનો સમૂહ છે તે મિથ્યા નથી. માટે આ (ઉપ૨ પ્રમાણે ) દ્રવ્યનું કથન સિદ્ધ થયું.
અમારા
Æ ãગ્રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
1 ગુણ અધિકાર છે
ગુણ અધિકાર
હવે ગુણ-અધિકારમાં ગુણનું કથન કરીએ છીએઃ દ્રવ્ય દ્રવ્યાન પુષ્યતે તે ગુણT: વ્યતે'' અર્થાત્ એક દ્રવ્યને બીજાં દ્રવ્યોથી ભિન્ન જણાવે તેને ગુણ કહેવાય છે. ) ગુણો વડે દ્રવ્ય જુદાં જણાય છે. ચેતનગુણ વડે જીવ જણાય છે. એક “અસ્તિત્વ” ગુણ છે, (તે) સાધારણ છે. (તે અસ્તિત્વ ગુણ) મહાસત્તાની વિવક્ષાથી બધા (દ્રવ્યો) માં રહેલો છે; (અને) અવાન્તર સત્તા (ની વિવક્ષાથી) બધા (દ્રવ્ય) ને પોતપોતાનું અસ્તિત્વ છે ત્યાં સ્વરૂપ સત્તા ત્રણ પ્રકારે છે–દ્રવ્યસત્તા, ગુણસત્તા ને પર્યાયસત્તા. તેમાં “દ્રવ્ય છે” તેને દ્રવ્યસત્તા કહીએ. દ્રવ્ય (નું સ્વરૂપ) તો કહ્યું. હવે, ગુણ છે' તેને ગુણ સત્તા કહીએ ગુણો અનંત છે. સામાન્ય વિવક્ષામાં અનંત જ પ્રધાન છે, વિશેષ વિવક્ષામાં જે ગુણને પ્રધાન કરીએ તે મુખ્ય છે (ને) બીજા ગૌણ છે, તેથી મુખ્યતા-ગૌણતા ( રૂપ) ભેદ, વિધિનિષેધ (રૂપ) ભેદ જાણવા; સામાન્ય વિશેષમાં બધું સિદ્ધ થાય છે, નય વિવક્ષા (તથા) પ્રમાણ વિવક્ષા (તે) યુક્તિ છે. યુક્તિ પ્રધાન છે, યુક્તિ વડે વસ્તુ સાધીએ. ( આ સંબંધી ) “નયચક્ર' ગ્રંથમાં કહ્યું છે કે:
૧ આલાપ પદ્ધતિ પૃ. ૮૭. ૨. પ્રવચનસાર ગા. ૯૬. ૩. પ્રવચનસાર ગા. ૧૦૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮ :
ચિદ્ર વિલાસ तच्चाण्णेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण।
णो आराहणसमये पच्चक्खो अणुहवो जम्हा।। २६६ ।।
અર્થાત્ તત્ત્વના અવલોકનકાળે પદાર્થને યુક્તિમાર્ગથી જાણવા જોઈએ, પરંતુ આરાધન વખતે તો પ્રત્યક્ષ અનુભવ હોવાથી ત્યાં યુક્તિની જરૂર નથી.
માટે નય (અને પ્રમાણ (તે) યુક્તિ છે એમ જાણવું.
ગુણસત્તા” માં અનંત ભેદ છે તે ગુણના અનંત ભેદ છે. એક સૂક્ષ્મગુણના અનંત પર્યાયો છે, જ્ઞાનસૂક્ષ્મ દર્શનસૂક્ષ્મ એ જ રીતે બધા ગુણો સૂક્ષ્મ જાણવા, સૂક્ષ્મ (ગુણ ) ના પર્યાયો છે. સૂક્ષ્મગુણનો જ્ઞાનસૂક્ષ્મ પર્યાય જ્ઞાયકતારૂપ અનંતશક્તિમય નૃત્ય કરે છે; એક જ્ઞાન-નૃત્યમાં અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે તેથી (તે અનંત ગુણનો ઘાટ) જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંતરૂપને ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત ભાવને ધરે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત પ્રભાવ છે.*-આ પ્રકારે આવા ભેદો અનંત સુધી જાણવા.
એકેક ગુણ સાથે બીજા ગુણને લગાડવાથી અનંત સપ્તભંગી સાધી શકાય છે (અર્થાત્ એક એક ગુણમાં બીજા ગુણની અપેક્ષા લઈને તેમાં અનંત સપ્તભંગી ઉતરે છે). તેનું કથન - અહીં સત્તા ગુણ સાથે જ્ઞાન ગુણની અપેક્ષા લઈને સપ્તભંગનું સ્વરૂપ વિચારે છે:-)
* વિસ્તાર-વર્ણન માટે જાઓ; આજ ગ્રંથકર્તાકૃત અધ્યાત્મ પંચ સંગ્રહ-સવૈયા
ટીકાઃ પૃષ્ટ, ૧-૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુણ અધિકાર
: ૯ : સત્તા જ્ઞાનરૂપ છે કે નથી?-(૧) જો સત્તા જ્ઞાનરૂપ કહીએ તો ( જ્ઞાનગુણ સત્તાગુણના આશ્રયે ઠરે, અને એમ થતાં), ‘દ્રવ્યાશ્રય નિના ગુણ" આ સૂત્રમાં ગુણમાં ગુણની મના કરી છે તે સૂત્ર જજૂઠું ઠરે છે. (અ) (૨) જો (સત્તાને) જ્ઞાનરૂપ ન માનીએ તો (તે) જડ ઠરે છે. તેથી સપ્તભંગ સાધીએ છીએ. તે આ પ્રમાણે –
(૧) કેવળ ચૈતન્યનું અસ્તિત્વ છે એમ જ્યારે કહીએ ત્યારે (સત્તા) જ્ઞાનરૂપ છે (સ્યાત્ અસ્તિ).
(૨) કેવળ સત્તાલક્ષણસાપેક્ષ, અન્યગુણનિરપેક્ષ લઈએ ત્યારે (સત્તા) જ્ઞાનરૂપ નથી. (સ્સાત્ નાસ્તિ).
(૩) બન્ને વિવક્ષાઓમાં (સત્તાકથંચિત્ ) જ્ઞાનરૂપ છે, નથી. (સ્યાત્ અસ્તિ-નાસ્તિ).
(૪) (સત્તાનો) અનંત મહિમા વચનગોચર નથી તેથી અવક્તવ્ય છે. [ અથવા સત્તા જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ નથી એવા બન્ને પ્રકાર એકસાથે કહી શકાતા નથી માટે સ્યાત્ અવક્તવ્ય છે. ] ( સ્યાત્ અવક્તવ્ય).
(૫) “(સત્તા) જ્ઞાનરૂપ છે” એમ કહેતાં “(સત્તા જ્ઞાનરૂપ) નથી” એવા ભંગનું કથન બાકી રહી જાય છે તેથી સત્તા જ્ઞાનરૂપ છે; પરંતુ અવક્તવ્ય છે. (સ્યા અતિ અવક્તવ્ય)
(૬) “( સત્તા) જ્ઞાનરૂપ નથી' એમ કહેતાં “( સત્તા) જ્ઞાનરૂપ છે” એવા ભંગનું કથન બાકી રહી જાય છે તેથી (સત્તા જ્ઞાનરૂપ નથી અને) અવક્તવ્ય છે. (સ્યા નાસ્તિ અવક્તવ્ય)
(૭) અસ્તિ-નાસ્તિ બને ભંગ એક સાથે કહી શકાતા નથી તેથી ( સત્તા જ્ઞાનરૂપ છે-જ્ઞાનરૂપ નથી ને) અવક્તવ્ય છે (સાત અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય ).
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫-૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૦ :
ચિહ્ન વિલાસ
આ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ જ્ઞાન સાથે સધાય છે. એજ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ દર્શન સાથે સાધવા; તથા એ જ પ્રમાણે વીર્ય સાથે, પ્રમેયત્વ સાથે, તેમજ અનંત ગુણો સાથે (સાધવા ) ચેતનાની જેમ બધા ગુણો સાથે (સત્તાના સાત ભંગ) સાધીએ ત્યારે (સત્તામાં ) અનંત સાત ભંગ સધાય છે. વળી સત્તાની જગ્યાએ વસ્તુત્વ મૂકીને, તેની સાથે સત્તાની જેમ સાધીએ ત્યારે અનંતવાર સાત ભંગ થાય છે. એ જ રીતે વસ્તુત્વ સાથે. એવી જ રીતે એકેક ગુણ સાથે અનંતવાર જુદા જુદા સાધવા. એ રીતે અનંત ગુણ સિદ્ધ થાય છે.
સત્તાની જગ્યાએ ( ચેતન ) મૂકીએ ત્યારે એક ચેતનની વિવક્ષાથી (સાત ભંગ) સધાય છે, તે જ પ્રમાણે ચેતનાની માફક એકેક ગુણને વિવક્ષાવડે સાધીએ ત્યારે બધા ગુણો પર્યંત અનંતાનંત (સાત ભંગ) એક એક ગુણ સાથે સધાય છે.
એવી રીતે આ ચર્ચા સ્વરૂપની રુચિ પ્રગટે ત્યારે પામે અને કરે. નિજ ઘ૨નાં નિધાન નિજપારખી જ પરખે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યકત્વની પ્રધાનતા
જીવમાં ગુણો અનંત છે; તેમાં સમ્યકત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ એ વિશેષરૂપ છે–પ્રધાન છે. વસ્તુનો યથાવત્ નિશ્ચય થવો તેને સમ્યક્ કહીએ. તે » અનંત પ્રકારે છે. સમ્યક નિર્વિકલ્પ દર્શન (ઉપયોગ) તેને કહીએ કે જે દેખવા-માત્ર પરિણમ્યું
સમ્યક સવિકલ્પ દર્શન (ઉપયોગ) તેને કહીએ કે જે અશેયભેદોને જુદા જુદા દેખે છે ને પરશેયભેદોને જુદા દેખે છે.
(જે) જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું તે નિર્વિકલ્પ સમ્યગ્રજ્ઞાન છે.
(જે જ્ઞાન) સ્વયભેદને જુદા જાણે છે ને પરશેયભેદને જુદા જાણે છે તેને સવિકલ્પ સભ્ય જ્ઞાન કહીએ.
(જે) આચરણ રૂપ પરિણમ્યું તેને નિર્વિકલ્પ સમ્યક ચારિત્ર કહીએ.
(જે) અજ્ઞયને આચરે છે ને પરશેયના ત્યાગને આચરે છે તેને સવિકલ્પ સમ્યફચારિત્ર કહીએ. ઇત્યાદિ ઘણા ભેદો છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેઃ સમ્યકત્વ ઉપયોગ છે કે નહિ? જો ઉપયોગ હોય તો ઉપયોગના બાર ભેદ કેમ કહ્યા? આઠ
* અહીં દર્શન અપેક્ષાએ બે ભેદ, જ્ઞાન અપેક્ષાએ બે ભેદ ને ચારિત્ર અપેક્ષાએ બે
ભેદ-એ રીતે સમ્યકત્વના છે ભેદ સમજાવ્યા છે. અને એ રીતે અનંત ગુણોની અપેક્ષાએ સમ્યકત્વના અનંત ભેદ પડે છે, તેથી અહીં સમ્યકત્વને અનંત પ્રકારે કહ્યું છે, એમ સમજવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨ :
ચિત્ વિલાસ જ્ઞાનના અને ચાર દર્શનના; (તેમાં) સમ્યકત્વ તો ન લાવ્યા? જો (સમ્યકત્વ) ઉપયોગ નથી તો પ્રધાન કઈ રીતે સંભવે છે?
તેનું સમાધાન આ સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે; કેમકે સર્વ ગુણો સમ્યફ આનાથી છે, સર્વ ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે, સર્વ ગુણોનો નિશ્ચય યથાઅવસ્થિતભાવ- (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવ સ્વરૂપ સમ્યક છે.
જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું. (તે) નિર્વિકલ્પ સભ્ય જ્ઞાન છે. જ્ઞાન શેયોને જાણે છે તે અસદ્દભૂતઉપચરિતનયથી છે.
દર્શન દેખવારૂપ પરિણમ્યું, (તેને) નિર્વિકલ્પ સમ્યક દર્શન કહીએ (દર્શન) જ્ઞયને જુદાં દેખે છે ને પરશેયને જાદાં દેખે છે, તે ભેદ વ્યવહારથી [ ] એમ કહીએ. અસદ્દભૂત ઉપચરિત નથી [ દર્શન] પરને દેખે છે. તે નિર્વિકલ્પરૂપ જ્ઞાન અને દર્શન સમ્યક થયાં તે સમ્યક (૮) ગુણથી સમ્યક થયાં એ રીતે અનંત [ ગુણો] સમ્યક્ થયા તે સમ્યક ગુણની પ્રધાનતાથી થયા.
શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આ જીવ અનાદિથી કેવલજ્ઞાનાદિ અનંત ગુણોને ધારણ કરે છે, પરંતુ જ્યાં સુધી સમ્યક્ ન પ્રગટયું ત્યાં સુધી [તે ગુણો] અશુદ્ધ રહ્યા. [ સ્વ પર્યાયના પુરુષાર્થરૂપ ] કાળ લબ્ધિ* પામીને જ્યારે સમ્યકત્વ થયું ત્યારે સમ્યફની શુદ્ધતાથી તે ગુણો વિમળ થયા તેથી પ્રથમ સમ્યકત્વ ગુણ થયો, પછી બીજા ગુણો થયા; સિદ્ધ ભગવાનના ગુણોમાં પણ
* જાઓ, મોક્ષમાર્ગ પ્રકાશક-“મોક્ષ સાધનમાં પુરુષાર્થની મુખ્યતા પૃ. ૩૧૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુણ અધિકાર
: ૧૩ : પ્રથમ સમ્યક્ત જ કહ્યું; તેથી સમ્યકત્વ પ્રધાન છે. ઉપયોગ તો દર્શન અને જ્ઞાન છે, જ્યાં “સમ્યગ્દર્શન' કહ્યું હોય ત્યાં “સમ્યકત્વ સમજવું અને જ્યાં “દર્શન” કહ્યું હોય ત્યાં “દેખાવારૂપ દર્શન સમજવું. વસ્તુના નિશ્ચયરૂપ, અનુભવરૂપ સમ્યકત્વ છે તે પ્રધાન છે.
0&s
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞેયને જાણે છે; તે ૫૨શેયોને જાણવામાં, જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય-તાદાત્મ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી નિશ્ચયથી તો ન જાણે, ઉપચા૨થી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [બને ] ? જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ [પણું] જાઠું થાય, તે ન બને.
તેનું સમાધાનઃ- જેમ અરીસામાં ઘડો-વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે ‘દેખવું’ તે તો ઉપચાર દર્શન નથી, [તેમ જ્ઞાન] શેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ-પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય-વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [ અર્થાત્ ૫૨ને જાણતાં જ્ઞાન ૫૨ સાથે એકમેક થતું નથી ], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી. એ વાત વિશેષ લખીએ છીએ:
કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે શૈયોનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે
૧ જીઓ, સમયસાર ગા. ૩૫૬ થી ૩૬૫ ઉ૫૨ જયસેનાચાર્યની ટીકામાં ૪૬૬-૪૬૭. ૨. જુઓ, સમયસાર કલશ-૨૫૧;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૧૫ : પરંતુ એમ તો નથી, કેમકે જ્ઞાન વિષે એવી સ્વ-પરપ્રકાશકતા પોતાના સહજ ભાવથી છે, તે અશુદ્ધભાવ નથી. અરૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોક-અલોકના આકારરૂપ થઈને મેચક ઉપયોગ [ અનેકાકાર ઉપયોગ ] થયો છે. આ સંબંધમાં કહ્યું છે કે‘निरुपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छત્વશ9િ:' [ અર્થાત્ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક [ અર્થાત્ અનેક આકારરૂપ ] એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે ].
તે જ સ્વચ્છ [૮] શક્તિ છે, જેમ અરીસામાં જો ઘટ પટ દેખાય તો નિર્મળ છે; અને જો ન દેખાય તો મલિન છે, તેમ જ જ્ઞાનમાં જો સકળ શેય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય-પ્રદેશવડ તો શેયમાં જતું નથી-શયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો જ્ઞયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય. માટે દ્રવ્યથી [ જ્ઞાનને ] શેય વ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ [એવી] સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે શક્તિની પર્યાયવડે શેયોને જાણે છે.
વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાત્ર છે; તે સંબંધમાં ચાર પ્રશ્નો ઊપજે છે,
[૧] એક તો પ્રશ્ન એ કે જ્ઞાન શેયના અવલંબને છે કે પોતાના અવલંબને છે?
[૨] બીજો પ્રશ્ન એમ કે જ્ઞાન એક છે કે અનેક છે? [૩] ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અતિરૂપ છે કે નાસ્તિરૂપ છે? [૪] ચોથો પ્રશ્ન એવો છે કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે?*
૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૪; ૨. સમયસાર કલશ. ૨૫૫-૬. * સમયસાર કલશ
ટીકા પૃ. ૨૮૨ તથા સમયસાર ગુજરાતી પૃ. ૪૮૮ થી ૫OO.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચિહ્ન વિલાસ
: ૧૬ :
તેનું સમાધાન આ પ્રમાણે છે:
[૧] જે જેટલી વસ્તુ છે તેટલી દ્રવ્ય-પર્યાયરૂપ [છે], જ્ઞાન પણ દ્રવ્ય-પર્યાય રૂપ છે; દ્રવ્યરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ, પર્યાય માત્રસ્વજ્ઞેય-૫૨શેયને જાણે છે. શેયના પર્યાય વડે જ્ઞાનનું પર્યાયરૂપ થવા વડે જ્ઞાન જ્ઞેયોના અવલંબને છે. [જે શેયોને જાણવારૂપ પરિણતિ છે તે જ્ઞાનનો પર્યાય છે, તેથી જ્ઞાનનો પર્યાય કહેતાં જ્ઞાન શેયના અવલંબને છે એમ કહેવામાં આવે છે.) અને વસ્તુમાત્ર [ કહેતાં ] પોતાના અવલંબને છે.
[૨] જ્ઞાનને પર્યાય માત્ર કહેતાં અનેક છે, વસ્તુ માત્ર [ કહેતાં ] એક
છે.
[૩] જ્ઞાન પર્યાયમાત્ર [ કહેતાં ] નાસ્તિ છે, વસ્તુમાત્ર [ કહેતાં ] અસ્તિ છે.
[૪] [ જ્ઞાન ] પર્યાયમાત્ર [ કહેતાં ] અનિત્ય છે, વસ્તુમાત્ર [ કહેતાં ] નિત્ય છે.
આ પ્રમાણે સમાધાન કરવું તે સ્યાદ્વાદ છે, અને એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે.
જ્ઞાન વસ્તુ પોતાના અસ્તિત્વપણાથી ચાર ભેદવાળી છે. જ્ઞાનમાત્ર જીવ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ અને સ્વભાવપણે અસ્તિ [છે], [તે ] ૫૨દ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, ૫૨ કાળપણે નાસ્તિ ને ૫૨ભાવ પણે નાસ્તિ [છે], જ્ઞાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જ્ઞેયમાં નથી. શેયનાં [દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ ] જ્ઞાનમાં નથી. જ્ઞાનના પોતાના નિજ લક્ષણની અપેક્ષાવડે [ અને ] અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા વડે જ્ઞાનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૧૭ : સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનતા જ્ઞાનમાં છે, અન્યની નથી. અન્ય ગુણોની સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનતા અન્ય ગુણોમાં છે.
(વળી, તેમાં કોઈ એક વિશેષ ભેદ લખીએ છીએ, તે વિશેષ જ્ઞાનથી વિશેષ સુખ છે, જ્ઞાન [અને] આનંદનું સામીપ્યપણું છે.
તેથી જ્ઞાનવિષે સાત ભેદ છે, તે આ પ્રમાણેઃ-૧-નામ, ૨લક્ષણ,-૩-ક્ષેત્ર, ૪-કાળ, ૫-સંખ્યા, ૬-સ્થાનસ્વરૂપ અને ૭-ફળ એ સાત ભેદ કહીએ છીએ:
૧. નામ-જ્ઞાન' એવું નામ શા માટે કહેવું? [ તે કહે છે.] ‘જ્ઞાતીતિ જ્ઞાન' [ અર્થાત્ જે જાણે છે તે જ્ઞાન છે]', એનાવડ જાણવામાં આવે છે તેથી જ્ઞાન કહીએ; જે [ પોતે] જાણે છે [ અથવા] જેના વડે જીવ જાણે છે, તેથી [ તેનું] “જ્ઞાન” નામ છે.
૨. લક્ષણ-જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વ-પર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ [ક] જો [ જ્ઞાન], કેવળ સ્વવેદ જ [ અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર] છે, તે સ્વપર પ્રકાશક નથી તો મહા દૂષણ થાય; સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે સ્વ-પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે, આમાં કાંઈ સંદેહ નથી.
[ પ્રશ્ન-] જ્ઞાન અનંત ગુણોને જાણે છે, એક દર્શનને પણ તે જાણે છે, દર્શનમાત્રને જાણતું હોવાથી [ ] એકદેશ જ્ઞાન છે કે સર્વદશ જ્ઞાન છે? [૧] [ માત્ર દર્શનને જાણનારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૮ :
ચિદ્ર વિલાસ જ્ઞાનને ] જો સર્વદેશ કહો તો તે સર્વદશ સંભવતું નથી [ કારણ કે] તે માત્ર દર્શનને જ જાણનારું ન રહ્યું પણ બધાને જાણનારું ઠર્યું. [૨] [ અને જો તે જ્ઞાનને ] એકદેશ અંશકલ્પના છે, [ એક કહો તો] તે કેવળજ્ઞાનમાં સંભવતી નથી.
તેનું સમાધાનઃ- દર્શનમાં સર્વદર્શિત્વ શક્તિ છે, તેથી તેને જાણતાં સર્વ જાણું,-એક તો આ ન્યાય છે. [વળી] યુગપત્ સર્વ ગુણોને જાણતાં તેમાં દર્શનને પણ જાણું, યુગપત્ જાણવામાં વિકલ્પ નથી. એક જ નિરાવરણ જાણવાથી સર્વ ગુણો નિરાવરણ જાણ્યા. જેમ એક આત્માના અસંખ્ય પ્રદેશ, પ્રદેશ-પ્રદેશમાં અનંત ગુણ [ અને ] ગુણ-ગુણમાં અસંખ્ય પ્રદેશ. તે એક પ્રદેશ નિરાવરણ થતાં સર્વ પ્રદેશો નિરાવરણ થયા; એકને જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને જાણે, એમ આગમમાં કહ્યું છે; [તેથી] નિરાવરણ એક દર્શનને જાણવામાં સર્વદેશ જ્ઞાન સિદ્ધ થાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-દર્શન નિરાકાર છે, તેને જાણવાથી જ્ઞાન પણ નિરાકાર થયું?
તેનું સમાધાનઃ- દર્શન ગુણ દેખવામાત્ર લક્ષણને ધારણ કરે છે; અને સર્વદર્શિત્વ શક્તિને ધારણ કરે છે એ દર્શનનું વિશેષ છે; તેને (જ્ઞાન) જાણે છે (તેથી દર્શનને જાણનારુ જ્ઞાન નિરાકાર નથી)–એક તો આ સમાધાન છે. બીજું વિશેષ એ છે કે જ્ઞાનની સર્વજ્ઞ શક્તિમાં સર્વને જાણતાં દર્શન પણ આવ્યું બધા ગુણોનું જાણપણું મુખ્ય થયું તેમાં દર્શન પણ આવી ગયું, પણ જ્ઞાન તે રૂપ (થયું)-એમ ન કહીએ (અર્થાત્ અનંત
૧. ગુજO સમયસાર પૃ. ૫૦૪; ૨. પ્રવચનસાર ગા. ૪૮-૪૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૧૯ : ગુણો સાથે દર્શનને જાણવા છતાં જ્ઞાન તે દર્શનરૂપે થઈ જતું નથી.) જ્ઞાનની શક્તિ યુગપ-બધાને એક સાથે-જાણવાની છે તેથી ( જ્ઞાનને) જુદું વિશેષણ (ગુણ) લેવું. જેમ પાંચ રસ જેમાં ગર્ભિત છે એવો રસ કોઈએ ચાખ્યો, ત્યાં એમ કહેવાનું બનતું નથી કે આ પુરુષે મધુર રસ ચાખ્યો. તેમ દર્શન અનંત ગુણોમાં આવી ગયું, એક (જાદા દર્શન-ગુણ ) ની કલ્પના કરવાનું બનતું નથી–એમ જાણવું.
જ્ઞાન પોતાના સત્પણાથી સત્તારૂપ છે. જ્ઞાન પોતાના સૂક્ષ્મતથી સૂક્ષ્મરૂપ છે, જ્ઞાન પોતાના વીર્યથી અનંત બળરૂપ છે, જ્ઞાન પોતાના અગુરુલઘુત્વથી અગુરુલઘુરૂપ છે-એ પ્રમાણે અનંત ગુણોનાં લક્ષણ જ્ઞાનમાં આવે છે. જ્ઞાન ત્રિકાળવર્તી સર્વને એક સમયમાં યુગપતું જાણે છે.
ત્યાં, આ પ્રશ્ન ઊઠે છે કે આત્માને ભવિષ્યકાળના સમયસમયમાં જે પરિણામદ્વારા જે સુખ થશે તે તો જ્ઞાનમાં આવી પ્રતિભાસ્યું, (તો પછી) સ્વસવેદન પરિણતિનું સુખ સમયે સમયે નવું નવું કહેવાનું કઈ રીતે રહ્યું?
તેનું સમાધાન - જ્ઞાનભાવમાં ભવિષ્યકાળ થતાં જે પરિણામ વ્યક્ત થશે ત્યારે તે સુખ વ્યક્ત થશે. અહીં (વર્તમાનમાં ) વ્યક્ત પરિણામ થયા તેથી સુખ છે; પરિણામ એક સમય જ રહે છે તેથી સમયમાત્ર પરિણામનું સુખ છે, જ્ઞાનનું સુખ યુગપત્ છે. પરિણામનું (સુખ) સમય માત્રનું છે (તેથી) સમય સમયના પરિણામ જ્યારે આવે ત્યારે વ્યક્ત સુખ થાય. ભવિષ્ય કાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પણ થયા નથી, તેથી પરિણામનું સુખ ક્રમવર્તી છે, તે તો સમયે સમયે નવું નવું થાય છે. જ્ઞાનનો ઉપયોગ યુગપત છે, તે ઉપયોગ પોત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૦ :
| ચિદ્ર વિલાસ પોતાના લક્ષણને ધારણ કરે છે તેથી પરિણામનું સુખ નવું કહીએ (અ) જ્ઞાનનું સુખ યુગપત્ છે જ્ઞાનની અન્વય અને યુગપરૂપ શક્તિ છે, તેના પર્યાયની વ્યતિરેકરૂપ શક્તિ છે, તે) વ્યાપક રૂપ થઈને અન્વયરૂપ થાય છે. અન્વય યુગપત છે એકેક સમયના પરિણામદ્વારમાં આવે છે, તેને પરિણમેલું જ્ઞાન કહે છે, અથવા જ્ઞાનરૂપે જ્ઞાન પરિણમે છે ત્યારે વ્યતિરેક શક્તિરૂપ જ્ઞાન થાય છે. અન્વય-વ્યતિરેક પરસ્પર એક બીજારૂપ થાય છે (અર્થાત્ તે બન્ને અવિનાભાવીરૂપ છે, ) તેથી ( જ્ઞાનનું) પરમ લક્ષણ જે વેદકતા, તેમાં (તે બન્ને) છે. વેદકતા (જાણવાપણું) પરિણામથી (છે); પરિણામ, દ્રવ્યત્વગુણના પ્રભાવથી દ્રવ્યગુણના આકારે થાય છે (અને ) દ્રવ્યગુણો પર્યાયના આકારે થાય છે. આ પ્રમાણે જ્ઞાનના ઘણા ભેદો સધાય છે. (અહીં, ) જ્ઞાનનું લક્ષણ જાણપણું છે તે નિશ્ચિત થયું. તેનો બીજો વિસ્તાર છે.
(પૂર્વે જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમાંથી નામ અને લક્ષણ એ બે ભેદનું વિવેચન અહીં પૂરું થયું. હવે ત્રીજા ભેદનું વિવેચન કરે છે.)
હવે જ્ઞાનનું ક્ષેત્ર કહીએ છીએ.
૩. ક્ષેત્ર- ( જ્ઞાનનું ક્ષેત્ર) અસંખ્યાત પ્રદેશ ભેદ વિવક્ષામાં કહીએ. અને અભેદમાં જાણનમાત્ર વસ્તુનું સત્ત્વ (જેટલામાં છે તેટલું) ક્ષેત્ર છે.
૪. કાળ- જેટલી જ્ઞાનની મર્યાદા છે તેટલો જ્ઞાનનો કાળ છે. (સામાન્ય અપેક્ષાએ જ્ઞાનનો કાળ અનાદિઅનંત છે અને વિશેષ અપેક્ષાએ જ્ઞાનનો કાળ એક સમય છે. )
૫. સંખ્યા- જ્ઞાન માત્ર વસ્તુ સામાન્યતાથી એક છે (અને )
* જાઓ, ગુજO પ્રવચનસાર ગા. ૧૧૧ ટીકા. પૃ. ૧૯૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૨૧ :
પર્યાયથી અનંત છે, શક્તિ અનંત છે. ભેદ કલ્પનામાં દર્શનને જાણે તે ‘દર્શનનું જ્ઞાન' (એવું) નામ પામે, સત્તાને જાણે તે ‘સત્તાનું જ્ઞાન ' ( એવું ) નામ પામે; તેથી કલ્પના કરતાં ભેદ સંખ્યા છે, નિર્વિકલ્પ અવસ્થામાં એક છે. આ સંખ્યા જો પ્રદેશમાં ગણીએ તો જ્ઞાનના અસંખ્યાત પ્રદેશો છે.
૬. સ્થાનસ્વરૂપ-જ્ઞાનમાત્ર વસ્તુનું સ્થાનક જ્ઞાનમાત્ર વસ્તુમાં છે તેથી (જ્ઞાન) જ્ઞાનસ્વરૂપ પોતાના સ્થાનકમાં છે, તે જ સ્થાનસ્વરૂપ કહીએ. ( જે જ્ઞાન, ) દર્શનને જાણે તે દર્શનને જાણવાનું સ્થાનસ્વરૂપ દર્શનનું જ્ઞાન છે–એવી ભેદ ક્લ્પના ઊઠે છે, જ્ઞાતા જાણે છે.
૭. ફળ-જ્ઞાનનું ફળ છે તે જ્ઞાન છે, એક તો એમ છે, કેમકે એકનું ફળ બીજું ન હોય, (કોઈ ગુણ ) નિજલક્ષણને ન તજે, ગુણમાં ગુણ હોય નહિ, માટે (જ્ઞાનનું) નિર્વિકલ્પ નિજલક્ષણ ફળ છે. જેમ પોતે પોતાને સંપ્રદાન કરે તેમ (જ્ઞાનનું) પોતાનું ફળ ( સ્વભાવપ્રકાશ છે. બીજું, જ્ઞાનનું ફળ * સુખ કહીએ. બારમા ગુણસ્થાને મોહ ગયો, પણ અનંત સુખ (એવું નામ જ્ઞાન અનંત થવાથી તેરમા (ગુણસ્થાનક) માં પામ્યું; તેથી જ્ઞાનની સાથે આનંદ છે તે જ્ઞાનનું ફળ છે.-આ સંબંધમાં કહ્યું છે કે નાસ્તિ જ્ઞાનસમં સુસ્વમ્ (અર્થાત્ જ્ઞાન સમાન સુખ નથી).'
"
(અહીં જેમ જ્ઞાનમાં નામ, લક્ષણાદિ સાત ભેદ ઉતાર્યા તેમ) એ સાતે ભેદો દર્શનમાં લગાડવા, વીર્યમાં ( પણ ) લાગે, અનંત ગુણોમાં (પણ ) તે સાતે ભેદ જાણો.
આ રીતે જ્ઞાનનું (સ્વરૂપ) અને તેના ભેદ સંક્ષેપમાત્રથી કહ્યા.
* પ્રવચનસાર. ગા. ૫૪ હેડીંગ તથા ગા.૫૯-૬૦-૬૧.
ज्ञान समान न आन जगत में सुखको कारण ।
यह परमामृत जन्मजरामृतु - रोग - निवारण ।।
છહુ ઢાળા:૪-૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શન ગુણનું સ્વરૂપ
I
/
હવે દર્શનના ભેદ કહીએ છીએઃ
જે દેખે છે તે દર્શન છે અથવા જેના વડે જીવ દેખે છે તેને દર્શન કહીએ. નિરાકાર ઉપયોગરૂપ દશિ (દર્શન) શક્તિ છે. આ સંબંધમાં જિનાગમમાં એમ કહ્યું છે કે “નિરીવારં વર્ણન, સવારે જ્ઞાન' (એટલે કે દર્શન નિરાકાર છે અને જ્ઞાન સાકાર છે અર્થાત દર્શનનો વિષય નિરાકાર છે અને જ્ઞાનનો વિષય સાકાર છે.) જો દર્શન ગુણ ન હોય તો વસ્તુ અદશ્ય થતાં સર્વ વસ્તુઓનું જ્ઞાન જ ન થાય અને એમ થતાં શેયોનો અભાવ ઠરે, માટે દર્શન પ્રધાન ગુણ છે.
“સામાન્ય વર્શન વિશેષ જ્ઞાન' [દર્શન સામાન્ય છે અને જ્ઞાન વિશેષ છે અર્થાત્ દર્શનનો વિષય સામાન્ય છે ને જ્ઞાનનો વિષય વિશેષ છે- ] એમ (આગમમાં) કહ્યું છે. કોઈ એક વક્તાએ સિદ્ધસ્તોત્ર'ની ટીકા કરી છે તેણે તથા બીજાએ પણ એમ કહ્યું છે કે સામાન્ય શબ્દનો અર્થ આત્મા કહ્યો છે, તેથી આત્માનું અવલોકન તે દર્શન છે અને સ્વ-પરનું અવલોકન તે જ્ઞાન છે. [ પરંતુ ] એમ કહેવાથી એક ગુણ જ ઠરે. [કેમ કે] જે દર્શન આત્મ-અવલોકનમાં હતું તે જ પર-અવલોકનમાં આવ્યું;
૧ જુઓ સમયસાર ગુજરાતી પૃ. ૫૦૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શન ગુણનું સ્વરૂપ
: ૨૩ : આવરણ બે ન હોય. પરંતુ આ કથન તો નિઃસંદેહ છે કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બે જતાં સિદ્ધ ભગવાનને (કવળજ્ઞાન અને કેવળદર્શન એવા) બે ગુણો પ્રગટે છે.
[વળી જો] આત્માનું અવલોકન જ દર્શન હોય તો સર્વદર્શિત્વ શક્તિનો અભાવ થાય (પરંતુ આગમમાં) તે સર્વદર્શિત્વ શક્તિ કહી છે. સિદ્ધાંતનું એવું વચન છે કે 'विश्वविश्वसामान्यभावपरिणामात्मदर्शनमयी सर्वदर्शित्वशक्ति:" [ સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમેલા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ] આમ સમયસારના ઉપન્યાસ [–પરિશિષ્ટ] માં કહ્યું છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-દર્શનને નિરાકાર કહ્યું. [ પરંતુ] સર્વદર્શિત્વ શક્તિમાં તો સર્વજ્ઞયોને દેખવાથી [તે] નિરાકાર ન રહ્યું? તેનું સમાધાન-ગોમ્મસારજી (જીવકાંડ) માં કહ્યું છે કે –
भावाणं सामण्णविसेसयाणं सरूवमेत्तं जं।
वण्णणहोणग्गहणं जीवेण य दंसणं होदि।। ४८३।। [ અર્થ- જીવદ્વારા જે સામાન્યવિશેષાત્મક પદાર્થોની રૂપર સત્તાનું નિર્વિકલ્પરૂપે અવભાસન થાય છે તેને દર્શન કહે છે.)
ટીકાઃ- “માવાનાં સામાન્યવિશેષાત્મbપાર્થીનાં યસ્વરુપમાત્ર विकल्परहितं यथा भवति तथा जीवेन सह स्वपरसत्तावभासनं तदर्शनं भवति। पश्यति दृश्यते अनेन दर्शनमात्रं वा दर्शनं"
આ કથનમાં, સામાન્ય વિશેષમય સર્વ પદાર્થોનું સ્વરૂપ માત્ર, વિકલ્પરહિત, જીવ સહિત સ્વ-પરનું ભાસવું (તેને)
૧. ગુજ0 સમયસાર. પૃ. ૫૭૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૪ :
ચિદ્ર વિલાસ દર્શન કહીએ. આ કથનમાં, બન્ને સિદ્ધ થયા. નિરાકાર તો વિકલ્પરહિત સ્વરૂપમાત્રના ગ્રહણમાં સિદ્ધ થયું; સર્વદર્શી (7) સર્વ પદાર્થના ગ્રહણમાં સિદ્ધ થયું તેથી આ કથન પ્રમાણ છે.
આ કથનમાં આ વિવક્ષા લેવી કે પોતાનું સ્વરૂપમાત્ર (તે) સ્વ લેવું, તે જ સામાન્ય થયું માટે એ લેવું, અને ગુણપર્યાયના ભેદરૂપ પર કહેતાં નિર્વિકલ્પ સ્વરૂપથી બીજો ભેદ તે જ વિશેષ થયું આવું સામાન્ય-વિશેષ (પણું) સર્વ ભાવોમાં (બધા પદાર્થોમાં) છે. તદાત્મક (સામાન્ય વિશેષાત્મક ) વસ્તુના નિર્વિકલ્પ સ્વરૂપ માત્રનું અવભાસન (તેને) દર્શન કહીએ.
(પૂર્વ જેમ જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમ) દર્શન વિષે પણ સાત ભેદ છે, તે કહીએ છીએ:
(૧) (નામ) દર્શન એવું નામ, દેખવાથી પડયું તેથી (દર્શન) તે નામ છે.
(૨) (લક્ષણ-) દેખવામાત્ર લક્ષણ છે. (૩) (ક્ષેત્ર-) અસંખ્યાત પ્રદેશમાં ક્ષેત્ર છે. (૪) (કાળ-) દર્શનની સ્થિતિની મર્યાદાને કાળ કહીએ.
(૫) (સંખ્યા-) વસ્તુરૂપે એક છે, શક્તિ (અને) પર્યાયે અનેક છે, તે સંખ્યા છે.
(૬) (સ્થાન સ્વરૂપ-) (દર્શન) વસ્તુ પોતાના સ્થાનમાં પોતાના સ્વરૂપને ધારીને રહે છે તે સ્થાનસ્વરૂપ છે.
(૭) [ ફળ-] આનંદ (તેનું) ફળ છે, (અથવા) વસ્તુ ભાવવડે આ દર્શનનો શુદ્ધ પ્રકાશ તે જ (તેનું) ફળ છે. વિપક્ષાઓ અનેક છે તે પ્રમાણ છે.
આ રીતે દર્શનનું સંક્ષેપમાત્ર કથન કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રનું સ્વરૂપ
હવે ચારિત્રનું કથન કહીએ છીએ –
આચરણનું નામ ચારિત્ર છે. (જે) આચરે અથવા જેનાવડે આચરણ કરવામાં આવે તેને ચારિત્ર કહીએ. ચારિત્ર પરિણામવર્ડ વસ્તુને આચરીએ તે ચારિત્ર (છે). ચરણ માત્ર ચારિત્ર છે, આ નિર્વિકલ્પ છે; નિજાચરણ જ છે, પરનો ત્યાગ છે એ પણ ચારિત્રનો ભેદ છે. દ્રવ્ય વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને દ્રવ્યાચરણ કહીએ; ગુણ વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને ગુણાચરણ કહીએ. તેનું વિશેષ કથન કહીએ છીએ - સત્તાગુણ વિષે પરિણામની સ્થિરતા (તે) સત્તાનું ચારિત્ર છે.
કોઈ પ્રશ્ન કરે કે સ્થિર (તો) અવિનાશીનું નામ છે. પરિણામની પ્રવૃત્તિ સ્વરૂપમાં આવે તે ચારિત્ર છે, પરિણામ સમય સ્થાયી છે, તો ( સ્થિરપણું ) કઈ રીતે બને?
તેનું સમાધાન-જ્ઞાન-દર્શન સ્વરૂપમાં સ્થિરતારૂપે સ્થિતિએવી સ્થિરતાનું નામ પણ ચારિત્ર છે એ ચારિત્ર પરિણામની પ્રવૃત્તિ સ્વરૂપમાં થતાં જ્ઞાન-દર્શનની સ્થિતિ સ્વરૂપમાં થાય છે. પરિણામ વસ્તુને વેદીને સ્વરૂપમાં ઊઠે છે ત્યાં સ્વરૂપનો લાભ થાય છે, પછી તે જ (પરિણામ) વસ્તુમાં લીન થાય છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૬ :
ચિહ્ન વિલાસ
ઉત્તર-પરિણામનું કારણ છે. વસ્તુનો-દ્રવ્ય-ગુણનો-આસ્વાદ લઈને (પરિણામ ) વસ્તુમાં લીન થયા ત્યારે વસ્તુનું સર્વસ્વ એનાથી પ્રગટ થયું, વ્યાપકપણાથી વસ્તુના સર્વસ્વની મૂળ સ્થિતિનો નિવાસ વસ્તુ થઈ. તે પણ પરિણામની લીનતામાં જણાઈ ગયું.
તેથી જ્ઞાનદર્શનની શુદ્ધતા પરિણામની શુદ્ધતાથી છે. જેમકે, અભવ્યનાં દર્શન-જ્ઞાન નિશ્ચયથી સિદ્ધસમાન છે, ( પરંતુ ) તેના પરિણામ કદી સુલટા થતા નથી તેથી તેના દર્શન-જ્ઞાન સદા અશુદ્ધ રહે છે; ભવ્યના પરિણામ શુદ્ધ થાય છે તેથી તેના દર્શન-જ્ઞાન પણ શુદ્ધ થાય છે. આ ન્યાયે પરિણામની નિજવૃત્તિ થતાં સ્વભાવગુણરૂપ વસ્તુમાં ઉપયોગની સ્થિરતા તે ચારિત્ર છે.
( પરિણામ ) દ્રવ્યને દ્રવે છે, પરિણામમાં દ્રવત્વ શક્તિ છે તે (દ્રવ્ય-ગુણને ) દ્રવે છે, દ્રવ્યમાં દ્રવ્યત્વ શક્તિ છે (તેથી) તે ગુણપર્યાયોને દ્રવે છે. અને ગુણમાં દ્રવત્વ શક્તિ છે (તેથી ) તે દ્રવ્યપર્યાયોને દ્રવે છે. આ દ્રવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે. પરિણામ ગુણમાં દ્રવીને વ્યાપે ત્યારે ગુણદ્વાર પરિણતિ થઈ (અને ) તે વખતે ગુણ પોતાના લક્ષણથી પ્રકાશરૂપ થયો. ( પરિણામ દ્રવ્યમાં દ્રવીને વ્યાપે ત્યારે) દ્રવ્યરૂપ પરિણતિ થઈ (અને) તે વખતે દ્રવ્યનું લક્ષણ પ્રગટ થયું; માટે પરિણામ વિના દ્રવતા (દ્રવવાપણું) હોય નહિ, દ્રવ્યા વિના વ્યાપકતા હોય નહિ; તેથી વ્યાપકતા વિના દ્રવ્યનો પ્રવેશ ગુણ-પર્યાયમાં થાય નહિ; તેથી ( દ્રવ્ય-ગુણ-પર્યાયની ) અન્યોન્ય સિદ્ધિ થાય નહિ, માટે અન્યોન્ય સિદ્ધિનું નિમિત્ત પરિણામ સર્વસ્વ છે. પરિણામવડે આત્મામાં જ્ઞાન-દર્શનની સ્થિતિ થઈ તે ચારિત્ર છે; વેદકતા-વિશ્રામ, સ્વરૂપમાં થયો તે વિશ્રામરૂપ ચારિત્ર છે. (તે ચારિત્ર) વસ્તુના-ગુણના સ્વરૂપને આચરણવડે પ્રકટ કરે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રનું સ્વરૂપ
: ૨૭ :
તેથી આચરણરૂપ ચારિત્ર છે. ચારિત્ર સર્વસ્વ ગુણ-દ્રવ્યનું છે. સત્તાના અનંત ભેદ છે. અનંત ગુણના અનંત સત્ત્વ થયાં, જ્ઞાનનું સત્ત્વ, દર્શનનું સત્ત્વ-એ પ્રમાણે (અનંત ગુણોનું) સત્ત્વ જાણો, તે અનંત સત્ત્વનું આચરણ-વિશ્રામ, સ્થિરતાભાવ ચારિત્રે કર્યાં.
અહીં પ્રશ્ન થાય છે કે-જ્ઞાનનું ચારિત્ર એદેશ છે કે સર્વદેશ ? તેનું સમાધાનઃ- જ્ઞાન એક ગુણ છે, પરંતુ જ્ઞાનવિષે સમસ્ત ગુણોને જાણે ( એવી ) સર્વજ્ઞ જ્ઞાનશક્તિ જ્ઞાનમાં છે, તેથી જ્ઞાનના આચરણથી સર્વનું આચરણ છે. જ્ઞાનને વેદ્યું ત્યાં બધા ગુણોને વેધા. આ જ્ઞાન-વિશ્રામ થયો. જ્ઞાનની સ્થિરતા થઈ, (અને) સર્વ ગુણની સ્થિરતા જ્ઞાનની સ્થિરતામાં આવી, તેથી સર્વચારિત્ર આવ્યું. એ જ પ્રમાણે દર્શનનું ચારિત્ર તેમ જ સર્વ ગુણના ચારિત્રના ભેદ જાણો.
GO GO G GO GO
O
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- કલની સિ િપયધરી છે
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે.
જ્ઞાનનું લક્ષણ જાણપણું છે; જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે. અહીં પ્રશ્ન થાય છે કે-જ્ઞાનની સિદ્ધિ જાણપણાથી છે કે પરિણમનથી છે? તેનું સમાધાન-જાણપણા વિના તો જ્ઞાનનો અભાવ થાય. (અ) પરિણમન વિના જાણપણું હોય નહિ. જાણપણું ગુણ છે, પરિણમવું તે પર્યાય છે. પર્યાય વિના ગુણ હોય નહિ અને ગુણ વિના પર્યાય હોય નહિ; પર્યાયવડે ગુણ છે, અવિનાભાવી છે.
ત્યાં ફરી પ્રશ્ન ઉપજે છે કે-પર્યાય ક્રમવર્તી છે અને ગુણ યુગપત છે, તો ક્રમવર્તીથી યુગપ ગુણની સિદ્ધિ કઈ રીતે થાય છે? તેનું સમાધાન-ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે–તે કહીએ છીએ:અગુસ્લઘુગુણની સિદ્ધિ પર્યાય વિના થતી નથી; એ જ પ્રમાણે સર્વ (ગુણોમાં) જાણો. અગુરુલઘુગુણનો વિકાર (પરિણમન) તે પગુણી વૃદ્ધિ-નિ છે. જો પગુણી વૃદ્ધિ-હાનિ ન હોય તો અગુરુલઘુ ન હોય ! જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ (ગુણ) ન હોય. જ્ઞાનસૂક્ષ્મ, દર્શન-સૂક્ષ્મ તે સૂક્ષ્મ (ગુણ) ના પર્યાય છે. તેથી પર્યાય સાધક છે, ગુણ સિદ્ધિ (સાધ્ય ) છે.
પગુણી વૃદ્ધિ-હાનિનું સ્વરૂપ શું છે? એવો પ્રશ્ન થયો. તેનું સમાધાન - સિદ્ધ ભગવાન છે તેમને વિષે પદ્ગણી વૃદ્ધિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે
: ૨૯ :
હાનિનું સ્વરૂપ* કહીએ છીએ:
૧. સિદ્ધ પરમેશ્વર પોતાની શુદ્ધ સત્તાસ્વરૂપે પરિણમે છે, એમ કહીએ ત્યારે તેમાં અનંતગુણમાંથી એક સત્તા ગુણ આવ્યો, (તેથી ) અંનત ગુણનો અનંતમો ભાગ થયો. તે પરિણમનની જે વૃદ્ધિ ( ઉત્પાદ ) તેને અનંતભાગવૃદ્ધિ કહીએ.
૨. ભગવાનમાં અસંખ્ય ગુણની વિવક્ષા લઈને એમ કહેવું કે ભગવાન દ્રવ્યત્વ ગુણરૂપ પરિણમે છે, (ત્યારે) તેમાં અસંખ્યમાંથી એક (ગુણ ) આવ્યો; ત્યાંઅસંખ્યાતમો ભાગ થયો. તે પરિણમનની વૃદ્ધિ તે અસંખ્યાતભાગ-વૃદ્ધિ કહીએ.
૩. સિદ્ધ ભગવાનમાં આઠ ગુણ છે, તેમાં કહેવું કે સિદ્ધ સમકિતરૂપે પરિણમે છે. ત્યાં (આઠ ગુણમાંથી એક ગુણ આવ્યો એટલે ) સંખ્યા તમો ભાગ થયો, (તે પરિણમનની વૃદ્ધિ ) તે સંખ્યાતભાગવૃદ્ધિ છે.
૪. તે સિદ્ધ આઠે ગુણરૂપ પરિણમે છે, ત્યાં આઠ ગુણ પરિણમનની વૃદ્ધિ થઈ તે સંખ્યાતગુણીવૃદ્ધિ કહીએ.
૫. સિદ્ધ અસંખ્યાત ગુણરૂપ પરિણમે છે ત્યાં અસંખ્યગુણ પરિણમનની વૃદ્ધિ થઈ તે અસંખ્યગુણીવૃદ્ધિ કહીએ.
૬. સિદ્ધ અનંતગુણરૂપ પરિણમે છે ત્યાં અનંતગુણ પરિણમનની વૃદ્ધિ થઈ તે અનંતગુણી વૃદ્ધિ કહીએ.
એ છ પ્રકારની વૃદ્ધિવડે પરિણામ વસ્તુમાં લીન થઈ ગયા ત્યારે ષટ્ પ્રકાર હાનિ (વ્યય ) કહીએ.
* અહીં માત્ર દષ્ટાંતરૂપ કથન છે, અગુરુલઘુગુણનું સૂક્ષ્મ પરિણમન તો આગમગમ્ય છે, વચન અગોચર છે. જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૮૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૦ :
ચિદ્ર વિલાસ આ (પત્ પ્રકાર) વૃદ્ધિ-હાનિ થાય છે ત્યારે અગુરુલઘુગુણ રહે છે; અગુસ્લઘુગુણથી વસ્તુની સિદ્ધિ છે. તેથી ગુણની સિદ્ધિ ગુણપર્યાયથી છે, દ્રવ્યની સિદ્ધિ દ્રવ્યપર્યાયથી છે, પર્યાયની સિદ્ધિ દ્રવ્ય-ગુણથી છે, દ્રવ્ય-પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે (અને ) ગુણપર્યાયની સિદ્ધિ ગુણથી છે. દ્રવ્યમાંથી જ પર્યાય ઊઠે છે, (જો) દ્રવ્ય ન હોય તો પરિણામ ઊઠે નહિ. દ્રવ્ય, વગર પરિણમે દ્રવ્યરૂપ કઈ રીતે હોય? માટે દ્રવ્યથી પર્યાયની સિદ્ધિ છે. જો જ્ઞાનગુણ ન હોય તો જાણપણારૂપ કઈ રીતે પરિણમે? ગુણદ્વારા પરિણતિ છે. જેમ દ્વાર ન હોય તો કારમાં પ્રવેશ કયાંથી હોય? ગુણ ન હોય તો ગુણપરિણામ પણ ન હોય. (જો) સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી હોય? આ પ્રમાણે સર્વ ગુણ વિષે જાણો. ગુણપરિણતિ ગુણમય હોય છે.
3 3ට ජීව
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિણમનશક્તિ દ્રવ્યમાં છે
કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણદ્વારથી જે પરિણતિ ઊપજી તે ગુણની છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો, ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય. અને જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ શા માટે કહો છો ?
તેનું સમાધાનઃ- એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો પૂંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય પરિણમતાં (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની પરિણતિ-એમ તો કહીએ છીએ, પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઊઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તસ્વાર્થ સૂત્રમાં) દીધી છે કે- ‘દ્રવ્યાયાં નિર્ણા
:” દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. મુખપર્યયવેત્ દ્રવ્ય (-ગુણપર્યાયવાળું દ્રવ્ય છે )-એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જ્ઞાનસૂક્ષ્મ સર્વગુણસૂક્ષ્મ (તે) સૂક્ષ્મગુણના પર્યાયો છે, ગુણોમાં આ સૂક્ષ્મપણું સૂક્ષ્મગુણનું છે કે દ્રવ્યનું છે? ( જો ) દ્રવ્યનું છે તો સૂક્ષ્મ ગુણના અનંત પર્યાય શા માટે કહ્યાં? અને (જો) સૂક્ષ્મગુણનું છે તો (તેને)
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫-૪૧. ૨. તત્ત્વાર્થ સૂત્ર પ-૩૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૨ :
ચિહ્ન વિલાસ
દ્રવ્યની પરિણતિ શા માટે કહો છો?
તેનું સમાધાનઃ- દ્રવ્ય સૂક્ષ્મ છે. તે સૂક્ષ્મ ગુણને લીધે છે; દ્રવ્ય સૂક્ષ્મ હોવાથી અનંત ગુણોનો પુંજ તે દ્રવ્ય છે, તેથી સર્વે ગુણો સૂક્ષ્મ થયા; પરંતુ એ (સૂક્ષ્મતારૂપ ) પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય ગુણલક્ષણરૂપે પરિણમે છે. તેથી ક્રમ-અક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. તેનું સમાધાન ફરીને કરીએ છીએ.
ક્રમના બે ભેદ કહ્યા છે-એક પ્રવાહક્રમ (અને ) એક વિષ્કભક્રમ. પ્રવાહક્રમ એને કહીએ-જેમ અનાદિથી કાળનો સમય પ્રવાહ ચાલ્યો આવે છે તેમ દ્રવ્યમાં સમયે સમયે પરિણામ ઊપજે છે–એવો પ્રવાહ ચાલ્યો આવે છે તેને પ્રવાહક્રમ કહીએ. તે (પ્રવાહક્રમ ) દ્રવ્યના પરિણામ વિષે છે. આ બાબત સિદ્ધાંત પ્રવચનસારજી (ગા. ૯૯) માં કહ્યું છે ત્યાંથી જાણવું વિધ્વંભક્રમ ગુણોનો છે; તે ગુણો પહોળાઈરૂપ (વિસ્તારરૂપ ) છે. પ્રદેશો પહોળાઈરૂપ છે તેને ક્રમથી ગણતાં અસંખ્ય થાય છે; પ્રદેશોનો આ ક્રમ ગુણમાં છે તેથી ( તેને ) વિધ્વંભક્રમ કહીએ; અથવા ગુણક્રમથી કહીએ તો ) દર્શન, જ્ઞાન ઇત્યાદિ સર્વે વિસ્તારને ધરે છે તેથી (તેને ) વિષ્મભક્રમ કહીએ. અહીં પ્રવાહમ દ્રવ્યના પરિણામ વડે છે તેથી ગુણોમાં [તે ] નથી, માટે ગુણ [તે] પરિણતિનો પ્રવાહ નથી, ગુણથી [ તો ] વિસ્તા૨ક્રમ જ કહ્યો છે.
દ્રવ્યની પરિણતિ છે તે સર્વે ગુણોમાં છે. આત્મા જ્ઞાનમય પરિણમે છે, જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એમ લક્ષ્ય-લક્ષણ ભેદથી તો એક પરિણામમાં ભેદ છે, પરંતુ એવું તો નથી કે જ્ઞાનની પરિણિત જાદી છે ને આત્માની [પરિણતિ ] જુદી છે. એમ માનવાથી [તે બન્નેનું] સત્ત્વ જીદું ઠરે છે, સત્ત્વ જુદું થતાં વસ્તુ અનેક [થઈને ] જાદી જાદી અવસ્થા ધારણ કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિણમનશક્તિ દ્રવ્યમાં છે
: ૩૩ : વર્તે. એમ થતાં તો વિપર્યય થાય છે, વસ્તુનો અભાવ થાય છે.
ત્યાં પ્રશ્ન ઊપજે છે કે-(ગુણ અને દ્રવ્યની) જાદી પરિણતિ માનવામાં શું દોષ છે? ગુણ (અને) આત્માની અભેદ પરિણતિ માનવાથી તો જ્ઞાન જાણપણારૂપ પરિણમે, દર્શન દેખાવારૂપ પરિણમે એમ કહેવું વૃથા થયું, અભેદમાં ભેદ ઊપજે નહિ, માટે સમાધાન
કરો.
સમાધાનઃ- દ્રવ્યના પરિણામની વૃત્તિ ઊઠતાં, દ્રવ્ય અનંત ગુણનો પુંજ છે તેથી ગુણથી પણ ઊઠી કહીએ; દ્રવ્ય અને ગુણના સર્વ બે નથી, એક છે. (પરિણામ ) દ્રવ્યમય પરિણમતાં ગુણ આવ્યા તેથી ગુણમય પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા. તેથી જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એવી વિવેક્ષા છે તે જાણવી.
વસ્તુના પરિણામને સર્વસ્વ કહ્યું છે. તે કઈ રીતે? પરિણામવર્ડ અન્વય સ્વભાવ પમાય છે. જો પરિણામ ન હોય તો અન્વયી દ્રવ્ય ન હોય, અનંત ગુણો પરિણમ્યા વગર દ્રવ્ય ન હોય. તેથી વસ્તુના વેદનમાં સર્વસ્વ પરિણામ તે વેદકતા છે ગુણ પરિણામથી ગુણના આસ્વાદનો લાભ થાય છે; દ્રવ્ય પરિણામથી દ્રવ્યના આસ્વાદનો લાભ થાય છે, કહેવામાં તો લક્ષ્ય-લક્ષણ ભેદ એવો બતાવ્યો છે, કેમ કે લક્ષણ વગર લક્ષ્ય એવું નામ પામે નહિ એ રીતે તો છે, પરંતુ પરમાર્થથી અભેદ નિશ્ચયમાં-નિર્વિકલ્પ વસ્તુમાં દ્વતકલ્પનાનો વિકલ્પ ક્યાં સંભવે છે? એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને
૧. પ્રવચનસાર ગુજO પૃ. ૧૯૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૪ :
ચિદ્ર વિલાસ ચંદ્રનો પ્રકાશ એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદવ્યય વડ વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કારણ-કાર્યભાવ
પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણકાર્ય જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માનાં કારણ કાર્ય જાણી જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા તેના (-તે પરમાત્માના) કારણકાર્ય જો ન જાણ્યા તો તેણે શું જાણું? (કાંઈ જાણ્યું નથી.) માટે કારણ-કાર્ય જાણવા જોઈએ.
તે કારણ-કાર્ય કઈ રીતે ઊપજે છે તે કહીએ છીએ -
*पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं।
उत्तरपरिणामजुदं तं चिय कज्जं हवे णियमा।। સિદ્ધાંતમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણામયુક્ત જે દ્રવ્ય છે તે કારણભાવ ( રૂપ) પરિણમેલું છે. (અને) ઉત્તર પરિણામયુક્ત જે દ્રવ્ય છે તે કાર્યભાવ ( રૂ૫) પરિણમેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર પરિણામનું કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ ) ના ઉત્પાદનું કારણ છે. જેમ-માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું કારણ છે.
કોઈ પ્રશ્ન કરે કે ઉત્તર પરિણામના ઉત્પાદમાં શું કાર્ય થાય છે?
* જાઓ, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨ અને ૨૩).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૬ :
ચિદ્ર વિલાસ તેનું સમાધાનઃ- સ્વરૂપલાભ લક્ષણવાળો ઉત્પાદ છે, સ્વભાવ પ્રચ્યવન લક્ષણવાળો વ્યય છે; તેથી સ્વરૂપલાભમાં કાર્ય છે.-આ નિઃસંદેહુ જાણો. (ઉત્પાદના કાર્યરૂપ સ્વરૂપલાભ) પરમાત્મામાં સમયે સમયે થાય છે. માટે હે સંતો! એવા કારણ-કાર્યને પરિણામ દ્વારા જાણો કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.
વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે, તે કહીએ છીએ – અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે
त्यक्ताऽत्यक्तात्मरूपं यत् पूर्वापूर्वेण वर्तते। कालत्रयेऽपि तद्रव्यमुपादानमिति स्मृतम्।। यत्स्वरूपं त्यजत्येव यन्नात्यजति सर्वथा।
तन्नोपादानमर्थस्य क्षणिकं शाश्वतं यथा।।
અર્થ:- દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ (રૂપ) -વ્યતિરેક સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ-અન્વયસ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વ-અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી; તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પાદાદિ જીવાદિકથી ભેદસ્વરૂપે સધાય છે કે અભેદરૂપ સધાય છે? જો અભેદરૂપ સધાય છે તો ત્રિલક્ષણપણું ન હોય, જો ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા ઘણી થઈ, ત્યાં, વિપરીતતા થાય છે.
૧. જાઓ. ગુજ. પ્રવચનસાર પૃ. ૧૫૦. * જુઓ શ્લોક ૫૮ ની ટીકા, પૃ. ૨૧૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કારણ-કાર્યભાવ
: ૩૭ : તેનું સમાધાન- લક્ષણભેદ છે, સત્તાભેદ નથી, તેથી સત્તા અપેક્ષાએ અભેદ અને સંજ્ઞાદિ (અપેક્ષાએ) ભેદ જાણવો. વસ્તુની સિદ્ધિ ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણથી છે. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः। अगोरसवतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम्।।६।। घट मौलि-सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्। शोक-प्रमोद-माध्यस्थं जनो याति सहेतुकम्।।६९।।
[દેવાગમ-આખમિમાંસા ] જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે કે હું દૂધ જ પીશ. તે દહીંનું ભોજન કરતો નથી, અને જેને દહીંનું વ્રત છે તે દૂધનું ભોજન કરતો નથી, તથા જેને ગોરસનો નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને ગ્રહણ કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે ગોરસનો પર્યાય છે અને દહીં (પણ ગોરસનો) પર્યાય છે, એક પર્યાયમાત્રને ગ્રહણ કરવાથી ગોરસની સિદ્ધિ થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી જતું નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા ધ્રુવમાં વસ્તુની સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી ચિત્ર છે, (તેમાંથી) એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી; તેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેય વસ્તુ છે, (ઉત્પાદાદિ કોઈ ) એક જ વડે તેનું ગ્રહણ થતું નથી.
જો વસ્તુને ધ્રુવ જ માનો તો બે દોષ લાગે-* એક તો ધ્રુવનો જ નાશ થાય; ઉત્પાદ-વ્યય વગર (વસ્તુ) અર્થક્રિયા કારક ન હોય અને અર્થઝિયા વગર વસ્તુની સિદ્ધિ ન થાય- (વસ્તુમાં ) પટ ગુણી વૃદ્ધિ-હાનિ ન થાય; એમ થતાં (વસ્તુ )
* જાઓ, પ્રવચનસાર ગા. ૧OO ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૮ :
ચિદ્ વિલાસ અગુરુલઘુ ન રહે તે વસ્તુ હલકી–ભારે થઈને જડ થઈ જાય, તેથી ચિધ્રુવતા ન રહે. બીજો એ દોષ-ક્ષણવર્તી પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ થતાં અધ્રુવ પણ ધ્રુવ થઈ જાય.
વળી કેવળ ઉત્પાદ જ માનીએ તો બે દોષ લાગે-એક તો ઉત્પાદના કારણ-વ્યયનો અભાવ થાય, વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો અભાવ થાય. બીજો દોષ એ-જો અસનો ઉત્પાદ થાય તો આકાશના ફૂલની પણ ઉત્પત્તિ દેખાય પણ એ કલ્પના જૂઠી છે.
કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ લાગે-એક તો વિનાશનું (–વ્યયનું) કારણ જે ઉત્પાદ તેનો અભાવ થાય, એમ થતાં વિનાશ પણ હોય નહિ; કારણ વગર કાર્ય હોય નહિ, બીજો એ દોષ-સનો ઉચ્છેદ થઈ જાય અને સતનો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ ચેતનાનો નાશ થઈ જાય.
માટે (ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ) ત્રિલક્ષણરૂપ વસ્તુ છે.'
* જુઓ, પ્રવચનસાર ગા. ૧૦૦ ટકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યનો સઉત્પાદ અને અસઉત્પાદ.*
હવે દ્રવ્યનો સઉત્પાદ અને અસઉત્પાદ બતાવે છે. દ્રવ્યનો આ સસ્વભાવ અનાદિનિધન છે; દ્રવ્ય-ગુણ અન્વયશક્તિવાળાં છે; તે ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં પણ, દ્રવ્યાર્થિકનયથી પોતાની વસ્તુના સત્વડ જેવા છે તેવા ઊપજે છે. પર્યાયની અપેક્ષાએ ઊપજવું એવું છે, પરંતુ અન્વયશક્તિમાં તો જેવા ને તેવા છે, તોપણ લેવામાં આવ્યા છે. પર્યાયશક્તિમાં અસત્ ઉત્પાદ બતાવ્યો છે, કેમકે પર્યાય નવા નવા ઊપજે છે તેથી (તેને અસત્ ઉત્પાદ) કહ્યો છે; પરંતુ તે અન્વયશક્તિથી વ્યાપ્ત છે. (અસત્ ઉત્પાદ) પર્યાયાર્થિકનયથી છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે શું શેય જ્ઞાનવિષે વિણસે છે? ઊપજે છે? (જો શેયો જ્ઞાનવિષે ઊપજે છે એમ કહો તો) ત્યાં અસત્ઉત્પાદ છે, (અને જો જ્ઞયો જ્ઞાનવિષે નથી ઊપજતાં એમ કહો તો ) શેયો જ્ઞાનવિષે ન આવ્યા. શેયના ઊપજવાથી ( જ્ઞાનને) ઊપજ્યું કહો છો કે જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઊપસ્યું કહો છો?
તેનું સમાધાનઃ- દ્રવ્ય વડે સત્ ઉત્પાદ છે, પર્યાયથી અસત્ ઉત્પાદ છે. શેય-જ્ઞાયક, ઉપચાર સંબંધ છે, ઉપચારથી ય જ્ઞાનમાં અને જ્ઞાન જ્ઞયમાં; તેથી વસ્તુત્વથી સત્ ઉત્પાદ છે, પર્યાય વડે અસત્ ઉત્પાદ છે.
* પ્રવચનસાર ગા. ૧૧૧-૨-૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૦ :
ચિદ્ર વિલાસ અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-પર્યાય વગર દ્રવ્ય હોતું નથી, દ્રવ્યની સિદ્ધિ પર્યાયથી છે, પર્યાય વડે અસત્ ઉત્પાદ (છે) તેથી અસત્ ઉત્પાદ વડે સત્ ઉત્પાદ સિદ્ધ થયો! (તેમ જ ) દ્રવ્યથી પર્યાય થાય છે તેથી સત્ ઉત્પાદથી અસઉત્પાદ થયો! (-તો પછી) પર્યાય વડે અસઉત્પાદ, દ્રવ્ય વડે સઉત્પાદ-એમ શા માટે કહો છો?
તેનું સમાધાન:- પર્યાય દ્રવ્યનું કારણ છે; દ્રવ્ય પર્યાયનું કારણ છે-એ તો (એક બીજાને) કારણરૂપ છે. પરંતુ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે. દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે; તેથી પર્યાયથી અસતઉત્પાદ (રૂપ) કાર્ય થાય છે (અને ) દ્રવ્યથી સતઉત્પાદ (રૂપ )–થાય છે. આ કારણ-કાર્ય (નો) ભેદ છે તે વિવેકી પામે છે. દ્રવ્ય-સમુદ્રમાંથી પર્યાય-તરંગ ઊઠે છે ત્યારે આનંદની કેલિમાં મગ્ન થઈને વર્તે છે. પરિણામપ્રવૃત્તિથી દ્રવ્ય-ગુણની પ્રવૃત્તિ છે અને વસ્તુની સ્થિરતા છે, વિશ્રામ છે; આચરણ છે, વેદકતા છે, સુખનો આસ્વાદ છે, ઉત્પાદ-વ્યય છે, પગુણી વૃદ્ધિ-હાનિ છે; પરિણામ જ વસ્તુના ગુણનો પ્રકાશ પ્રગટ કરે છે. ગુણ-ગુણીના વિલાસનો રસ નિર્વિકલ્પ દશામાં આવ્યો છે. એક વસ્તુ અનંત ગુણનો પુંજ છે, વસ્તુમાં ગુણ આવ્યા; વસ્તુ પરિણામ વેદે ત્યારે અનંતગુણ પણ વેદે. તેથી ગુણ-ગુણી બને વેદે. સામાન્યમાં વિશેષ છે, વિશેષમાં સામાન્ય છે. કહ્યું છે કે
निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत्।
सामान्यरहितत्वाच्च विशेषस्तद्वदेव हि।।१।। અર્થ:- ખરેખર વિશેષ વગરનું સામાન્ય ગધેડાના શિંગડા સમાન છે, અને સામાન્ય વિનાનું હોવાથી વિશેષ પણ ગધેડાના શિંગડા સમાન જ છે.
૧. જાઓ, આલાપપદ્ધતિ પૃ. ૧૦૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્ય-વિશેષનું સ્વરૂપ
સામાન્ય-વિશેષનું સ્વરૂપ લખીએ છીએઃ
વસ્તુ' એમ (કહેવું તે) વસ્તુનું સામાન્ય (કથન) છે અને સામાન્યવિશેષાભ વસ્તુ' ૧ (અર્થાત્ વસ્તુ સામાન્ય વિશેષસ્વરૂપ છે)-એમ કહેવું તે વસ્તુનું વિશેષ કથન છે અતિ તે સત્ એમ કહેવું તે સામાન્ય સત્ છે, અને (પરથી) નાસ્તિ-અભાવ ( રૂપ) સત્ એમ કહેવું તે વિશેષ સત્ છે. દેખવામાત્ર દર્શન-એ સામાન્ય દર્શન છે અને સ્વ-પર સકલ શેયોને દેખે તે વિશેષ દર્શન છે. જાણવામાત્ર જ્ઞાન સામાન્ય (જ્ઞાન) છે, સ્વ-પર સકલ જ્ઞયોને જાણે તે જ્ઞાનને વિશેષ કહીએ. આ પ્રમાણે સર્વે ગુણોમાં સામાન્ય-વિશેષ છે. સામાન્ય વિશેષ વડ વસ્તુ પ્રગટે છે; તે કહીએ છીએ:(વસ્તુને) જો સામાન્ય જ કહીએ તો વિશેષ વિના વસ્તુના ગુણો જાણવામાં આવે નહિ, ગુણ વિના વસ્તુ ન જણાય; માટે સામાન્યને વિશેષ પ્રગટ કરે છે, સામાન્ય ન હોય તો વિશેષ ક્યાંથી હોય? વિશેષને સામાન્ય પ્રગટ કરે છે, તેથી સામાન્ય-વિશેષમય વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સામાન્ય તો અન્વયશક્તિને કહીએ, વિશેષ વ્યતિરેક શક્તિને કહીએ-એમ કહ્યું છે, તે કઈ રીતે છે ?
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૧૪ ટીકા. આલાપપદ્ધતિ પૃ. ૮૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૨ :
ચિદ્ર વિલાસ તેનું સમાધાન - અવયશક્તિ યુગપત્ સદા પોતાના સ્વભાવરૂપ રહે છે, તેમાં કોઈ વિશેષ નથી; પોતાના સ્વભાવના ભાવમાં જે દશા છે તે જ છે, (તે) નિર્વિકલ્પ અબાધિત છે. વ્યતિરેક પર્યાય જુદા જુદા (નવા નવા) રૂપ થાય છે તેથી વિશેષ છે. આ વસ્તુની લક્ષણ-શક્તિનાં સામાન્ય-વિશેષ કહ્યાં; સકળ સામાન્ય-વિશેષ જે છે તે આમાં આવી ગયા. (આ સામાન્યવિશેષ ) વસ્તુનું સર્વસ્વ છે. (વસ્તુમાં ) સંજ્ઞા આદિ ભેદ વડે ઘણા ભેદ છે. આ અર્થ-વિચારમાં-અન્વય-વ્યતિરેકમાં સર્વે આવી ગયા. અનંત ગુણો અને દ્રવ્ય અન્વયમાં આવ્યા, પર્યાય વ્યતિરેકમાં આવ્યા; (આ રીતે) દ્રવ્ય-ગુણ-પર્યાય આવી જતાં (તેમાં) સર્વ આવી ગયું. તેથી સ્યાદ્વાદની સિદ્ધિ સામાન્ય-વિશેષ વિના થતી નથી. (જો વસ્તુને) અભેદરૂપ માનો તો, ભેદ વિના ગુણને ન પામે (-ગુણ સિદ્ધ ન થાય) અને ગુણ વિના ગુણીને ન પામે તેથી ભેદઅભેદ બન્નેને માનવાથી વસ્તુની સિદ્ધિ છે. અવક્તવ્યતામાં કાંઈ કહી શકાતું નથી, વચનથી અગોચર છે, જ્ઞાનગમ્યમાં પ્રગટે છે. આ જ સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો સાધી શકાય છે. તેનું થોડુંક વિશેષણ (-વિવેચન) લખીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઊપર
અનંત નય.
જ્ઞાન સામાન્ય ગ્રાહકનયથી જ્ઞાન સામાન્યરૂપ કહીએ; જ્ઞાનવિશેષ ગ્રાહકનયથી જ્ઞાન વિશેષરૂપ કહીએ. (એ પ્રમાણે) અનંતગણોમાં અનંત સામાન્ય-વિશેષનયથી સામાન્ય-વિશેષ બન્ને ભેદ સાધવા.
પર્યાયસામાન્ય ગ્રાહકનયથી પરિણમનરૂપ પર્યાય; પર્યાયવિશેષ ગ્રાહકનયથી ગુણપર્યાય, દ્રવ્યપર્યાય, અર્થપર્યાય, વ્યંજનપર્યાય (તેમજ) એક ગુણના અનંત પર્યાયો (છે તે) સર્વે લેવા.
* સામાન્ય સંગ્રહનયથી દ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ કહીએ. વિશેષ સંગ્રહનયથી સર્વ જીવો પરસ્પર અવિરુદ્ધ કહીએ.
કનૈગમનય ત્રણ પ્રકારનો છે-ભૂત, ભાવિ, વર્તમાન; ભૂતનૈગમ આ પ્રમાણે; આજે દીપમાલિકાના દિવસે વર્ધમાનજી મોક્ષ ગયા. ભાવી તીર્થંકરજીને વર્તમાન તરીકે માનવા (તેને) ભાવિનૈગમ કહીએ. વર્તમાનનૈગમથી ‘ગોવન: વ્યતે'—ભાત થાય છે, એમ કહીએ.
નૈગમ (નય) ના બે પ્રકાર છે(૧) દ્રવ્ય નૈગમ (૨) પર્યાય નૈગમ.
* આલાપપદ્ધતિ પૃ. ૬૬; ૧. આલાપપદ્ધતિ પૃ. ૬૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૪ :
ચિદ્ર વિલાસ દ્રવ્ય નૈગમના બે ભેદ છે(૧) શુદ્ધ દ્રવ્ય નૈગમ, (૨) અશુદ્ધ દ્રવ્ય નૈગમ. પર્યાય નૈગમના ત્રણ ભેદ છે
(૧) અર્થપર્યાય નૈગમ, (૨) વ્યંજનપર્યાય નૈગમ, (૩) અર્થવ્યંજનપર્યાય નૈગમ.
અર્થપર્યાય નૈગમના ત્રણ ભેદ છે
(૧) જ્ઞાન–અર્થપર્યાય નૈગમ, (૨) શેય-અર્થપર્યાય નૈગમ, (૩) જ્ઞાનશેય-અર્થપર્યાય નૈગમ.
વ્યંજનપર્યાય નૈગમના છ ભેદ છે –
(૧) શબ્દવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢવ્યંજન પર્યાયનૈગમ, (૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૪) શબ્દ સમભિરૂઢવ્યંજનપર્યાયનૈગમ, (૫) શબ્દએવભૂતવ્યંજન પર્યાયનૈગમ, (૬) સમભિરૂઢએવંભૂતવ્યંજનપર્યાયનૈગમ.
અર્થવ્યંજનપર્યાયનૈગમના ત્રણ પ્રકાર છે.
(૧) શબ્દ-અર્થવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢઅર્થવ્યંજનપર્યાયનૈગમ, (૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ.
(એ પ્રમાણે પર્યાયર્નગમના ભેદો જાણવા) (શુદ્ધ દ્રવ્ય નૈગમનય તેમજ અશુદ્ધ દ્રવ્યનૈગમનયના ચાર ચાર ભેદ છે- )
(૧) શુદ્ધદ્રવ્યઋજાસૂત્ર. (૨) શુદ્ધદ્રવ્યશબ્દ, (૩) શુદ્ધદ્રવ્યસમભિરૂઢ, (૪) શુદ્ધદ્રવ્ય એવંભૂત.
(૧) અશુદ્ધદ્રવ્યઋજુસૂત્ર, (૨) અશુદ્ધદ્રવ્યશબ્દ (૩) અશુદ્ધદ્રવ્યસમભિરૂઢ, (૪) અશુદ્ધદ્રવ્યએવંભૂત.
-એ પ્રમાણે દ્રવ્ય નૈગમના આઠ ભેદો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નય. : ૪પ : [ હવે દ્રવ્યાર્થિકનયના દશ ભેદોનું વર્ણન કરે છે:- * ]
(૧) પુદ્ગલોનો એક સ્કંધ છે, તેને દ્વિ-અણુકાદિથી નિરપેક્ષ એવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી કહેવામાં આવે તો તે સ્કંધમાં જેટલા પરમાણુઓ છે તે સર્વ અવિભાગી પરમાણુની માફક શુદ્ધ છે.
(૨) તે સ્કંધમાં રહેલ બધા પરમાણુઓમાં જો ઉત્પાદ વ્યયની ગૌણતા લઈને સત્તગ્રાહક (શુદ્ધ દ્રવ્યાર્થિક) નય લઈએ તો (તે) સર્વે નિત્ય છે.
(૩) ભેદ કલ્પના નિરપેક્ષ (શુદ્ધ દ્રવ્યાર્થિક) નય લઈએ તો (તે સ્કંધનો દરેક પરમાણુ ) પોતાના ગુણ પર્યાયથી અભેદ છે.
(૪) ૪ સત્તા ગૌણ ઉત્પાદ-વ્યયગ્રાહકનયથી સર્વે પરમાણુ અનિત્ય છે; તે અશુદ્ધ દ્રવ્યાર્થિક (નય) છે.
(૫) દ્ધિ અણુકાદિથી સાપેક્ષ એવા અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી સ્કંધાદિ અશુદ્ધપુદ્ગલદ્રવ્ય કહીએ.
(૬) ભેદ કલ્પના [ સાપેક્ષ] અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગુણનો ગુણીથી ભેદ કહેવાય છે.
(૭) સ્વદ્રવ્યાદિચતુષ્ટય ગ્રાહક [ દ્રવ્યાર્થિક ] નયથી [ વસ્તુને ] અતિ કહીએ.
(૮) પરદ્રવ્યાદિ [ ચતુષ્ટય] ગ્રાહક [દ્રવ્યાર્થિક ] નયથી નાસ્તિ કહીએ.
* જાઓ, આલાપપદ્ધતિ પૃ. ૫૫ થી ૯૦ અહીં પુગલમાં ઉતાર્યા છે,
આલાપપદ્ધતિમાં જીવમાં ઉતાર્યા છે. ૪ ઉત્પાદવ્યયસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં દ્રવ્ય એક સમયમાં
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, (આલાપપદ્ધતિપ્રમાણે )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૬ :
ચિદ્ર વિલાસ
(૯) અન્વય દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે. (૧૦) ૫૨મભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી મૂર્તિક જડસ્વભાવી પુદ્ગલ છે.
એ પ્રમાણે સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો લાગુ
પડે છે.
[ અહીં દ્રવ્યાર્થિકનયના દશ ભેદ કહ્યા છે, પર્યાયાર્થિક- નયના છ ભેદ છે તે આગળ કહેશે. ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહાર
પર્યાયાર્થિકનયના અનેક ભેદ તેમજ ગુણના ભેદ વડ વ્યવહારનય કહીએ.
સામાન્યસંગ્રહ ભેદકવ્યવહારથી જીવ, અજીવ દ્રવ્ય કહીએ. વિશેષસંગ્રહુ ભેદકવ્યવહારથી જીવ, સંસારી, મુક્તરૂપ કહીએ.
"શુદ્ધ સદભૂતવ્યવહાર, જેમ કે શુદ્ધ ગુણ, શુદ્ધ ગુણી (સેવા) ભેદ કરીએ. અશુદ્ધ ભૂતવ્યવહાર, જેમ કે મતિઆદિ ગુણ જીવના કહીએ. વ્યવહારના અનેક ભેદ છે.
- વ્યવહારથી પરપરિણતિરૂપ, રાગ-દ્વેષ-મોહેં-ક્રોધ-માન-માયાલોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરવું,-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું, અને વૈરાગ્યતા, સંવર એકદેશ ઉપાદેય કરવા. વ્યવહાર-હેયઉપાદેયનો આવો ઉપદેશ જાણવો.
પર્યાયભેદ કરવો તે વ્યવહાર છે. સ્વ (–પોતામાં) સ્વભાવ, સ્વભાવી કહેવું તે શુદ્ધ વ્યવહાર છે. અને સ્વભાવથી અન્યથા કહેવું તે અશુદ્ધ વ્યવહાર છે.
|
* આત્મ-અવલોકન પૃ ૨૧ થી ૨૫ સુધીમાં આ વર્ણન છે. ૪ આલાપપદ્ધતિ પૃ. ૬૮; ૧. આલાપપદ્ધતિ પૃ. ૮૧; ૨. આલાપપદ્ધતિ પૃ. ૧૨૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૮ :
ચિદ્ર વિલાસ [ આ જ ગ્રંથકર્તાકૃત આત્મ-અવલોકન ગ્રંથમાં વ્યવહારનું વર્ણન કર્યું છે, ત્યાં પ્રથમ એક ગાથા લખીને વ્યવહારના ચાર પ્રકાર જણાવ્યા છે. તે આ પ્રમાણે -
“ पर्यायभावना सर्वे सर्वे भेदकरणा च जोगरक्षणा हि।
स्वभावतोऽन्यथा कथना तं व्यवहार जिनभणितं।।” (૧) પર્યાયના જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર નામ પામે
(૨) જેટલા એકના અનેક ભેદ કરવામાં આવે તે સર્વે વ્યવહાર નામ પામે છે.
(૩) બંધાણું અને છૂટયું-એવા જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર નામ પામે છે. અને
(૪) સ્વભાવથી અન્ય ભાવનું જે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે છે-આવો વ્યવહાર જિનાગમ વિષે કહ્યો છે.”
હવે અહીં વ્યવહારના પ્રકારોનું વિસ્તારથી વર્ણન કરે છે – અહીં જે વિસ્તાર-વર્ણન કર્યું છે તે આત્મ અવલોકનમાં કહેલા ચાર પ્રકારના ક્રમ અનુસાર છે; [ અને એ વર્ણન આત્મઅવલોકનમાં પણ અક્ષરશ: છે].
(૧). આકાશ વિષે સર્વ દ્રવ્યોનું રહેવું, જીવ-પુદ્ગલને ગતિસ્થિતિમાં ધર્મ-અધર્મદ્રવ્યનો સહકાર હોવો; અથવા સર્વ દ્રવ્યોને પરિણામ પરિણમાવવામાં કાળની વર્તનાનો સહકાર હોવો; પુદગલાદિની ગતિવડ કાળ દ્રવ્યના પરિણામ ઉપજાવવા; જ્ઞાન વિષે ય, જ્ઞય વિષે જ્ઞાન, જ્ઞાન દર્શનની એક એક શક્તિ એક એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહાર
: ૪૯ : સ્વ-પર શેય ભેદ પ્રત્યે જ લગાવવી,-આવા આવા ભાવો, તેમજ પરસ્પર સર્વ દ્રવ્યોનો મેળાપ થવો-એવા એવા પર્યાયના ભાવો | તે વ્યવહાર છે].
વળી, વિકાર ઊપજ્યો ને સ્વભાવ નાશ થયો, તેમ જ સ્વભાવ ઊપજ્યો ને વિકાર નાશ થયો;
જીવ ઊપજ્યો, જીવ મર્યો;
આ પુદ્ગલો સ્કંધરૂપ થયા અથવા કર્મરૂપ થયા (અથવા) અવિભાગી પુદ્ગલ થયા,
સંસાર પરિણતિ નાશ થઈ, સિદ્ધ પરિણતિ ઊપજી;
આવરણ-મોહ અંતરાય કર્મની રોક નાશ થઈ, અનંતજ્ઞાનઅનંતદર્શન-અનંતચારિત્ર અને અનંતવીર્ય ખૂલ્યાં; મિથ્યાત્વ ગયું, સમ્યકત્વ થયું;
અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ;
પુદ્ગલવડે જીવ બંધાયો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મરૂપ થયા, જીવે કર્મોનો નાશ કર્યો, આ વણસ્યું, આ ઊપસ્યું,એવા પર્યાયના ઊપજતા-વણસતા ભાવને લીધે સર્વે, વ્યવહાર નામ પામે છે.
(૨) વળી, એક આકાશના લોક અને અલોક (એવા) ભેદ કરીએ
કાળની વર્તનાના અતીત, અનાગત અને વર્તમાન [ એવા] ભેદ કરવા.
-એ પ્રમાણે બીજાં [ પણ સમજવું]. વળી, એક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય વડે ભેદ કરવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫) :
ચિદ્ર વિલાસ ૧[ એક સના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે ભેદ કરવા; એક વસ્તુના કર્તા-કર્મ-ક્રિયા વડે ભેદ કરવા];
એક જીવ વસ્તુના બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા (એવા ભેદ કરવા);
* એક દ્રવ્ય સમૂહના અસંખ્યાત કે અનંત પ્રદેશો વડે ભેદ કરવા, [ એક દ્રવ્યના અનંત ગુણો વડે ભેદ કરવા; એક ગુણના અનંત શક્તિ વડે ભેદ કરવા].
એક દ્રવ્યના, એક પર્યાયના અનંત પરિણામ વડે ભેદ કરવા, એક દ્રવ્ય-એકવસ્તુ-ના અસ્તિ-વિધિ વડે અને અવિધિ-નાસ્તિ વડ (ભેદ) કરવા;
એક વસ્તુના દ્રવ્ય, સત્ત્વ, (xપદાર્થ, ગુણી,) પર્યાયી; અન્વયી, અર્થ, નિત્ય-એવા નામ ભેદ કરવા
એક જીવના આત્મા, પરમાત્મા, જ્ઞાન, સમ્યકત્વી, ચારિત્રી, સુખી, વીર્યવાન, દર્શની, ચિદાનંદ, ચૈતન્ય, સિદ્ધ, ચિત, દર્શન-જ્ઞાન-ચારિત્ર, કવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સુખી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વડ (નામ) ભેદ કરવા જ્ઞાન, બોધ, જ્ઞપ્તિ-એવા (જ્ઞાનના) નામભેદ કરવા;
સમ્યકત્વ, આસ્તિકય, શ્રદ્ધાન, નિયત્ પ્રતીતિ, યત્ તત્ (જે છે તે), એતત્ (આ) (-એવા સમ્યકત્વના નામભેદ કરવા );
ચારિત્ર, આચરણ, (સ્થિર), વિશ્રામ, સમાધિ, સંયમ, સમય, એકાંતમગ્ન, સ્થગિત, અનુભવન, પ્રવર્તન-(એવા ચારિત્રના
૧. આ વાક્યો ચિઢિલાસમાં નથી, આત્માવલોકનમાં છેપૃ. ૨૩. *. આ વાકય હિંદી ચિદ્વિલાસમાં બે વાર છે. ૪ આત્માવલોકન. પૃ. ૨૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધિપત્ર
: ૫૧ : નામભેદ કરવા);
સુખ, આનંદ, રસ-સ્વાદ, ભોગતુપ્તિ, સંતોષ (-એવા સુખના નામભેદ કરવા), વીર્ય, બળ-શક્તિ, બળ, ઉપાદાન, તેજ, ઓજ (પ્રતા૫)-( એવા વીર્યના નામભેદ કરવા).
એક અશુદ્ધના વિકાર, વિભાવ, અશુદ્ધ, મળ, પરભાવ, સંસાર, આસ્રવ, રંજકભાવ, ક્ષણભંગ, ભ્રમ-(એવા નામ ભેદ કરવા );
–એ પ્રમાણે બીજા એક એકના નામ માત્રથી ભેદ કરવા.
એક જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય અને કેવળપર્યાય વડ ભેદ કરવા-એ રીતે અન્ય ( ગુણોમાં સમજવું ); જ્ઞાન-દર્શનચારિત્ર વિગેરે એકેક ગુણમાં કોઈ જઘન્ય-ઉત્કૃષ્ટપણાથી પરિણતિભેદ કરવા, એક વસ્તુના નિશ્ચય-વ્યવહાર પરિણતિથી ભેદ કરવા-( એ પ્રમાણે) તે સર્વે ભેદભાવ, વ્યવહારપરિણતિ (એવા) ભેદ કરવા. એવી એવી રીતે એકેકના ભેદ કરવા તે સર્વે ભેદભાવ વ્યવહાર નામ પામે.
(૩) ગુણ બંધાયા, ગુણ છૂટયા, દ્રવ્ય બંધાયું, દ્રવ્ય છૂટું-એવા સર્વે ભાવોને પણ વ્યવહાર કહીએ.
વળી ચિરકાળના (વિ) ભાવના વશથી, સ્વભાવ છોડીને દ્રવ્ય-ગુણ-પર્યાયને અન્યભાવ કહીએ. (જેમ કે-) જ્ઞાનીને અજ્ઞાની, સમ્યકત્વીને મિથ્યાત્વી, સ્વસમયને પરસમણી, સુખીને દુઃખી; અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સુખ-વીર્યને અલ્પરૂપ કહીએ; જ્ઞાનને અજ્ઞાન, સમ્યકત્વને મિથ્યાત્વ, સ્થિરને ચપળ, સુખને દુઃખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને મૂર્તિક, પરમ શુદ્ધને અશુદ્ધ, એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
: ૫૨ :
ચિહ્ન વિલાસ
પ્રદેશી પુદ્દગલને બહુ પ્રદેશી, પુદ્દગલને કર્મત્વ, એક ચેતનરૂપ જીવને માર્ગણાગુણસ્થાનાદિ જેટલી પરિણતિ વડે નિરૂપવો (તે વ્યવહાર છે); વળી, એક જીવને પુણ્ય-પાપ, આસ્રવ–સંવર (–નિર્જરા )–બંધ અને મોક્ષપરિણતિ વડે નિરુપો (તે), અને જેટલું વચનપિંડવડે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે.
વળી એક સામાન્યથી-સમુચ્ચયથી વ્યવહારનો આટલો અર્થ જાણવો;–આટલો દ્રવ્ય વ્યવહાર જાણવો કે, જે ભાવ વસ્તુ સાથે અવ્યાપકરૂપ સંબંધવાળો હોય-વસ્તુ સાથે વ્યાપ્યવ્યાપક (રૂપ ) એકમેક સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામે-આવું વ્યવહાર ભાવનું કથન દ્વાદશાંગ વિષે ચાલ્યું છે તે જાણવું. આ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપે કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય
जेसिं गुणाणं पचयं णियसहावं च अभेयभावं च। दव्वपरिणमणाधिणं तण्णिच्छयं भणियं ववहारेण।। येषां गुणानां प्रचयं, निजस्वभावं च अभेदभावं च। द्रव्यपरिणमनाधीनं, तं निश्चयं भणितं व्यवहारेण।।
येषा गुणानां प्रचयं एकसमूहं तं निश्चयं। पुनः येषां द्रव्यगुण-पर्यायाणां निजस्वभावं निजजातिस्वरुपं तं निश्चयं। पुनः येषां द्रव्य-गुणानां गुणशक्ति पर्यायाणां यं अभेदभावं एकप्रकाशं तं निश्चयं। पुनयेषां द्रव्याणां यं द्रव्यपरिणमनाधीनं तस्य द्रव्यस्य परिणाम आश्रयं भावं तं निश्चयं, एतादशं निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं।
(१) ४ नि४ अनंत शुए। (छ) तेनो ४ ५२२५२. मे ४ સમૂઈ-પુંજ તે નિશ્ચયનું રૂપ જાણવું (૨) એક નિજ દ્રવ્યના અનંત ગુણ-પર્યાયોનું જે કેવળ નિજજાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું રૂપ જાણવું (૩) એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા (તેમ જ) ગુણના અનંત પર્યાયોને જે એક જ સ્વરૂપથી ભાવવા; (૪) તે જ દ્રવ્યને (આધીન) પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે-એ નિશ્ચય જાણવો; એવા એવા ભાવોને વચનદ્વારથી નિશ્ચય સંજ્ઞા કહી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version 001: remember
: ૫૪ :
ચિદ્ર વિલાસ ભાવાર્થ- (૧) હે સંત ! આ નિજનિજ અનંત ગુણો મળીને જે એક પિંડ (રૂપ) ભાવ-એક ( રૂપ) સંબંધ જ (છે), તેને ગુણનો પુંજ કહીએ; તે ગુણ-પુજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ-પુજને વસ્તુ કહીએ; માટે આ વસ્તુને નિશ્ચયસંજ્ઞા જાણવી.
(૨) વળી, જે જે ગુણ જે જે સ્વરૂપને ધારણ કરીને ઊપજ્યા છે તે સર્વે પોતપોતાના રૂપને ધરે; ગુણ બીજા ગુણોથી પોતાના જુદા રૂપે અનાદિ અનંત રહે છે.-આવું જે જાદું રૂપ તેને નિજ જાતિ કહીએ. પોતાથી પોતે અનાદિ નિધન છે, તે રૂપ કોઈ બીજા-કોઈ રૂપ-સાથે ન મળે. વળી, જે રૂપ તે જ ગુણ, જે ગુણ તે જ સ્વરૂપ-આવું જ છે (તે) તાદાભ્ય લક્ષણ (છે). વળી, જો કોઈ તે રૂપ નાસ્તિ ચિંતવે તો તેણે ) ગુણની નાસ્તિ ચિંતવી. એ પ્રમાણે જે પોતપોતાનું રૂપ છે, તે રૂપને નિજ જાતિ-સ્વભાવરૂપ કહીએ, એવા નિજરૂપને નિશ્ચય સંજ્ઞા કહીએ.
(૩) વળી, અનંત ગુણોના એક પુંજભાવને દેખવો, પણ (ગુણને) જુદા ન દેખવા તેમ જ અનંત શક્તિ વડે જે ગુણ છે તે એક ગુણને જ દેખવો, તે શક્તિને જ ન દેખવી; તથા જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ ન દેખવા, તે શક્તિને એકને જ દેખવી.-આવું જે અભેદ દર્શન-એક જ રૂપનું દર્શન-છે તેને પણ અભદદર્શન ( રૂ૫) નિશ્ચય સંજ્ઞા કહીએ.
(૪) વળી, હે સંત! ગુણના પુંજ વિષે તો કોઈ (જુદો) ગુણ નથી–એ વાત તો નિઃસંદેહ છે–એમ જ છે; પરંતુ તે ભાવનો તે ગુણ છે, દ્રવ્ય ગુણ-પર્યાયને ધારણ કરીને પરિણામ વડે પરિણમે છે. તે ભાવ તે ગુણ-પરિણામથી જાદો નથી, પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય
: પ૫ : તે જ ભાવરૂપ થઈને પરિણમે છે; (તે અહીં કહીએ છીએ) :- જેમ પુગલ વસ્તુ વિષે સ્કંધ-કર્મ-વિકાર કોઈ ગુણ તો નથી, પરંતુ તે પુદ્ગલ વસ્તુના પરિણામ તે સ્કંધ-કર્મ-વિકાર ભાવરૂપ સ્વાંગ ધરીને પરિણમે છે. બીજા કોઈ દ્રવ્યના પરિણામ એ (સ્કંધ- ) કર્મ-વિકાર ભાવને ધારણ કરીને પરિણમતા નથી, પણ આ એક પુદ્ગલ જ તે સ્વાંગ ધારણ કરીને વર્તે છે-એ નિઃસંદેહ છે. એવી જ રીતે આ જીવ વસ્તુના પરિણામ (પણ) રંજક (મલિન), સંકોચ-વિસ્તાર, અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિરત આદિ ચેતન-વિકારરૂપે થઈને પરિણમે છે; એવો ચેતનવિકારભાવ તો તે ચેતનદ્રવ્યના પરિણામ વિષે જ જોવામાં આવે છે, અચેતન દ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં આવતો નથી.-એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે ને વિકારભાવ (છે, તે) પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે, અને તે તે દ્રવ્યના પરિણામ આશ્રિત (જ તે વિકાર) હોય છે,–તે પણ નિશ્ચય સંજ્ઞા નામ પામે. ઈતિ નિશ્ચયઃ
વળી, “ર' કારથી બીજા પણ નિશ્ચયભાવ જાણવા. (તે પ્રકારોનું વર્ણન કરે છે) :
(૫) નિજ વસ્તુની જેટલી પરિમિતિ (-ક્ષેત્ર) છે તેટલી પરિમિતિ વિષે જ દ્રવ્ય-ગુણ-પર્યાયના જ વ્યાપ્ય-વ્યાપક, થઈને વર્તે છે, પોતપોતાની સત્તા વિષે જ વ્યાપ્ય વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે-એને પણ નિશ્ચય કહીએ.
(૬) વળી, જે ભાવ જે ભાવના પ્રતિપક્ષી-વેરી હોય તે તેની સાથે જ વૈર કરે, બીજા સાથે ન કરે-એને પણ નિશ્ચય કહીએ.
(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૬ :
ચિહ્ન વિલાસ
થાય-એને પણ નિશ્ચય કહીએ છીએ
(૮) વળી, જે જે ભાવની જેવી જેવી રીત વડે પ્રવર્તના છે (તે તે ભાવ ) તેવી તેવી રીત પામીને પરિણમે-એને પણ નિશ્ચય કહે છે.
(૯) એક પોતાના સ્વદ્રવ્યનું પણ નિશ્ચય નામ છે. (૧૦) વળી, એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય લઈએ ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે, તે (એક) ગુણરૂપના ભાવ થાય છે.
ભાવાર્થ:- કહેવામાં તો એક જાદું રૂપ લઈને કહીએ છીએ; પરંતુ તે જ એક ગુણનું રૂપ છે, (અને) તે જ સર્વનો ૨સ છે. વળી, જો કોઈ એમ જ માને કે ‘અન્ય રૂપ નથી, એક જ છે.' તો ત્યાં અનર્થ ઊપજે છે. જેમ કે એક જ્ઞાનગુણ છે, તે જ્ઞાન વિષે બીજા ગુણનું રૂપ નથી–એમ જેણે માન્યું તે પુરુષે જ્ઞાનને ચેતનરહિત, તેમ જ અસ્તિત્વ-વસ્તુત્વ-જીવત્વ અમૂર્તત્વ વગેરે રતિ માન્યું. પરંતુ એમ માનતાં જ્ઞાનગુણ કઈ રીતે રહ્યો ? શા કારણે રહ્યો? તે ન જ રહ્યો. તેથી અહીં એ વાત સિદ્ધ થઈ કે જે એક એક ગુણનું રૂપ છે તે સર્વ સ્વરસ છે (અર્થાત્ એક ગુણના રૂપમાં બધા ગુણોનું રૂપ અભેદપણે આવી જાય છે), આવા સર્વ સ્વરસને પણ નિશ્ચય કહીએ.
(૧૨) વળી, કોઈ દ્રવ્ય (બીજા) કોઈ દ્રવ્ય સાથે ન મળે, કોઈ ગુણ (બીજા) કોઈ ગુણ સાથે ન મળે (અને )
* જુઓ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૩૨૧-૨-૩. સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ ની ટીકા, પ્રવચનસાર. ગાથા ૯૯ ની ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય
: ૫૭ : કોઈ પર્યાય-શક્તિ (બીજી) કોઈ પર્યાયશક્તિ સાથે ન મળે, આવો જે અમિલનભાવ તેને પણ નિશ્ચય કહીએ.
નિશ્ચયનો સામાન્ય અર્થ તો આટલો કહીએ-સંક્ષેપથી આટલો જ અર્થ જાણવો. નિજ વસ્તુ સાથે જે ભાવ વ્યાપ્ય-વ્યાપકરૂપ એકમેક સંબંધવાળો હોય તેને નિશ્ચય જાણવો.
(૧૩) કર્તા ભેદ વિષે (તેમ જ) કર્મ ભેદ વિષે પણ (અને) ક્રિયા ભેદ-વિષે પણ-એ ત્રણેય ભેદ વિષે એક જ સ્વભાવને દેખવો; એક ભાવના એ ત્રણ ભેદ નિપજે છે,-એવો (જે) એક ભાવ (તેને) પણ નિશ્ચય કહીએ.
(૧૪) સ્વભાવ ગુપ્ત છે કે પ્રગટરૂપ પરિણમે છે (પરંતુ ) તેની નાતિ તો નથી, આવો જે અસ્તિત્વભાવ તેને નિશ્ચય કહીએ.
આવા આવા ભાવોને નિશ્ચય સંજ્ઞા જાણવી. જિનાગમ વિષે એમ કહી છે. એ પ્રમાણે નિશ્ચયનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર્યાયાર્થિક નયના પ્રકારો
ઋજાસૂત્ર નય કહીએ છીએ - સમયે સમયે જે પરિણતિ થાય તે સૂક્ષ્મ ઋાસૂત્ર (એવો ) ભેદ છે (એન) લાંબા કાળની મર્યાદાવાળો જે સ્થળ પર્યાય થાય તેને સ્થૂળ ઋજાસૂત્ર કહીએ.
દોષરહિત શુદ્ધ શબ્દ કહેવા તેને શબ્દનય કહે છે. જેટલા શબ્દ તેટલા નય.
એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને સમભિરૂઢ કહીએ, જેમ કે ગો શબ્દના અનેક અર્થો છે, પરંતુ ગાય અર્થને વિષે તે સમભિરૂઢ છે. તે સમભિરૂઢના અનેક ભેદ છે.સાદિરૂઢ, અનાદિરૂઢ, સાર્થકરૂઢ, અસાર્થકરૂઢ, ભેદરૂઢ, અભેદરૂઢ, વિધિરૂઢ, પ્રતિષધ રૂઢ,-ઇત્યાદિ ભેદો છે.
જેવો પદાર્થ હોય તેવું જ તેનું નિરૂપણ કરવું તે એવભૂતનય છે. જેમ કે રૂંવતીતિ ફંદ્ર ન : (અર્થાત્ જે શાસન કરે છે તે ઇદ્ર છે, શક નથી એમ કહેવું ) તે એવભૂત છે.
(હવે) પર્યાયાર્થિક નયના છ ભેદ છે; (તે કહે છે-* ) (૧) અનાદિ નિત્ય પર્યાય, જેમ કે નિત્ય મેરુ આદિ. (૨) સાદિનિત્ય પર્યાય; જેમ કે સિદ્ધ પર્યાય.
(૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ અનિત્ય-શુદ્ધપર્યાયાર્થિક; જેમ કે પર્યાયો સમયે સમયે વિનાશી છે.
* જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૫૯ થી ૬૩; નયચચક પૃ. ૬–૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનગુણ સ્વરૂપ
: ૫૯ : (૪) સત્તાસાપેક્ષ સ્વભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે પર્યાય એક જ સમયમાં ત્રયાત્મક છે.
(૫) કર્મોપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે સંસારી જીવોના પર્યાયો સિદ્ધપર્યાયસંદેશ શુદ્ધ છે.
(૬) કર્મોપાધિ સાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે સંસારી જીવોને જન્મ-મરણ છે.
-પર્યાયાર્થિક નયના આ છે ભેદ છે.
પૃ. ૪૩ થી શરૂ કરીને અહીં સુધી નૈગમ, સંગ્રહ વ્યવહાર, જાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને અવંભૂત એ સાત નયોનું વર્ણન કર્યું]. આ નયોમાં પહેલા પહેલાનો નય પછીના નયની અપેક્ષાએ વિરુદ્ધ મહાવિષયવાળો છે, અને પછી પછીના નય પહેલા નયની અપેક્ષાએ સૂક્ષ્મ-અલ્પ અનુકૂળ વિષયવાળો છે. [ આ સંબંધી ઘણો સુંદર *ખુલાસો તત્ત્વાર્થરાજવાર્તિક પૃ. ૪૯૩-૪ માં કર્યો છે. ટૂંકમાં તેની સમજણ આ પ્રમાણે – જેમ કે એક પક્ષીનો અવાજ સાંભળીને એક માણસે કહ્યું કે આ નગરમાં પક્ષી બોલે છે-૧, બીજાએ કહ્યું-આ નગરના એક ઝાડ ઊપર પક્ષી બોલે છે-૨, ત્રીજાએ કહ્યું-ઝાડની મોટી ડાળ ઊપર પક્ષી બોલે છે.-૩, ચોથાએ કહ્યું-નાની ડાળી ઊપર પક્ષી બોલે છે-૪, પાંચમાએ કહ્યું-ડાળીના એક ભાગ ઊપર બેસીને પક્ષી બોલે છે–પ, છઠ્ઠીએ કહ્યું-પક્ષી પોતાના શરીરમાં બોલે છે-૬, અને સાતમાએ કહ્યું-પક્ષી પોતાના કંઠમાં બોલે છે-૭, જેમ આ દષ્ટાંતમાં પક્ષીના બોલવાનું સ્થાન પહેલાં મોટું બતાવ્યું છે અને પછી ક્રમે ક્રમે ઓછું થતું જાય છે તેમ નૈગમથી એવંભૂત સુધીના સાત નયમાં પણ સમજવું. નૈગમ નયનો વિષય સૌથી
* આલાપ પદ્ધતિ પૃ.૭૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬O :
ચિદ્ર વિલાસ વધારે છે અને એવભૂત નયનો વિષય સૌથી અલ્પ છે. આ અપેક્ષાએ કહ્યું કે પહેલા પહેલા નયનો વિષય મહાન છે અને પછી પછીના નયનો વિષય સૂક્ષ્મ-અલ્પ છે. વળી, પહેલા નયે જેટલા પદાર્થોનો વિષય કર્યો છે તેટલા પદાર્થોને બીજો નય વિષય કરતો નથી. આ અપેક્ષાએ પહેલા પહેલાના નયો વિરુદ્ધ મહા વિષયવાળા છે, અને પછીના નયે જે પદાર્થનો વિષય કર્યો છે તે પદાર્થો પહેલા નયના વિષયમાં ગર્ભિત છે, તેથી પછી પછીના નયો અલ્પ અનુકૂળ વિષયવાળા છે. વિશેષ માટે જુઓ, તત્ત્વાર્થરાજવાર્તિક.
એ પ્રમાણે નયોના પ્રકારોનું વર્ણન કરીને હવે તેનું ફળ બતાવતાં ગ્રંથકાર કહે છે કે નય-પ્રમાણ દ્વારા સુખ થાય છે].
-સુખ અધિકાર
આ નય-પ્રમાણ દ્વારા યુક્તિથી શિવસાધન થાય છે, અને તેનાથી અનંતગુણો શુદ્ધ થાય છે. તે અનંત ગુણની શુદ્ધતાનું ફળ સુખ છે, તે કહીએ છીએઃ
સ્વ વસ્તુને દેખતાં, જાણતાં, પરિણમતાં સુખ થાય, આનંદ થાય; તે અનુપમ, અબાધિત, અખંડિત, અનાકુળ (અને) સ્વાધીન છે, (તે) સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સર્વસ્વ છે. જેમ સર્વ ઉદ્યમ ફળ વિના વૃથા હોય, ફળ યુક્ત કાર્યકારી હોય, તેમ સુખ કાર્યકારી વસ્તુ છે.
એ પ્રમાણે સુખ-અધિકાર પૂરો થયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવન શક્તિ
જીવનશક્તિ કહીએ છીએ:
આ આત્મા અનાદિનિધન છે, અનંત ગુણયુક્ત છે, એક એક ગુણમાં અનંતશક્તિ છે. પ્રથમ જીવનશક્તિ છે; આ આત્માને કારણભૂત ચૈતન્યમાત્ર ભાવ છે, તે ભાવને ધારણ કરનારી જીવનશક્તિ છે. તે જીવનશક્તિ વડે જે જીવ્યો, જીવે છે અને જીવશે તેને જીવ કહીએ. આ જીવનશક્તિ ચિપ્રકાશથી શોભાયમાન દ્રવ્ય વિષે છે, ગુણ વિષે છે, પર્યાય વિષે છે. તેથી તે સર્વે જીવ થયા. (દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે થઈને) જીવ તો એક છે, જો જીવ ત્રણ ભેદમાં હોય તો તેના ત્રણ પ્રકાર થઈ જાય. પણ એમ તો નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય જીવની અવસ્થા છે અને જીવ એ ત્રણરૂપ એક વસ્તુ છે. જેમ (વસ્તુના) અનંત (ગુણોમાં) ગુણ ભેદ છે તેમ જીવમાં ભેદ નથી, જીવનું સ્વરૂપ અભેદ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જીવ અભેદરૂપ છે, તો ભેદ વિના અભેદ કઈ રીતે થયું ?—જો ગુણ અનંત ન હોત તો દ્રવ્ય ન હોત, પર્યાય ન હોત, તો જીવ વસ્તુ પણ ન હોત. માટે દ્રવ્ય-ગુણપર્યાયના ભેદ કહેવાથી અભેદ સિદ્ધ થાય છે.
તેનું સમાધાન-હે શિષ્ય ! ભેદ વગર અભેદ તો ન હોય,
૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬ર :
ચિદ્ વિલાસ પણ, ભેદ વસ્તુનું અંગ છે. અનેક અંગ વડે એક વસ્તુ કહીએ. તેનું દષ્ટાંતઃ- જેમ એક નગર છે તેમાં ઘણા મહોલ્લા છે અને તે મહોલ્લામાં ઘણાં ઘર છે. ત્યાં તે (મહોલ્લા, મકાન વગેરે) જુદાં જુદાં અંગમાં તો નગર નથી (પરંતુ ) તે સર્વના એક ભાવરૂપ નગર છે. જેમ એક નરનાં અનેક અંગ છે, (ત્યાં કોઈ ) એક અંગમાં નર નથી; સર્વ અંગરૂપ નર છે. તેમ દ્રવ્યરૂપ, ગુણરૂપ, પર્યાયરૂપ જીવ નથી; જીવ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયનું એકત્વ છે. જો એક અંગમાં જીવ હોય તો જ્ઞાનજીવ, દર્શનજીવ-એ પ્રમાણે અનંત ગુણો અનંત જીવ થઈ જાય. માટે અનંત ગુણનો પુંજ જીવવસ્તુ છે.
[વળી જીવમાં એક ચિતિશક્તિ (ચૈતન્યશક્તિ) કહેવામાં આવી છે.) અહીં કોઈ પ્રશ્ન કરે કે-જો ચેતના ભાવને (જીવનશક્તિની વ્યાખ્યામાં) જીવનું લક્ષણ કહ્યું, તો ચૈતન્યશક્તિ જુદી શા માટે કહી ? તેનું સમાધાન-ચૈતન્યશક્તિ જે છે તે જડના અભાવથી છે. અને જ્ઞાનચેતના આદિ અનંત ચેતના સહિત છે. તે અનંત ચેતનાના પ્રકાશરૂપ ચિશક્તિ હોય તો જીવનશક્તિ રહે, ચેતનાના અભાવથી જીવનો અભાવ છે. ચેતના પ્રકાશ રૂપ છે. અનંત ગુણ-પર્યાય (રૂપ) ચેતના પ્રાણને ધારણ કરીને જીવનશક્તિ સદા જીવે છે. વિશેષ (રૂપે જોતાં ) ગુણ તત્ત્વ, પર્યાય તત્ત્વ અને દ્રવ્ય તત્ત્વ એ ત્રણે મય જીવતત્ત્વને જીવનશક્તિ પ્રકાશે છે. તે ચેતના-લક્ષણનો પ્રકાશ સદા પ્રકાશિત રહે તો જીવત્વ નામ પામે. માટે ચેતનાલક્ષણ જીવ વસ્તુનું છે; અને ચિદૃશક્તિ જાદી કહી, તે ચૈતન્યશક્તિ પોતાના અનંત પ્રકાશરૂપ મહિમાને ધારણ કરે છે તે બતાવવા માટે
૧. ગુજ. સમયસાર પૃ. ૫0૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ મુક્તિ
[: ૬૩ : (તેને) જુદી કહી, પણ (અભેદપણે) દેખીએ તો તે લક્ષણ
જીવનશક્તિનું જ છે. જેમ-સામાન્ય ચેતના ચેતનાના પંજરૂપ છે અને વિશેષ ચેતના જ્ઞાનચેતના, દર્શનચેતના (વગેરે) અનંતરૂપ છે; સામાન્ય ચેતનાથી વિશેષ ચેતના જુદી નથી; વિશેષ ચેતના વિના ચેતનાનું સ્વરૂપ જાણવામાં ન આવે તેમ- જીવનશક્તિથી ચેતનાભાવ જાદો નથી, પણ ચેતનાભાવનું વિશેષ કહ્યા વિના જીવનશક્તિનું સ્વરૂપ જાણવામાં ન આવે. આ જીવનશક્તિ અનાદિનિધન અનંત મહિમાને ધારણ કરે છે અને સર્વ શક્તિઓમાં તે સાર છે, તથા તે સર્વનો જીવ છે, (અર્થાત્ જીવનશક્તિ બધી શક્તિઓનો આત્મા છે). આવી જીવનશક્તિને જાણવાથી જીવ જગપૂજ્ય પદને પામે છે, માટે જીવનશક્તિને જાણો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુત્વ શક્તિ
હવે પ્રભુત્વશક્તિ કહીએ છીએ:
અખંડ પ્રતાપ સ્વતંત્ર શોભિત પ્રભુત્વશક્તિ [જેનો પ્રતાપ અખંડિત છે એવા સ્વાતંત્ર્યથી (–સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.૧] સામાન્યપણાથી તો એકરૂપ વસ્તુનું પ્રભુત્વ બિરાજી રહ્યું છે, અને વિશેષપણે દ્રવ્યનું પ્રભુત્વ જા છે, ગુણનું પ્રભુત્વ જુદું છે અને પર્યાયનું પ્રભુત્વ જુદું છે. દ્રવ્યના પ્રભુત્વથી ગુણ-પર્યાયનું પ્રભુત્વ છે અને ગુણ-પર્યાયના પ્રભુત્વથી દ્રવ્યનું પ્રભુત્વ છે; કેમકે દ્રવ્ય વડે ગુણ-પર્યાય છે, ગુણ-પર્યાય વડેદ્રવ્ય છે. દ્રવ્ય ગુણી છે, ગુણ (તે) ગુણ છે. ગુણીદ્વારા ગુણની સિદ્ધિ છે, ગુણ દ્વારા ગુણીની સિદ્ધિ છે, (હવે ) વિશેષ પ્રભુત્વ કહીએ છીએ.
દ્રવ્યનું પ્રભુત્વ દ્રવ્યમાં જે પ્રભુત્વ છે તે ગુણ-પર્યાયના અનંત પ્રભુત્વ સહિત છે, તથા અખંડિત પ્રતાપ સહિત છે; (તે) ગુણ-પર્યાયને દ્રવે છે તેથી ગુણ-પર્યાયના સ્વભાવને ધારણ કરીને દ્રવ્યના અનંત મહિમારૂપ પ્રભુત્વને દ્રવ્યમાં પ્રકટ કરે છે. તે એક અચલ દ્રવ્યનું પ્રભુત્વ અનેક સ્વભાવ-પ્રભુત્વનું કર્તા પ્રવર્તે છે એટલે સર્વ પ્રભુત્વનો પુંજ દ્રવ્યપ્રભુત્વ છે. હવે ગુણનું પ્રભુત્વ કહીએ છીએ.
૧. સમયસાર ગુજ. પૃ. ૫૭૩-૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુત્વ શક્તિ ગુણનું પ્રભુત્વ
પ્રથમ સત્તાગુણનું પ્રભુત્વ કહીએ છીએ. દ્રવ્યનું સત્તા લક્ષણ છે; તે સત્તાલક્ષણ અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભિત છે, તે સામાન્ય-વિશેષ પ્રભુત્વ સહિત છે તે સત્તાનું સામાન્ય પ્રભુત્વ કહીએ છીએ-સત્તા અખંડિત પ્રતાપવાળી છે, સ્વતંત્ર શોભાવાળી છે, સ્વરૂપરૂપ બિરાજે છે તેમાં દ્રવ્ય-સત્ત્વ, પર્યાયસત્ત્વ, ગુણસત્ત્વના વિશેષ કહેવા ન પડે તે સામાન્ય સત્ત્વનું પ્રભુત્વ છે. દ્રવ્યસત્ત્વનું પ્રભુત્વ તો પૂર્વે દ્રવ્યનું વિશેષણ (વર્ણન ) કર્યું તેમાં જાણવું
: ૬૫ :
સર્વ ગુણસત્ત્વનું પ્રભુત્વ કાંઈક [ –થોડું] કહીએ છીએ-ગુણો અનંત છે, [તેમાં ] એક પ્રદેશત્વ ગુણ છે, તેનું જે સત્વ તેને પ્રદેશત્વ કહીએ. એકેક પ્રદેશમાં અનંતગુણ પોતાના મહિમા સહિત બિરાજે છે. એકેક ગુણમાં અનંત શક્તિ-પ્રતિશક્તિ છે. અનંત મહિમા સહિત એકેક શક્તિના અનંત પર્યાયો છે, તે સર્વે એકેક પ્રદેશમાં છે. એવા અસંખ્ય પ્રદેશો પોતાના અખંડિત પ્રભુત્વ સહિત પોતાની પ્રદેશસત્તાના આધારે છે. તેથી પ્રદેશસત્ત્વનું પ્રભુત્વ સર્વે ગુણોના પ્રભુત્વનું કારણ છે.
‘સૂક્ષ્મ ’ સત્તાનું પ્રભુત્વ પણ અનંતગુણના પ્રભુત્વનું કારણ છે. [આત્મામાં જો] સૂક્ષ્મ ગુણ ન હોય તો સર્વે [ગુણો] સ્થૂળ હોય અને ઇન્દ્રિય-ગ્રાહ્ય હોય એમ થતાં [તે] પોતાના અનંત મહિમાને ધારે નહિ. માટે સૂક્ષ્મ [ગુણની] સત્તાના પ્રભુત્વને લીધે સર્વે ગુણો પોતાના અનંત મહિમા સહિત છે. જ્ઞાનનું સત્ત્વ સૂક્ષ્મ છે તેથી તે ઇંદ્રિય-ગ્રાહ્ય નથી; એ પ્રમાણે અનંત ગુણોનું સત્ત્વ સૂક્ષ્મ છે, તેથી [ તે ] અનંત મહિમા સહિત છે. માટે અનંત ગુણની સત્તાનું પ્રભુત્વ એક સૂક્ષ્મ [ત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૬ :
ચિદ્ર વિલાસ ગુણની] સત્તાના પ્રભુત્વથી છે. તેથી એ પ્રમાણે સર્વે ગુણોનું પ્રભુત્વ જાદું જાદુ જાણો. બહુ વિસ્તાર થઈ જાય તેથી અહીં લખ્યું નથી.
પર્યાયનું પ્રભુત્વ.
પર્યાયનું પરિણમન-રૂપ, વેદકભાવવડે સ્વરૂપ લાભ-વિશ્રામસ્થિરતારૂપ વસ્તુના સર્વસ્વને વેદીને [ –અનુભવીને] પ્રગટ કરે છેએવા અખંડિત પ્રભુત્વને ધારણ કરે છે, તેને પર્યાયનું પ્રભુત્વ કહીએ
–આ પ્રભુત્વશક્તિને જાણવાથી જીવ પોતાના અનંત પ્રભુત્વને પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
વીર્યશક્તિનું સ્વરૂપ કહીએ (છીએ) :
પોતાના સ્વરૂપને નિષ્પન્ન કરનારી, સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે, તે સામાન્ય અને વિશેષ એવા બે ભેદવાળી છે. વસ્તુના સ્વરૂપને નિષ્પન્ન રાખવાનું જે સામર્થ્ય તે તો સામાન્ય વીર્યશક્તિ છે. વિશેષ વીર્યશક્તિના ત્રણ ભેદ છે-દ્રવ્યવીર્યશક્તિ, ગુણવીર્યશક્તિ, પર્યાયવીર્યશક્તિ, [વળી], ક્ષેત્રવીર્ય, કાળવીર્ય, તપવીર્ય, ભાવવીર્ય, ઇત્યાદિ વિશેષ છે. તે કેટલાક વિશેષો લખીએ છીએ. પ્રથમ જ દ્રવ્યવીર્ય લખીએ છીએ.
૧. સમયસાર ગુજO પૃ. ૫૦૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યવીર્ય
દ્રવ્યવીર્ય ગુણ-પર્યાયવીર્યનો સમુદાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-ગુણ-પર્યાયને દ્રવે, [તેમાં] વ્યાપે તે દ્રવ્ય છે, તેમ જ ગુણપર્યાયનો સમુદાય પણ દ્રવ્ય છે.- એ રીતે] ગુણ-પર્યાયનો સમુદાય અને [ ગુણ-પર્યાયમાં] વ્યાપવું- એ] વિશેષ જુદા છે, તો શું દ્રવ્ય પણ જુદા- [ બે પ્રકારના ] છે?
તેનું સમાધાન-વ્યાપકભાવના બે ભેદ છેઃ- [૧] ભિન્નવ્યાપક, [૨] અભિન્નવ્યાપક. ભિન્નવ્યાપકના બે ભેદ છેબંધવ્યાપક, (અને ) અબંધવ્યાપક, જેમ તલ વિષે તેલ બંધવ્યાપક છે, તેમ દેહ વિષે આત્મા બંધવ્યાપક છે; ધનાદિક વિષે અબંધવ્યાપક છે. (-ભિન્ન વ્યાપકપણાના આ બન્ને પ્રકારો) અશુદ્ધ અવસ્થામાં છે. અહીં શુદ્ધતામાં ગુણપર્યાયથી અભિન્ન વ્યાપક છે; તે અભિન્ન વ્યાપકના બે ભેદ છે–એક યુગપ સર્વદશવ્યાપક અને બીજો ક્રમવર્તી એકદેશવ્યાપક. દ્રવ્ય (પોતાના) ગુણોમાં યુગપત્ સર્વદેશવ્યાપક છે (અ) પર્યાયમાં ક્રમવર્તી વ્યાપક છે; કેમકે સર્વે ગુણપર્યાયનું એક દ્રવ્ય નિપજેલું છે; તેથી સર્વ (વ્યાપક અને) ક્રમવ્યાપક અભિન્નતા ગુણ-પર્યાયથી થઈ. એટલે વ્યાપકપણામાં, ગુણ-પર્યાયનો સમુદાય આવ્યો; માટે વ્યાપકતા અને “ગુણ-પર્યાય (નો સમુદાય)” (એ તો) કહેવા માત્ર ભેદ છે, (-દ્રવ્ય કાંઈ બે ભેદરૂપ નથી.) વસ્તુનો સ્વભાવ અન્ય અન્ય ભેદ વડે (તથા) સત્તાથી અભેદવડ સિદ્ધ છે. દ્રવ્યનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
: ૬૯ :
વિશેષ ( વર્ણન ) પૂર્વે કહ્યું તેને ટકાવી રાખવાની સામર્થ્યતા ( તે ) દ્રવ્યવીર્યશક્તિ છે.
(અહીં ) કોઈ પ્રશ્ન કરે છે કેઃ
(૧) આ દ્રવ્યવીર્ય ભેદ છે કે અભેદ છે?
(૨) અસ્તિ છે કે નાસ્તિ છે? (૩) નિત્ય છે કે અનિત્ય છે? (૪) એક છે કે અનેક છે? (૫) કારણ છે કે કાર્ય છે? (૬) સામાન્ય છે કે વિશેષ છે? તેનું સમાધાન કરીએ છીએ:
(૧) સામાન્યપણે કહીએ ત્યારે તો દ્રવ્યવીર્ય અભેદ છે અને ગુણોના સમુદાયની વિવક્ષાથી કહીએ ત્યારે ભેદ છે; ગુણોના ભેદ જાદા છે તેથી આ વિવક્ષામાં ભેદ આવ્યો, પરંતુ અભેદને સાધવાનું નિમિત્ત આ ભેદ છે. ભેદ વિના અભેદ હોય નહિ; તેથી (દ્રવ્યવીર્યને ) ભેદ-અભેદ કહીએ.
(૨) (દ્રવ્યવીર્ય ) પોતાના ચતુષ્ટયથી અસ્તિ છે (અને) પરચતુષ્ટયથી નાસ્તિ છે.
(૩) દ્રવ્યવીર્યથી નિત્ય છે, ( અને ) આ દ્રવ્યવીર્યમાં પર્યાયવીર્ય પણ આવે છે તે (પર્યાયવીર્ય) વડે અનિત્ય છે. પરંતુ દ્રવ્યવીર્ય નિત્ય છે તેને પર્યાયવીર્ય સાધે છે, તેથી અનિત્ય તે નિત્યનું સાધન છે. તે (દ્રવ્યવીર્ય ) નો નિત્યાનિત્યાત્મક સ્વભાવ છે. ( એ રીતે તે ) અનેક ધર્માત્મક છે. નયચક્ર ગ્રંથમાં કહ્યું છે કે‘નાનાસ્વભાવસંયુń દ્રવ્ય જ્ઞાત્વા પ્રમાળતા:। × (‘અર્થાત્
× જીઓ, નયચક્ર ગા. ૧૭૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭) :
ચિત્ વિલાસ અનેક સ્વભાવ સંયુક્ત દ્રવ્યને પ્રમાણ વડે જાણીને-') એ વચનથી પર્યાય સ્વભાવથી અનિત્ય છે.
(અહીં) કોઈ પ્રશ્ન કરે છે કે-પર્યાયને અનિત્ય કહો, પણ દ્રવ્યને અનિત્ય ન કહો.
તેનું સમાધાન - ઉપચારથી દ્રવ્યને (અનિત્ય ) કહીએ; લક્ષણથી પર્યાયને અનિત્ય કહીએ.
(વળી અહીં) બીજો પ્રશ્ન થાય છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રુવ તો સત્તાનું લક્ષણ છે અને સત્તા દ્રવ્યનું લક્ષણ છે, (માટે તેને ) પર્યાયનું લક્ષણ ન કહો.
તેનું સમાધાન કરીએ છીએઃ- ઉત્પાદ-વ્યય પણ પર્યાયસત્તાનું જ લક્ષણ (છે), ઉપચારથી (તેને) દ્રવ્યમાં કહીએ. નયચક્રમાં કહ્યું છે કે “દ્રવ્ય પર્યાયોપવીર: પર્યાયે દ્રવ્યોપવાર: (અર્થાત્ દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે)' માટે (અનિત્ય પર્યાયનો) ઉપચાર કરીને (દ્રવ્યને અનિત્ય) કહીએ છીએ. અનિત્ય દ્રવ્ય મૂળભૂત વસ્તુ નથી-એમ જાણવું
(૪) (દ્રવ્યવીર્ય) દ્રવ્યથી એક છે અને ગુણ-પર્યાયના સ્વભાવથી અનેક છે; અનેક સ્વભાવવડ એક છે, માટે અનેક ઉપચારથી કહીએ. એક સ્વભાવ સાધવાનું નિમિત્ત અનેકપણું એમ ઉપચારથી સાધ્યું છે.
(૫) પૂર્વ પરિણામથી યુક્ત (તે) કારણરૂપ દ્રવ્ય છે (અને ) ઉત્તર પરિણામથી યુક્ત (તે) કાર્યરૂપ દ્રવ્ય છે,'-કારણ કાર્ય
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫-૩); ૨ તત્ત્વાર્થ સૂત્ર ૫-૨૯; ૩. જાઓ, નયચક્ર ગા. પ૧. ૪. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા. ગા. ર૨૨, ૨૩).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
: ૭૧ :
સ્વભાવ દ્રવ્યમાં જ છે; તેથી નવિવક્ષાવડે દ્રવ્યમાં કારણ-કાર્ય સાધવામાં કોઈ દોષ નથી. પૂર્વ પરિણામ ગ્રાહકનય (અને ) ઉત્તર પરિણામ ગ્રાહકનય વડે (કારણ-કાર્ય) સાધવું.
(૬) દ્રવ્યવીર્ય સામાન્ય છે, તેને ગુણ-પર્યાયવીર્યથી વિશેષ કહીએ; તેથી સામાન્યવિશેષરૂપ તેનું જ છે.
દ્રવ્યવીર્યના આ બધાં વિશેષણો નયથી કહીએ. ગુણવીર્ય હવે ગુણવીર્યનું વિશેષ કહીએ છીએ:
ગુણને (ટકાવી ) રાખવાનું જે સામર્થ્ય તેને ગુણવીર્ય કહીએ. સામાન્ય-વિશેષ ગુણવીર્ય કહીએ છીએ. જ્ઞાનગુણમાં જ્ઞાયકપણાને (ટકાવી ) રાખવાનું જે સામર્થ્ય છે તે જ્ઞાનગુણવીર્ય છે; દર્શનમાં દેખવાની શક્તિ છે તેને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે દર્શન ( ગુણ )–વીર્ય છે. સુખને (ટકાવી ) રાખવાનું જે સામર્થ્ય છે તે સુખ( ગુણ )–વીર્ય છે. ઇત્યાદિ ગુણોને (ટકાવી) રાખવાનું સામર્થ્ય તે વિશેષ-ગુણવીર્ય છે; એકેક ગુણમાં વીર્યશક્તિના પ્રભાવથી આવું સામર્થ્ય છે તે કહીએ છીએ:
એક સત્તાગુણ વીર્યના પ્રભાવથી આવા મહિમાને ધારણ કરે છે કે દ્રવ્ય-સત્તાવીર્યના પ્રભાવથી દ્રવ્યના ‘છે’ પણાની સામર્થ્યતા આવી, ગુણ-સત્તાવીર્યના પ્રભાવથી ગુણના ‘છે’ પણાની સામર્થ્યતા આવી; પર્યાય-સત્તાવીર્યના પ્રભાવથી પર્યાયના ‘છે’ પણાની સામર્થ્યતા આવી; એક સૂક્ષ્મગુણ-સત્તા-વીર્યમાં એવી શક્તિ છે કે (તેને લીધે સર્વ ગુણ ) ‘સૂક્ષ્મ છે' એવી સામર્થ્યતા થઈ. જ્ઞાન ‘સૂક્ષ્મ છે' એવી સામર્થ્યતા આવી, ઇત્યાદિ સર્વે ગુણોમાં વીર્યસત્તા (-સત્તાવીર્ય) નો પ્રભાવ ફેલાઈ રહ્યો છે. આ પ્રકારે સર્વે ગુણોમાં પોતપોતાના ગુણગુણનું વીર્ય, અનંત પ્રભાવને ધારણ કરે છે. વિસ્તાર (થઈ જાય તે) માટે
,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭ર :
ચિદ્ર વિલાસ (અહીં) લખ્યું નથી.
જ્ઞાન અસાધારણ ગુણ છે, સત્તા સાધારણ ગુણ છે, એમાં સત્તાની મુખ્યતા લઈએ ત્યારે (એમ) કહીએ કે જ્ઞાન સત્તાના આધારે છે તેથી સત્તા પ્રધાન છે.
સત્તા દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપને રાખે છે તેમ જ જ્ઞાનના રૂપને પણ રાખે છે, તેથી અસાધારણ વડે સાધારણ છે.
- હવે જ્ઞાનની પ્રધાનતા કહીએ છીએ. જો જ્ઞાન ન હોત તો સત્તા અચેતન થઈને વર્તતી હોત. આ (સત્તાની) ચેતના જ્ઞાનથી છે (અને) ચેતનાવડે ચેતનની સત્તા છે, માટે ચેતન સત્તાને રાખવાનું કારણ જ્ઞાન ચેતના છે. જ્ઞાન વડે સર્વજ્ઞશક્તિ છે, (તે) સર્વેમાં પ્રધાન છે, પૂજ્ય છે. તે જ્ઞાન હોય તો સર્વે ગુણો હોય. જેમ નિગોદિયાને જ્ઞાન હીન છે, તેથી સર્વે ગુણો દબાયેલા છે, જ્ઞાન વધ્યું ત્યારે ગુણો વધતા ગયા. જેમ જેમ સ્વસંવેદન-જ્ઞાન વધ્યું તેમ તેમ સુખાદિ સર્વે ગુણો વધ્યા. બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ થયું, પરંતુ (કેવળ) જ્ઞાન વિના અનંત સુખ (એવું) નામ ન પામ્યું, માટે જ્ઞાન ગુણ સર્વ ચેતનામાં પ્રધાન છે. તેનાથી જ ચેતના સત્તા છે. સાધારણ સત્તા હતી તેને ચેતના સત્તા એવું નામ મળ્યું તે ચેતનાને લીધે મળ્યું છે. ચેતનામાં જ્ઞાન પ્રધાન છે. સાધારણ સત્તા અપ્રધાન હતી તેને અસાધારણ ચેતનતારૂપ જ્ઞાનની પ્રધાનતાથી “અસાધારણ ચેતનસત્તા' એવું પ્રધાન નામ મળ્યું. સત્તા જ્ઞાનમાં આવો મહિમા સત્તાજ્ઞાનના વીર્યથી છે, તેથી વીર્યગુણ પ્રધાન છે.
પર્યાયવીર્ય. હવે પર્યાય વીર્યનું વિશેષ (સ્વરૂપ) કહીએ છીએ - વસ્તુરૂપ પરિણમે તેને પર્યાય કહીએ. તેને નિષ્પન્ન રાખવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
: ૭૩ :
સામર્થ્યતાને પર્યાયવીર્ય કહીએ. (પરિણામ વર્ડ) વસ્તુને વેઠે, ગુણને વેદે ત્યારે વસ્તુ પ્રગટે. વસ્તુનું અને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે. વસ્તુરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો ગુણનું સ્વરૂપ ન રહે; જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન ૨હે. તેથી સર્વ ગુણો ન પરિણમે. તો સર્વ ગુણો કઈ રીતે હોય ? સર્વનું મૂળ કારણ પર્યાય છે. પર્યાય અનિત્ય છે, (તે) નિત્યનું કારણ છે, નિત્ય-અનિત્ય વસ્તુ છે. પર્યાય (રૂપી) ચંચળ તરંગો દ્રવ્ય (રૂપી ) ધ્રુવ સમુદ્રને દર્શાવે છે.
(અહીં ) કોઈ પ્રશ્ન કરે છે કે-પર્યાય વસ્તુ છે કે અવસ્તુ છે? જો તે વસ્તુ હોય તો વસ્તુને વસ્તુસંજ્ઞા ન કહેવી જોઈએ (કેમ કે) પર્યાય જ વસ્તુ છે, અવસ્તુ હોય તો તે નાશરૂપ હોય (અર્થાત્ તે અભાવરૂપ હોય ) માટે તેનો વિરોધ આવે છે.
તેનું સમાધાનઃ- દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુ છે. પર્યાય, પરિણામ, દ્રવ્ય-વેદના, ગુણ-ઉત્પાદ આદિ પર્યાય છે. તેથી પર્યાયને વસ્તુ સંજ્ઞા આવિવક્ષાથી કહીએ. ( દ્રવ્ય-ગુણ-પર્યાય ) ત્રણેની ( પરિણામ સત્તા અભેદ છે તેથી વસ્તુ સંજ્ઞા પરિણામ સ્વરૂપને પરિણામ અપેક્ષાએ કહીએ. દ્રવ્ય અપેક્ષાએ પરિણામને વસ્તુ ન કહીએ. જો આ અપેક્ષાએ (-પરિણામ અપેક્ષાએ ) પણ (પર્યાયને ) વસ્તુ ન કહીએ તો પરિણામ કોઈ વસ્તુ રહેતી નથી–(તેનો) નાશ થાય છે. માટે (પર્યાયનું વસ્તુપણું) વિવક્ષાથી પ્રમાણ છે. (તે ) દ્રવ્યરૂપ નથી ( પણ ) પર્યાય (રૂપ ) વસ્તુ છે. (તે) અનંતગુણથી ધ્રુવરૂપવસ્તુના કારણ (રૂપ) વસ્તુ છે; ( પણ પોતે ) ધ્રુવરૂપ કાર્ય નથી (અર્થાત્ પર્યાય તે ધ્રુવ દ્રવ્યગુણનું કારણ છે પણ પોતે જ ધ્રુવ દ્રવ્યગુણરૂપ નથી ) ( અહીં ) આ એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૪ :
ચિદ્ર વિલાસ જુદી વિવેક્ષા છે. ઘણે ઠેકાણે તો દ્રવ્ય-ગુણ તે કારણ અને પર્યાય તે કાર્ય-એમ બતાવવામાં આવે છે. પરંતુ આ ઠેકાણે તો પર્યાયને કારણ કહ્યું છે અને દ્રવ્ય-ગુણને તેનું કાર્ય કહ્યું છે, કેમકે અહીં *પર્યાયમાં પણ વસ્તુપણું છે એમ સિદ્ધ કરવું છે ); કાર્ય પરિણામ જ દેખાડે છે એ વિવક્ષા જાદી છે, એ (વાત) પહેલાં કહી છે. નાના (અનેક ) ભેદથી નાની (–અનેક) વિવેક્ષાઓ છે; નયને જાણવાથી વિવક્ષા જણાય છે. તેથી પર્યાયરૂપ વસ્તુ દ્રવ્યાત્મક નથી એ કથન સિદ્ધ થયું.
પર્યાયનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવાં છે? તે કહીએ છીએ - [ પર્યાય] ઊપજવાનું ક્ષેત્ર તો દ્રવ્ય છે;
સ્વરૂપ ક્ષેત્ર પ્રદેશ પ્રદેશે પરિણામશક્તિ છે, તે શક્તિસ્થાન જ ક્ષેત્ર છે;
કાળ સમય-મર્યાદા છે, નિજ–વર્તનાની મર્યાદા કાળ છે,
ભાવ-સર્વ પ્રગટ-સર્વસ્વ પરિણમન-સર્વે નિજલક્ષણ (રૂપ) અવસ્થાથી શોભિત છે તે ભાવ કહીએ
આ પ્રમાણે પર્યાયના સ્વરૂપને સદા નિશ્ચલ રાખે એવી સામર્થ્યતાનું નામ પર્યાયવીર્યશક્તિ કહીએ.
ક્ષેત્રવીર્ય હવે ક્ષેત્રવીર્ય કહીએ છીએ. પોતાના પ્રદેશને ક્ષેત્ર કહીએ; તેને પરિપૂર્ણ નિષ્પન્ન રાખવાની સામર્થ્યતા તે ક્ષેત્રવીર્યશક્તિ છે. ક્ષેત્રવીર્યને લીધે ક્ષેત્ર છે, ક્ષેત્રમાં અનંતગુણનો નિવાસ છે, એકેક ગુણમાં અનંત શક્તિ છે, અનંત પર્યાય છે. એકેક ગુણના
* પ્રવચનસાર ગા. ૮૭ ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
': ૭૫ : રૂપમાં સર્વે ગુણોનું રૂપ સધાય છે સત્તાગુણના રૂપમાં સર્વે ગુણોનું રૂપ સધાય છે. સત્તાથી સર્વે ગુણો “છે” લક્ષણવાળા છે, સત્તા સર્વેમાં વ્યાપક છે. જ્ઞાન “છે,” દર્શન “છે,” દ્રવ્ય “છે,'-એ પ્રમાણે દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ વગેરે બધા ગુણોમાં ( સત્તાનું વ્યાપકપણું ) જાણવું. ક્ષેત્રમાં ગુણનો વિલાસ, પર્યાયનો વિલાસ છે. દ્રવ્ય-મંદિરની મૂળ ભૂમિકા પ્રદેશનું ક્ષેત્ર છે. ક્ષેત્ર-પ્રદેશમાં અનંત ગુણો છે, ક્ષેત્રવડે દ્રવ્યની મર્યાદા જાણવામાં આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ, નિવાસ અથવા પ્રકાશ ક્ષેત્રના આધારે છે. આ ક્ષેત્ર બધાનું
અધિકરણ છે. જેમ, નરકનું ક્ષેત્ર દુઃખ ઉત્પન્ન કરવાનું કારણ છે, કોઈ દેવાદિક નારકીનાં દુઃખને મટાડી શકે નહિ, એવો તે ક્ષેત્રનો પ્રભાવ છે. અને સ્વર્ગભૂમિમાં સહજપણે શીતાદિ વેદના નથી (એવો તે) ક્ષેત્રનો પ્રભાવ છે. તે પ્રમાણે આત્મપ્રદેશના ક્ષેત્રનો એવો પ્રભાવ છે કે અનંત ચેતના દ્રવ્ય-ગુણ-પર્યાયના વિલાસને પ્રગટ કરે છે. [ અહીં] એટલું વિશેષ છે કે નરકાદિ ક્ષેત્ર તો ભિન્ન વસ્તુનું કારણ છે [અને] આત્મપ્રદેશ ક્ષેત્ર ગુણ પર્યાયથી અભિન્ન છે. આ પ્રદેશ ક્ષેત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ સિદ્ધ થાય છે. [ તે આ પ્રમાણે-] *ઉપચારથી એક પ્રદેશને મુખ્ય કરીએ તેનો ઉત્પાદ, બીજા પ્રદેશની ગૌણતા તે વ્યય ગણવો [અને] ધ્રુવ મુખ્ય-ગૌણપણા રહિત અનુસ્યુત શક્તિ-વસ્તુરૂપ શક્તિ છે-એ પ્રકારે ધારવું. એ પ્રમાણે પ્રદેશ ક્ષેત્રનો અનંત મહિમા છે. આ પ્રદેશ ક્ષેત્ર, લોકાલોકને જાણવા માટે અરીસો છે. જે જીવોએ આ પ્રદેશ-આ પ્રદેશક્ષેત્ર-માં નિવાસ કર્યો છે તેઓ જ અનંત સુખના ભોક્તા થયા છે. આવા પ્રદેશક્ષેત્રને [ ટકાવી] રાખવાના સામર્થ્યનું નામ ક્ષેત્રવીર્યશક્તિ છે.
* જાઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૬ :
ચિદ્ વિલાસ
કાળ વીર્ય. હવે કાળવીર્ય [ શક્તિ] કહીએ છીએ:
કાળ-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની મર્યાદા તે કાળ છે. તેને [ ટકાવી] રાખવાની સામર્થ્યતાનું નામ કાળવીર્યશક્તિ છે. દ્રવ્યની વર્તના તે દ્રવ્ય-કાળ-ક્ષણ છે. ગુણની વર્તના તે ગુણ-કાળ છે, પર્યાયની વર્તના તે પર્યાય-કાળ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે દ્રવ્યવર્તના તો ગુણપર્યાય-વર્તનાથી છે, માટે ગુણપર્યાયવર્તના પણ દ્રવ્યવર્તના છે. [ તથા] દ્રવ્યવર્તનાથી ગુણપર્યાયવર્તના છે. માટે દ્રવ્યવર્તનામાં ગુણપર્યાય-વર્તના કહો (અને) ગુણપર્યાય (વર્તના) માં દ્રવ્યવર્તન કહો?
તેનું સમાધાન- હે ભવ્ય! તે જે પ્રશ્ન કર્યો તે તો સાચો છે, પરંતુ અહીં જે વિવક્ષા છે તે કહીએ છીએ. ગુણપર્યાયના પેજની વર્તના તે દ્રવ્યવર્તના છે કેમ કે ગુણપર્યાયનો પુંજ તે દ્રવ્ય છે. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાય છે, તે દ્રવ્ય પોતાના સ્વભાવરૂપે વર્તે છે તેથી દ્રવ્ય વર્તનામાં સ્વભાવ આવ્યો. પરંતુ એટલું વિશેષ છે કે જાદી ગુણવર્તનામાં ગુણવર્તના છે. જ્ઞાનવર્તનામાં જ્ઞાનવર્તના છે, દર્શનવર્તનામાં દર્શનવર્તના છે એ પ્રમાણે જુદા જુદા ગુણમાં ગુણવર્તના જુદી જુદી છે. પર્યાયમાં પર્યાયવર્તના છે; તેમાં એટલું વિશેષ છે કે જે સમયે જે પર્યાય છે તે પર્યાયની વર્તના તેમાં છે; બીજા સમયના પર્યાયની વર્તના બીજા સમયના પર્યાયમાં છે. એક પર્યાયમાં બીજા પર્યાયની વર્તના (હોતી) નથી, (કેમકે ) પર્યાય જુદા જાદા છે. તેથી દ્રવ્યની-ગુણ પર્યાયના પેજનીવર્તના એક ગુણમાં કે એક પર્યાયમાં આવી જતી નથી, કેમ કે વસ્તુનો એક ગુણ (આખા) દ્રવ્યરૂપ હોય નહિ. જો ગુણપુંજ (-દ્રવ્ય) એક ગુણમાં જ આવી જાય તો ગુણ અનંત (હોવાથી) અનંત દ્રવ્ય થઈ જાય. ગુણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
: ૭૭ : પુંજવર્તના દ્રવ્યની (છે), તેને એક ગુણવર્તના ન કહીએ, કેમ કે એક ગુણરૂપ દ્રવ્ય નથી; પુંજ ગુણોવડે ગુણપુંજમાં વર્તે છે. તેમાં દ્રવ્યવિવક્ષામાં દ્રવ્યવર્તના, ગુણવિપક્ષામાં ગુણવર્તના, પર્યાયવિવક્ષામાં પર્યાયવર્તના, (એ રીતે) અનેકાંત સિદ્ધિ વિવેક્ષાથી છે. તેથી ગુણપર્યાય-દ્રવ્યની વર્તના-મર્યાદા અથવા સ્થિતિ, તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય તેનું નામ કાળવીર્ય શક્તિ છે.
તપવીર્ય હવે તપવીર્યનું વર્ણન કરીએ છીએ- તપ નિશ્ચય અને વ્યવહાર (એવા) બે ભેદને ધારણ કરે છે. બાર પ્રકારના તપ, પરીષહસહનરૂપ તપ તે વ્યવહાર (તપ છે ); તેનાથી કર્મની નિર્જરા ત્યારે જ થાય કે જ્યારે ઈચ્છાનો નિરોધ કરીને વર્તે, પર ઈચ્છા મટાડે (અને) સ્વરસને ભેટે. સાધનવડે સિદ્ધિ સાચા વ્યવહાર દ્વારા થાય છે. તેને નિષ્પન્ન રાખવાનું (જે ) સામર્થ્ય, તેનું નામ વ્યવહારતપવીર્યશક્તિ છે, તેના પ્રભાવથી અનેક ઋદ્ધિઓ ઊપજે છે.
હવે નિશ્ચય તપવીર્યશક્તિનું સ્વરૂપ કહીએ છીએ:
તપ એટલે તેજ; તેજ એટલે પોતાની તેજસ્વી અનંતગુણ ચેતનાની પ્રજાનો પ્રકાશ તેને નિષ્પન્ન રાખવાના સામર્થ્યનું નામ નિશ્ચયતપવીર્યશક્તિ કહીએ જ્ઞાનચેતનાનો પ્રકાશ સ્વસવેદન [૩૫] તથા સ્વપરપ્રકાશ રૂપ ], "નિજપ્રભાભારના વિકાસથી શોભિત તેજ [૭] એ જ પ્રકારે દર્શન નિરાકાર-ઉપયોગ [ રૂપ ] સર્વદર્શિત્વ [ રૂપ] સામાન્ય ચેતનાના પ્રભાભારના પ્રકાશ [ રૂપ ] તેજ [O] એજ પ્રમાણે અનંત ગુણના તેજપુંજના પ્રભાભારનો પ્રકાશ [2] દ્રવ્યનું તેજ [], પર્યાય સ્વરૂપના પ્રભાભારનો પ્રકાશ [તે પર્યાયનું તેજ છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ
૧ નિજપ્રભાભાર-નિરપ્રભાનો સમૂહ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૮ :
ચિદ્ર વિલાસ પર્યાયના પ્રભાભારનો પ્રકાશ તે (નિશ્ચય) તપ કહીએ, તેને નિષ્પન્ન રાખવાનું [ જે] સામર્થ્ય, તેનું નામ નિશ્ચય તપવીર્યશક્તિ કહીએ.
ભાવવીર્ય હવે ભાવવીર્યશક્તિ કહીએ છીએ – જેના પ્રભાવથી વસ્તુ પ્રગટે તેને ભાવ કહીએ. વસ્તુનો સર્વ સ્વરસ ભાવ છે. ભાવ તે વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુપણું ભાવદ્વારા જાણીએ છીએ. જેમ અક્ષરાર્થ ભાવાર્થ વડે સફળ છે તેમ ભાવવડે વસ્તુ છે. વસ્તુનું ઉપાદાન અક્રમ-ક્રમ સ્વભાવભાવ છે; તેના ત્રણ ભેદ છે-દ્રવ્યભાવ, ગુણભાવ (અને) પર્યાયભાવ. (હવે) દ્રવ્યભાવ કહીએ છીએ-ગુણપર્યાયના ભાવના સમુદાયરૂપ દ્રવ્યભાવ કહીએ. ગુણના ભાવના અનંત ભેદ છે. જ્ઞાન દ્રવ્ય છે, જ્ઞાન-જાણવારૂપ શક્તિનો ભાવ-ગુણ છે [અને] જ્ઞયાકાર પર્યાય દ્વારા જ્ઞાન થાય છે તે પર્યાય છે. [એ રીતે ] ત્રણે [ દ્રવ્ય-ગુણ-પર્યાય] જ્ઞાનના ભાવવડે સધાય છે. ભાવગુણવડ ગુણી સધાય છે; તે [ આ રીતે કે-] દ્રવ્યથી ભાવ છે, પણ ગુણથી ગુણી એમ કહેતાં ભાવથી જ દ્રવ્યની સિદ્ધિ શું થાય છે ; પર્યાયની સિદ્ધિ પણ ભાવથી જ છે. ગુણનો શક્તિરૂપ ભાવ, ગુણપર્યાયરૂપ ભાવ, તેને ગુણભાવ કહીએ. પર્યાયમાં જે પરિણમનશક્તિનું જે લક્ષણ છે તે પર્યાયનો ભાવ છે. ગુણે ગુણનો ભાવ જુદો જુદો છે; પર્યાયનો વર્તમાનભાવ અતીતભાવ સાથે મળતો નથી, અતીત અનાગત સાથે, વર્તમાન અનાગત સાથે મળતો નથી [અને] અનામત વર્તમાન [ક] અતીત સાથે મળતો નથી. જે પરિણામ વર્તમાન છે તેનો ભાવ તેમાં જ છે. ( આ પ્રમાણે પોતાના ) ભાવને નિષ્પન્ન રાખવાનું જે સામર્થ્ય તેનું નામ ભાવવીર્ય કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે
વસ્તુમાં અનંત ગુણો છે. તે એક એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે. કઈ રીતે? તે કહે છે. જો સત્તાગુણ છે તો સર્વે ગુણ છે; માટે સત્તા વડે સર્વે ગુણોની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મ ત્વ] ગુણ છે તો સર્વે ગુણો સૂક્ષ્મ છે; જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે (ગુણો) સામાન્ય વિશેષતા સહિત છે; જો વત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે– વ્યાપે છે; જો અગુરુલઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો અગુરુલઘુ છે; જો અબાધિત ગુણ છે તો સર્વે ગુણો અબાધિત છે; જો અમૂર્તિક ગુણ છે તો સર્વે [ ગુણો] અમૂર્તિક છે-આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં છે [અને તે ] સર્વની સિદ્ધિનું કારણ છે.
એકેક ગુણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સાધીએ. [જેમ કે ] એક જ્ઞાન ગુણ છે. તેનું જ્ઞાનરૂપ તો દ્રવ્ય છે, તેનું [જાણપણારૂપ ] લક્ષણ તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, આકૃતિ તે વ્યંજનપર્યાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જે પરિણિત તે પર્યાય છે, જ્ઞાન શેયો વિષે પર્યાય વડે આવ્યું છે, તો પરિણિત તો ન આવી! તો પર્યાય વડે [ જ્ઞાન શેયોમાં ] કઈ રીતે આવ્યું ?
તેનું સમાધાનઃ- [જ્ઞાનની ] પરિણતિ અભેદરૂપે અથવા તાદાત્મ્યરૂપે [ તો શેયમાં] આવી નથી, પરંતુ પર્યાયની શક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮૦ :
ચિહ્ન વિલાસ
[જ્ઞેયમાં ] ઉપચાર પરિણતિથી પરિણમી છે; ઉપચારથી [તેને ] શૈયાકાર કહીએ. દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુના છે જે વસ્તુનું સત્ છે તે જ જ્ઞાનનું સત્ છે, કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ [ પ્રદેશો ] જ્ઞાનના છે. તેથી અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણપર્યાયની સિદ્ધિ થઈ. ભેદ [ અપેક્ષા ] માં જ્ઞાનરૂપ દ્રવ્ય, [ જાણપણા ] લક્ષણ ગુણ અને તેની પરિણતિ તે પર્યાય[એમ ] ભેદવડે [ ત્રણે ] સધાય છે. ઉપચારથી સમસ્ત જ્ઞેયના દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનમાં આવે છે. ઉપચારના અનેક ભેદ છે તે કહીએ છીએ:
[૧] સ્વજાતિ ઉપચાર, [૨] વિજાતિ ઉપચાર અને [૩] સ્વજાતિ-વિજાતિ ઉપચાર. દ્રવ્યમાં ત્રણે ઉપચાર, ગુણમાં ત્રણે ઉપચાર, પર્યાયમાં ત્રણે ઉપચાર [એમ ] નવ ભેદ થયા. નવ સ્વજાતિ, નવ વિજાતિ, નવ સ્વજાતિ-વિજાતિ, નવ સામાન્ય[ -એ પ્રમાણે ] છત્રીશ ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સધાય છે. જ્ઞાન અને દર્શન [ એ બન્ને] ગુણો ચેતનાની અપેક્ષાએ સ્વજાતિ છે, લક્ષણ અપેક્ષાએ ઉપચારથી વિજાતિ છે. [અને] બન્ને અપેક્ષા [સાથે લેતાં ] સ્વજાતિ-વિજાતિ છે એક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયને સાધે; (તથા ) સ્વજાતિ, વિજાતિ અને મિશ્ર-એ સાધે ત્યારે અનંત ગુણોમાં છત્રીસ-છત્રીસ ભેદ ઉપચારથી સધાય છે.
[જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છેએક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો તે અસદ્ભૂત વ્યવહા૨નો વિષય છે; તેના ત્રણ ભેદ છે:
૧-સજાતિ ઉપચાર,
૨-વિજાતિ ઉપચાર,
૩–સજાતિ વિજાતિ ઉપચાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
': ૮૧ : એ ત્રણેમાંથી દરેકના નવ નવ ભેદ થાય છે; તે આ પ્રમાણે:
૧. દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, ૨. દ્રવ્યમાં ગુણનો આરોપ, ૩. દ્રવ્યમાં પર્યાયનો આરોપ, ૪. ગુણમાં ગુણનો આરોપ, ૫. ગુણમાં દ્રવ્યનો આરોપ, ૬. ગુણમાં પર્યાયનો આરોપ, ૭. પર્યાયમાં પર્યાયનો આરોપ, ૮. પર્યાયમાં ગુણનો આરોપ, ૯. પર્યાયમાં દ્રવ્યનો આરોપ. તેમાં સજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે સજાતિ ઉપચાર છે. જેમ કે ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર કહેવો તે સજાતિ પર્યાયનો સજાતિ પર્યાયમાં આરોપ છે.
વિજાતિ દ્રવ્ય-ગુણ પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે વિજાતિ ઉપચાર છે. જેમકે જ્ઞાનને મૂર્ત કહેવું તે વિજાતિ ગુણનો વિજાતિ ગુણમાં ઉપચાર છે. સજાતિ-વિજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આરોપ કરવો તે સજાતિ-વિજાતિ ઉપચાર છે, જેમ કે જીવઅજીવરૂપ યો જ્ઞાનનો વિષય હોવાથી તેને જ્ઞાન કહેવું તે સજાતિવિજાતિ દ્રવ્યમાં સજાતિ-વિજાતિ ગુણનો આરોપ છે. [ જાઓ, જૈનસિદ્ધાંત દર્પણ પૃ. ૩૨-૩૩.]
ભેદ-અભેદવડે દ્રવ્ય-ગુણ-પર્યાય સધાય છે, એમ જાણવું. એક જ્ઞાન પોતાના સ્વભાવનું કર્તા છે, જ્ઞાનનો ભાવ તે કર્મ છે, જ્ઞાન પોતાના ભાવવડે પોતાને સાધે છે તેથી પોતે કરણ છે. પોતાનો સ્વભાવ પોતાને સોંપે છે તેથી પોતે સંપ્રદાન છે. પોતાના ભાવમાંથી પોતાને પોતે સ્થાપે છે તેથી અપાદાન પોતે છે, પોતાનો આધાર પોતે છે તેથી અધિકરણ પોતે છે. (એ પ્રમાણે) આ જ છ કારકો એકેક ગુણમાં જુદા જુદા અનંત ગુણ પર્યત સાધવા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮ર :
ચિદ્ર વિલાસ ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણે ગુણે ગુણમાં સાધીએ, સૂક્ષ્મ- (7) ગુણ છે, તેના અનંત પર્યાયો છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, અનંત ગુણ સૂક્ષ્મ, [તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે]. એક ગુણસૂક્ષ્મની મુખ્યતાનો ઉત્પાદ બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મનો વ્યય અને સૂક્ષ્મ (C) સત્તાવડે ધ્રુવ-એ પ્રમાણે સૂક્ષ્મ (ત્વગુણ ) માં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ઉતર્યા. એ રીતે સર્વે ગુણોમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ સધાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિણામશક્તિના ભેદ
હવે, વસ્તુ વિષે પરિણામશક્તિનું વર્ણન કરીએ છીએ:
ગુણસમુદાય દ્રવ્ય છે, તે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય સ્વભાવવડ ઉત્પાદ-વ્યય-ધ્રુવથી આલિંગિત છે. ગુણરૂપ સત્તાના બે ભેદ છે–એક સાધારણ, એક અસાધારણ. દ્રવ્યત્વ આદિ સાધારણ, જ્ઞાનાદિ અસાધારણ સત્તા છે. જ્ઞાન-દર્શનાદિ વિશેષ ગુણોના સત્ત્વથી જીવ પ્રગટયો (અર્થાત્ જણાયો) ત્યારે (જીવના) વસ્તુત્ત્વ વગેરે સર્વે ગુણો જણાયા. માટે અસાધારણ વડે સાધારણ છે, સાધારણ વડે અસાધારણ છે. એ સર્વે દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના યથાઅવસ્થિતપણાવડે સ્વચ્છ થયા, ત્યારે પરના અભાવને લીધે અભાવશક્તિરૂપ થયા. નિજ વસ્તુનો સકળ ભાવ પરના અભાવ વડ ચિદ્વિલાસથી શોભિત સ્વરસથી ભરેલો, ત્યાગઉપાદાનશૂન્ય, સકળ કર્મનો અકર્તા, (તથા) અભોક્તા, સર્વકર્મમુક્ત આત્મપ્રદેશ, સહજ મગ્ન, પરમૂર્તિ રહિત અમૂર્તરૂપ, પટ્ટારકરૂપ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવરૂપ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનાદિરૂપ. નિત્યાદિ સ્વભાવરૂપ સાધારણાદિ ગુણરૂપ (તથા) અન્યોન્ય ઉપચારાદિ રૂપ-એવા અનંત ભેદ–અભેદ (રૂપ) છે. (તેમાં) સામાન્ય-વિશેષ આદિ અનંત નયોથી, અનંત વિવક્ષાઓથી અનંત સપ્તભંગ સાધવા.
૧. જુઓ, સમયસાર ગુજ0 પૃ. ૫૦૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮૪ :
ચિદ્ર વિલાસ અનાદિ અનંત, અનાદિસાંત, સાદિસાંત અને સાદિઅનંત-એ ચાર ભંગ સર્વે ગુણોમાં લાગુ પડે છે. તે કહીએ છીએ:
પ્રથમ જ્ઞાનમાં સાધીએ છીએ. (૧) જ્ઞાન વસ્તુથી અનાદિઅનંત છે. (૨) જ્ઞાન દ્રવ્યથી અનાદિ, પર્યાયથી સાંત, (એ રીતે)
અનાદિસાંત છે. (૩) જ્ઞાન પર્યાયથી સાદિસાંત છે. (૪) પર્યાયથી જ્ઞાન સાદિ, દ્રવ્યથી અનંત છે, તેથી
સાદિઅનંત છે,
એ પ્રમાણે દર્શનમાં એ જ રીતે જાણો. સત્તામાં (એ ચાર પ્રકાર) સાધીએ છીએ:
(૧) દ્રવ્ય સત્તા અનાદિઅનંત, (૨) દ્રવ્ય સત્તા અનાદિ, પર્યાયે સત્તા સાંત (એ રીતે સત્તા)
અનાદિસાંત; (૩) પર્યાયે સત્તા સાદિસાંત; (૪) પર્યાયે સત્તા સાદિ, દ્રવ્ય સત્તા તથા ગુણે સત્તા અનંત,
(એ રીતે સત્તા) સાદિઅનંત છે.
આ પ્રમાણે ( સત્તામાં ચાર ભંગ) સાધતાં પ્રશ્ન ઊઠે છે કે સત્તા તો “છે” લક્ષણવાળી છે, સાદિસાંતમાં (તો) સત્તાનો અભાવ થાય છે, ત્યાં, (સત્તાનું) “છે” (એવું) લક્ષણ રહેતું નથી.
તેનું સમાધાન કરીએ છીએ-પર્યાય સમયથાયી છે, તેની સત્તા પણ સમય માત્રની કાળમર્યાદા સુધી “છે” લક્ષણ સહિત છે. અનાદિઅનંતનો કાળ ઘણો છે તેથી પર્યાયમાં તે સંભવતો નથી. પર્યાય સમયસ્થાયી ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય; તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ વિના સત્તા હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુત્વશક્તિ
: ૮૫ :
નહિ, સત્તાનો નાશ થતાં વસ્તુનો નાશ થાય. માટે પર્યાયની મર્યાદા સમય ( પૂરતી ) હોવાથી (સત્તાનું) સાદિસાંતપણું સિદ્ધ થયું, આ સર્વે પરિણામશક્તિના ભેદ છે. આમાં સર્વે ગર્ભિત છે તેથી તેના જ ભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રદેશવશક્તિ
આ
અવસ્થામાં
થતાં ચરમ
આત્મા વિષે પ્રદેશત્વશક્તિ છે, તેનું વર્ણન કરીએ છીએ.
સંસાર અવસ્થામાં અનાદિ સંસારથી પ્રદેશ-કાયા સંકોચ વિસ્તાર (પામે છે), મુક્ત થતાં ચરમ શરીરથી કિંચિત્ ઊણા આકારને ધર* છે. તે એકેક પ્રદેશમાં અનંત ગુણો છે, એવા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશો છે. અભેદવિવક્ષામાં “પ્રદેશત્વ', ભેદવિવક્ષામાં અસંખ્ય', (તથા) વ્યવહારમાં “દેહપ્રમાણ” કહીએ. તેમ જ અવસ્થાન વિવક્ષાથી લોકાગ્ર અવસ્થાનરૂપ થઈને નિવાસ કરે છે. એકેક પ્રદેશની ગણતરી કરતાં અસંખ્ય (પ્રદેશો) છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જિનાગમમાં ‘નોવામાબ-પ્રવેશો દિ નિશ્ચયેન નિનામ' આ પ્રમાણે કહ્યું છે. આ ભેદમાં અસંખ્ય કહેતાં નિશ્ચય સિદ્ધ થતો નથી, (કેમકે) નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય નહિ ?
તેનું સમાધાનઃ- ભેદથી અસંખ્ય (પ્રદેશો હોવાનું) પ્રમાણ કર્યું, તેનાથી ઓછા કે વધારે (પ્રદેશો) નથી-આ નિયમરૂપ નિશ્ચય જાણવો.
કોઈ પ્રશ્ન કરે છે કે-એક પ્રદેશમાં અનંત ગુણો છે તે સર્વ પ્રદેશોમાં છે. [જે અનંત ગુણો છે] તે [ એક પ્રદેશમાં] આખા આવ્યા કે ઓછા આવ્યા?
* જાઓ, સમયસાર ગુજપૃ. ૫૦૫. ૧. જાઓ, દ્રવ્યસંગ્રહ ગા. ૧૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રદેશત્વશક્તિ
: ૮૭ :
તેનું સમાધાનઃ- સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે. પ્રદેશ જુદા જુદા માનવાથી જ્ઞાન જાદું જુદું થઈ જાય; જ્ઞાનપ્રમાણ આત્મા દ્રવ્ય છે તે પણ જુદો જુદો થઈ જાય, એ રીતે વિપરીત થાય છે; માટે વસ્તુમાં અંશકલ્પના નથી (તેમ જ) ગુણમાં પણ (અંશલ્પના) નથી. પરંતુ પરમાણુમાત્ર ગજથી વસ્તુના પ્રદેશ ગણીએ ત્યારે એટલા (– અસંખ્ય ) છે–એમ કહીએ છીએ. ( પરંતુ ) જેમ પ્રદેશોનું એકત્વ તે વસ્તુનું સ્વરૂપ છે તેમ જ્ઞાનસ્વરૂપ છે.
ક્રમના બે ભેદ છે– (૧) વિષ્ફભમ અને (૨) પ્રવાહક્રમ; વિખંભક્રમ પ્રદેશોમાં છે ને પ્રવાહક્રમ પરિણામમાં છે. દ્રવ્યમાં ક્રમભેદ નથી, વસ્તુના અંગ જ એવા ભેદને ધારણ કરે છે; પણ અંગમાં ક્રમભેદ છે, વસ્તુમાં નથી. જેમ નરના અંગમાં ક્રમભેદ છે ( પણ ) નરમાં નથી; એ પ્રકારે જાણવું. જેમ અરીસામાં પ્રકાશ છે, (ત્યાં ) આખા અરીસામાં ( જેવો પ્રકાશ ) છે તેવો જ અરીસાના એક પ્રદેશમાં છે. તે પ્રદેશ અરીસામાં જુદો તો નથી પણ ( જ્યારે ) પરમાણુમાત્ર પ્રદેશને કલ્પીએ ત્યારે તે પ્રદેશમાં જાતિશક્તિ તો તેવી (અરીસા જેવી ) જ છે, પરંતુ સંપૂર્ણ વસ્તુ બધા પ્રદેશોનું નામ પામે છે. એ પ્રકારે જાતિ-શક્તિ ભેદથી તો પ્રદેશમાં ગુણ આવ્યો, પરંતુ સંપૂર્ણ આત્મવસ્તુ તો અસંખ્ય પ્રદેશમય છે; એક પ્રદેશ લોકાલોકને જાણે તે જ સર્વ પ્રદેશો જાણે, પરંતુ સર્વ પ્રદેશોનો એકત્વભાવ તે વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-એક ગુણના અનંત પર્યાયો છે; એક પ્રદેશમાં એક ગુણ છે તેમાં અનંત પર્યાયો કઈ રીતે આવ્યા ?
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮૮ :
ચિદ્ર વિલાસ તેનું સમાધાન-એક પ્રદેશમાં સૂક્ષ્મ –] ગુણ છે તેમ જ અનંતગુણો છે, તે સર્વે સૂક્ષ્મ છે; તેથી સૂક્ષ્મગુણના સર્વે પર્યાયના જાતિભેદ-શક્તિભેદ એક છે એમ આવ્યું.
વસ્તુનો એક ગુણ છે તે વસ્તુમાં વ્યાપક છે [અને] વસ્તુ સર્વે ગુણોમાં વ્યાપક છે. તેથી સૂક્ષ્મ ત ] ગુણ પણ પોતાના પર્યાયવડે સર્વે ગુણોમાં વ્યાપક છે, અખંડિત છે. [ જો] એક ગુણને ખંડખંડ પર્યાયવડે જુદો જુદો વ્યાપક કહેવામાં આવે તો સૂક્ષ્મ ત્વ ગુણ ] અનંત થઈ જાય, એક ન રહે અને એમ થતાં દ્રવ્ય પણ અનંત થઈ જાય. [ પરંતુ] ગુણદ્રવ્ય એક છે તેથી સર્વ પ્રદેશરૂપ વસ્તુ છે તેમ જ ગુણ [ પણ સર્વપ્રદેશરૂપ ] છે. [જેમ એક ગુણ તો સર્વે ગુણોમાં પોતાનું રૂપ ધરે છે [અને] વ્યાપક છે તેમ એક પ્રદેશ સર્વે પ્રદેશોમાં વ્યાપક નથી. એક પ્રદેશનું અસ્તિત્વ એક પ્રદેશમાં છે ને બીજાનું બીજામાં છે. પરંતુ ચેતનાના અભિન્નપણાને લીધે સર્વે પ્રદેશો અભિન્નસત્તારૂપ છે. એક વસ્તુના પ્રદેશ પરસ્પર *અનુસ્મૃતિરૂપ અભેદ છે. પ્રદેશના સ્વરૂપનો નિર્ણય કરવા માટે કથનમાં તો ભેદ કહ્યો પરંતુ (સર્વે પ્રદેશોની) જાતિ-શક્તિ-સત્તા-પ્રકાશ વગેરે અભેદ છે. એક સૂક્ષ્મ(ત્વ) ગુણ છે તે સર્વે પ્રદેશોમાં પોતાના સંપૂર્ણ અસ્તિત્વને ધારણ કરે છે. તેનામાં સંપૂર્ણતા છે (એટલે) સર્વે ગુણોને સંપૂર્ણ સૂક્ષ્મ કર્યા. વસ્તુમાં જેટલા પ્રદેશો કહ્યા તેમાં તે એકેક પ્રદેશનો સૂક્ષ્મત્વગુણ જુદો ન કહીએ, (કેમ કે) એ પ્રમાણે સૂક્ષ્મ( – ) ગુણ જાદો કહેતાં તો ગુણખંડ થઈ જાય. માટે (સર્વ પ્રદેશોમાં) અભેદ પ્રકાશ છે. તેમાં ભેદ અંશકલ્પના (હોવા) છતાં અભેદ છે; પ્રદેશો-અવયવોનો પંજ
* પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રદેશવશક્તિ
: ૮૯ : છે તે એક વસ્તુની સિદ્ધિ કરે છે. આ પ્રદેશોમાં *સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વશક્તિ છે એ પ્રદેશો પોતાના યથાવત્ સ્વભાવરૂપ છે તેથી તે “તત્ત્વ' શક્તિને ધારણ કરે છે (અને) પરપ્રદેશોરૂપ થતા નથી તેથી અતત્ત્વ' શક્તિને ધારણ કરે છે, (તેમ જ તે પ્રદેશો) જડતા રહિત [ હોવાથી] ચૈતન્ય શક્તિને ધારણ કરે છે.-ઇત્યાદિ અનંત શક્તિઓને એ પ્રકારે ધરે છે. [ એ રીતે] પ્રદેશશક્તિ અનંત મહિમાને ધરે છે.
DD)
* સમયસાર ગુજ0 પૃ. ૫૦૪; ૧-૨ સમયસાર. ગુજO પૃ. ૫૦૫; ૩ જુઓ, ગુજO સમયસાર. પૃ. ૫0૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ
સત્તાના આધારે સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય છે, તેથી સત્તા જ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપનો વિલાસ કરે છે.
કોઈ પ્રશ્ન કરે કે સત્તા તો ‘છે' લક્ષણવાળી છે, ( તે ) વિલાસ કઈ રીતે કરે છે?
તેનું સમાધાનઃ- દ્રવ્યનો વિલાસ દ્રવ્ય કરે, ગુણનો (વિલાસ ) ગુણ કરે, ( અને ) પર્યાયનો (વિલાસ ) પર્યાય કરે; ( પરંતુ ) એ ત્રણેના વિલાસનો અસ્તિભાવ સત્તા વડે છે, તેથી સત્તા જ (તેનો વિલાસ ) કરે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ જ્ઞાનમાં આવ્યો; જ્ઞાનના વેદનપણાને લીધે જ્ઞાન જ એ ત્રણેનો વિલાસ કરે છે. એ જ પ્રમાણે દર્શનમાં પણ (તે વિલાસ) આવ્યો, ( તેથી ) દર્શન સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપનો વિલાસ કરે છે. પરિણામ સર્વને વેદીને રસાસ્વાદ લે છે, તેથી પર્યાય સર્વનો વિલાસ કરે છે. આ પ્રમાણે, અનંત ગુણો છે. એકેક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનો વિલાસ કરે છે.
૦૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવભાવશક્તિ
સમસ્ત પદાર્થોના સમસ્ત વિશેષોને જ્ઞાન જાણે છે, તેમ જ પૂર્વે જાણ્યું હતું ને ભવિષ્યમાં જાણશે. એ (જ્ઞાન) શક્તિ જે પૂર્વે હતી તે જ શક્તિ ભવિષ્યમાં રહે છે, તેથી જ્ઞાનમાં ભાવભાવશક્તિ છે. એ પ્રમાણે દર્શનમાં જે ભાવ પૂર્વે હતો તે જ ભવિષ્યમાં રહે છે તેથી ભાવભાવશક્તિ દર્શનમાં પણ છે. જ્ઞાનમાં, દર્શનમાં એ પ્રમાણે અનંત ગુણોમાં ભાવભાવશક્તિ છે. સર્વે ગુણનો ભાવ એક એક ગુણમાં છે તેથી એક ગુણના પોતાના ભાવથી સર્વે ગુણનો ભાવ છે અને સર્વે ગુણોના ભાવથી એક ગુણનો ભાવ છે, માટે ભાવભાવશક્તિ સર્વે ગુણોમાં છે. એક ગુણમાં દ્રવ્ય-પર્યાયનો ભાવ છે અને દ્રવ્ય-પર્યાયના ભાવમાં ગુણનો ભાવ છે તેથી ભાવભાવશક્તિ કહીએ. એકેક ભાવમાં અનંતભાવ છે અને અનંતભાવમાં એક ભાવ છે. વસ્તુનો સદ્દભાવ પ્રગટવો તે ભાવ છે; એક ભાવમાં અનંત રસનો વિલાસ છે. વિલાસના પ્રભાવને પ્રગટપણે (વસ્તુ) ધારણ કરે છે, વસ્તુમાં જ અનેક અંગનું વર્ણન જિનદેવ બતાવે છે.
વસ્તુમાં અનંત ગુણ છે, એક એક ગુણમાં અનંત શક્તિ ( રૂ૫) પર્યાય છે, પર્યાયમાં સર્વે ગુણનું વેદન છે, વેદવામાં અવિનાશી સુખરસ છે. એ સુખરસના પીવાથી ચિદાનંદ અજર અમર થઈને નિવાસ કરે છે.
* જુઓ સમયસાર ગુજપૃ. ૫૦૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ
સમય સમય (નાં) કારણ કાર્યદ્વારા આનંદનો વિલાસ થાય છે. તે કારણકાર્ય પરિણામથી છે. પૂર્વ પરિણામ કારણ છે તે ઉત્તર પરિણામ (રૂપ) કાર્યને કરે છે. તે એક જ કારણકાર્યમાં ત્રણ ભેદ સધાય છે, તે કહીએ છીએ. જેમ પગુણી વૃદ્ધિહાનિ એક સમયમાં સધાય છે તેમ એક વસ્તુના પરિણામમાં ભેદ કલ્પનાધાર વડ કારણકાર્ય ત્રણ ભેદ સાધીએ છીએ. (તે આ પ્રમાણે-) દ્રવ્ય કારણકાર્ય, ગુણ કારણકાર્ય અને પર્યાય કારણકાર્ય. પ્રથમ દ્રવ્યના કારણકાર્ય કહીએ છીએ:
- દ્રવ્યના કારણકાર્ય (૧) દ્રવ્ય પોતે જ પોતાના સ્વભાવથી પોતાનું કારણ છે અને પોતે જ કાર્યરૂપ છે; અથવા,
(૨) ગુણ-પર્યાય તે દ્રવ્યનું કારણ છે (અને દ્રવ્ય કાર્ય છે ). *ગુણ પર્યાયવાન દ્રવ્ય આવું સૂત્રનું વચન છે;
(૩) પૂર્વ પરિણામ યુક્ત દ્રવ્ય કારણ છે અને ઉત્તર પરિણામ યુક્ત દ્રવ્ય કાર્ય છે; અથવા
(૪) “સત્' કારણ છે અને દ્રવ્ય કાર્ય છે; અથવા
૧. જાઓ, તત્ત્વાર્થ સૂત્ર ૫-૩૮. ૨. સ્વામી કાર્તિકેયાનુ પ્રેક્ષા ગા. ૨૨૨; ૨૩).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ : ૯૩ : (૫) “દ્રવત્વયોતિ દ્રવ્ય' (એટલે કે દ્રવત્વના યોગથી દ્રવ્ય છે)-દ્રવત્વગુણ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે.
દ્રવ્યનાં કારણકાર્ય દ્રવ્યમાં જ છે, કેમ કે દ્રવ્ય પોતે જ પોતાના કારણ સ્વભાવપણે પરિણમીને પોતાના કાર્યને પોતે જ કરે છે. દ્રવ્યમાં જો કારણકાર્ય ન હોય તો દ્રવ્યપણે કેવી રીતે રહે? માટે સંસારમાં જેટલા પદાર્થો છે તે તે સર્વે પોતપોતાનાં કારણ-કાર્યને કરે છે તેથી જીવદ્રવ્યના કારણ-કાર્યવડે જીવનું સર્વસ્વ પ્રગટે છે જે કાંઈ છે તે કારણ-કાર્ય જ છે [અર્થાત્ કારણ કાર્યમાં બધું આવી જાય છે]. હવે ગુણના કારણે કાર્ય કહીએ છીએ:
ગુણનાં કારણકાર્ય (૧) દ્રવ્ય-પર્યાય તે ગુણનું કારણ છે અને ગુણ કાર્ય છે;
(૨) કેવળ દ્રવ્ય-પર્યાય (ગુણનું ) કારણ છે એટલું જ નહિ પરંતુ ગુણ પણ ગુણનું કારણ છે અને ગુણ જ કાર્ય છે. એક સત્તાગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો (તેનું) કાર્ય છે. એક સૂક્ષ્મતત્વ) ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે. એક અગુરુલઘુ ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે એક પ્રદેશત્વગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે, આજ પ્રકારે એકેક ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે.
(૩) હવે તે જ ગુણનાં કારણ (કાર્યો તેમાં કહીએ છીએ:સત્તાનું નિજ કારણ સત્તામાં જ છે; સત્તા દ્રવ્ય-ગુણ-પર્યાયનાં હોવાપણારૂપ લક્ષણવાળી છે, તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે જે સત્તાનું લક્ષણ છે તે-સત્તાનું કારણ છે અને સત્તા કાર્ય છે. એ જ પ્રમાણે અગુરુલઘુત્વગુણ નિજકારણવડ નિજકાર્યને કરે છે. તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૯૪ :
ચિદ્ર વિલાસ અગુરુલઘુત્વગુણનો વિકાર (–પરિણમન) પટગુણી વૃદ્ધિ-હાનિ છે; એ વૃદ્ધિ-હાનિવડે જ અગુરુલઘુકાર્ય નીપજ્યું છે, તેથી અગુરુલઘુ પોતે પોતાનું જ કારણ છે. આ પ્રમાણે સર્વે ગુણો પોતપોતાનું કારણ છે અને પોતાના કાર્યને પોતે જ કરે છે. “અન્યગુણનિમિત્તકારણ ગ્રાહક નય” ની વિવાથી અન્ય ગુણના કારણથી અન્ય ગુણનું કાર્ય થાય છે; “અન્યગુણગ્રાહકનિરપેક્ષ, કેવળ નિજગુણગ્રાહકનય” ની વિવક્ષાથી નિજ ગુણ પોતે જ નિજનાં કારણકાર્યને કરે છે.
દ્રવ્ય વિના ગુણ હોય નહિ, માટે ગુણકાર્યનું દ્રવ્ય કારણ છે; પર્યાય ન હોય તો ગુણરૂપ કોણ પરિણમે? માટે પર્યાય કારણ છે, ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણકાર્યના અનેક ભેદ છે. હવે પર્યાયના કારણકાર્ય કહીએ છીએ:
પર્યાયનાં કારણકાર્ય (૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિં,-જેમ સમુદ્ર વિના તરંગ હોતાં નથી તેમ આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ ઉઠે છે. (આલાપપદ્ધત્તિમાં) કહ્યું છે કે
अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं। ઉન્મMતિ નિમન્નતિ નક્નોનવMા પૃષ્ઠ. ૨૬.
(અર્થ- જળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે તથા નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ : ૯૫ : (૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએ:ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિના પર્યાય ન હોય.-એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે.-એક તો આ વિશેષણ (-પ્રકાર) છે. અને બીજાં ગુણ વિના ગુણપરિણતિ ન હોય માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે ) પરિણમે છે ત્યારે ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે.
(૩) પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે; પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. અથવા,
(૪) ઉત્પાદ-વ્યય કારણ છે (ને પર્યાય કાર્ય છે). કેમ કે ઉત્પાદ-વ્યયવડે પર્યાય જાણવામાં આવે છે માટે તે પર્યાયનું કારણ છે અને પર્યાય (તેનું) કાર્ય છે.
એ પ્રમાણે કાર્ય-કારણના ભેદ છે. વસ્તુનો સર્વરસ સર્વ સ્વકારણ કાર્ય જ છે. કારણ કાર્ય જાણ્યા તેણે સર્વ જાણ્યું. આ પરમાત્માને અનંતગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના અનંતાનંત પર્યાયો છે, અનંત ચેતના-ચિહ્નમાં અનંત, અનંતાઅનંત સપ્ત ભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે. તે (મહિમાને) કોઈ કયાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ સ્વરૂપના અનુભવ (રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે-હે પ્રભો! એવા પરમાત્માનું સ્વરૂપ કઈ રીતે પામીએ? તે કહો. ત્યારે તે શિષ્યને પરમાત્માને પામવાના નિમિત્તે હવે કથન કરીએ છીએ. (જીવ) અંતરાત્મા થઈને પરમાત્માને ધ્યાવે છે. તે અંતરાત્મા (પણું ) ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બારમા ગુણસ્થાન સુધી છે. તેનું કથન સંક્ષેપથી લખીએ છીએ.
ચોથા ગુણસ્થાનવાળો જીવ શ્રી સર્વજ્ઞ કહેલા વસ્તુસ્વરૂપને ચિંતવે છે, તેને સમ્યકત્વ થયું છે તે સમ્યકત્વના ૬૭ ભેદ છે, તે કહીએ છીએ
સમ્યકત્વના ૬૭ પ્રકાર. (૧-૪) પ્રથમ, શ્રદ્ધાનના ચાર ભેદ છે તેના નામ પ્રથમ, પરમાર્થસસ્તવ, ૧; બીજો, મુનિત પરમાર્થ ૨. ત્રીજો, યતિજનસેવા ૩; અને ચોથો, કુદષ્ટિપરિત્યાગ ૪. એ ચાર ભેદમાંથી પહેલો ભેદ કહીએ છીએ.
૧. (પરમાર્થસંતવ-) સાત તત્ત્વો છે. તેમનું સ્વરૂપ જ્ઞાતા ચિંતવે છે. ચેતના લક્ષણ, દર્શનશાનરૂપ ઉપયોગ-આદિ અનંત શક્તિ સહિત અનંત ગુણોથી શોભિત મારું સ્વરૂપ છે; અનાદિથી પરસંયોગ સાથે મળ્યો છે, તો પણ (મારો ) જ્ઞાન ઉપયોગ
૧. મોક્ષ પ્રાભૃત ૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય : ૯૭ : મારા સ્વરૂપમાં શેયાકાર થાય છે, પર શેયરૂપ થતો નથી; (મારી) જ્ઞાનશક્તિ અવિકારરૂપ અખંડિત રહે છે. શેયોનું અવલંબન કરે છે. (પણ) નિશ્ચયથી પર શેયોને સ્પર્શતું નથી; (ઉપયોગ) પરને દેખતો (હોવા) છતાં અણદેખતો છે, પરાચરણ કરવા છતાં અકર્તા છે એવા ઉપયોગના પ્રતીતિભાવને શ્રદ્ધા છે. અજીવાદિ પદાર્થોને હેય જાણીને શ્રદ્ધા કરે છે. વારંવાર ભેદજ્ઞાન વડે સ્વરૂપચિંતન કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ, તેનું નામ પરમાર્થસસ્તવ કહીએ.
૨. (મુનિતપરમાર્થી-જિનાગમ-દ્રવ્યસૂત્ર-દ્વારા અર્થને જાણીને જ્ઞાનજ્યોતિનો અનુભવ થયો, તેને મુનિતપરમાર્થ કહીએ.
૩. (યતિજનસેવા)-વીતરાગ સ્વસંવેદનદ્વારા શુદ્ધ સ્વરૂપનો રસાસ્વાદ થયો, તે વિષે પ્રીતિ-ભક્તિ-સેવા, તેને યતિજનસેવા કહીએ.
૪. (કુદષ્ટિપરિત્યાગ)-પરાલંબી બહિર્મુખ મિથ્યાષ્ટિ જનોના ત્યાગને કુદષ્ટિપરિત્યાગ કહીએ.
(૫-૭) હવે સમ્યકત્વનાં ત્રણ ચિહ્નો કહીએ છીએ
૧. (જિનાગમશુશ્રુષા)-અનાદિની મિથ્યાદષ્ટિને છોડીને, જિનાગમમાં કહેલા જ્ઞાનમય સ્વરૂપને પામીએ, (તેમાં) ઉપકારી જિનાગમ છે, તે (જિનાગમ) પ્રત્યે પ્રીતિ કરે. એવી પ્રીતિ કરે કે જેમ દરિદ્રીને કોઈએ ચિંતામણિ દેખાડયો, ત્યારે તે વડે ચિંતામણિ પામ્યો. તે વખતે તે દેખાડનાર પ્રત્યે જેમ તે દરિદ્રી પ્રીતિ કરે, તેવી પ્રીતિ શ્રી જિનસૂત્ર પ્રત્યે (સમ્યગ્દષ્ટિ) કરે, તેને જિનાગમશુશ્રુષા કહી છે.
૨. (ધર્મસાધનમાં પરમઅનુરાગ)–નિજધર્મરૂપ અનંતગુણનો વિચાર તે ધર્મસાધન છે; તેમાં પરમ અનુરાગ કરે; ધર્મસાધનમાં પરમઅનુરાગ બીજાં ચિહ્ન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૯૮ :
ચિદ્ર વિલાસ ૩. ( જિનગુરૂવૈયાવૃત્ય)–જિનગુરુ દ્વારા જ્ઞાન-આનંદ પામીએ છીએ, માટે તેમની વૈયાવૃત્ય-સેવા-સ્થિરતા કરે તે જિનગુરુવૈયાવૃત્ય ત્રીજનું ચિહ્ન કહીએ. એ ચિહ્ન અનુભવીનાં છે.
[૮-૧૭] હવે દશ વિનયના ભેદ કહીએ છીએ
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય, ૫. સાધુ, ૬. પ્રતિમા, ૭. શ્રુત, ૮. ધર્મ, ૯. ચાર પ્રકારના સંઘ અને ૧૦. સમ્યકત્વ-આ દશનો વિનય કરે; તે વડે સ્વરૂપની ભાવના થાય છે.
[૧૮-૨૦] હવે ત્રણ શુદ્ધિ કહીએ છીએ
મન-વચન-કાય શુદ્ધ કરીને સ્વરૂપ ભાવે, અને સ્વરૂપભાવી પુરુષોમાં એ ત્રણે લગાવે; સ્વરૂપને નિઃશંક-નિઃસંદેહપણે ગ્રહે.
(૨૧-૨૫) હવે, પાંચ દોષનો ત્યાગ કહે છે૧. સર્વજ્ઞ-વચનને નિઃસંદેહપણે માને; ૨. મિથ્યામતની અભિલાષા ન કરે; પર-દ્વતને ન ઇચ્છે. ૩. પવિત્ર સ્વરૂપને ગ્રહે, પર ઊપર ગ્લાનિ ન કરે. ૪. મિથ્યાત્વી પરગ્રાહી દ્વતની મનવડે પ્રશંસા ન કરે. તેમજ ૫. વચન વડ (તે મિથ્યાત્વીના ) ગુણ ન કર્યું. (ર૬-૩૩) હવે, સમ્યકત્વની પ્રભાવનાના આઠ ભેદ કહે છે
તેના આઠ ભેદ-૧. પવયણી (અર્થાત્ સિદ્ધાંતને જાણનાર) ૨. ધર્મકથા, ૩. વાદી, ૪. નિમિત્ત, ૫. તપસી, ૬. વિધાવાન, ૭. સિદ્ધ, ૮. કવિ. તે હવે કહીએ છીએ
૧. સિદ્ધાંતમાં સ્વરૂપને ઉપાદેય કહે, ૨. જિનધર્મનું કથન કહે, ૩. હુઠવડે દ્વૈતનો આગ્રહ હોય તે છોડાવે અને મિથ્યાવાદ મટાડે,
૪. સ્વરૂપ પામવામાં નિમિત્ત જિનવાણી, ગુરુ તથા સ્વધર્મી છે અને નિજ વિચાર છે; નિમિત્તપણે જે ધર્મજ્ઞ છે તેમનું હિત કહે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય : ૯૯ : ૫. પરતની ઇચ્છા મટાડીને નિજ પ્રતાપ પ્રગટ કરે, ૬. વિદ્યાવડ જિનમતનો પ્રભાવ કરે, જ્ઞાનવડ સ્વરૂપનો પ્રભાવ કરે,
૭. સ્વરૂપાનંદીનું વચનવડે હિત કરે, સંઘની સ્થિરતા કરે, જેના વડે સ્વરૂપની સિદ્ધિ થાય તેને સિદ્ધ કહીએ.
૮. કવિ સ્વરૂપ સંબંધી રચના રચે, પરમાર્થને પામે, પ્રભાવના કરે.
આ આઠ (ભેદો) વડે જિનધર્મનો-સ્વરૂપનો પ્રભાવ વધે એમ કરે. એ અનુભવીનું લક્ષણ છે,
(૩૪-૩૯) હુવે છે ભાવના કહે છે
૧. મૂળભાવના, ૨. દ્વારભાવના, ૩. પ્રતિષ્ઠાભાવના, ૪. નિધાનભાવના, ૫. આધારભાવના અને ૬. ભાજનભાવના. (તેનો ખુલાસો કરે છે) :
૧. (મૂળભાવના)-સમ્યકત્વ-સ્વરૂપ-અનુભવ તે સકળ નિજધર્મમૂળ-શિવમૂળ છે. જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યકત્વ છે એમ ભાવે.
૨. (દ્વારભાવના)-ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યકત્વદ્વાર છે. ૩. (પ્રતિષ્ઠાભાવના)-વ્રત-તપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યકત્વથી છે. ૪. (નિધાનભાવના)–અનંત સુખ દેવાને નિધાન સમ્યકત્વ છે. ૫. (આધારભાવના)-નિજગુણોનો આધાર સમ્યકત્વ છે. ૬. (ભાજનભાવના)-સર્વે ગુણોનું ભાજન સમ્યક્ત્વ છે. (આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે. (૪૦-૪૪) હવે સમ્યકત્વનાં પાંચ ભૂષણ લખીએ છીએ
૧. કૌશલ્યતા, ૨. તીર્થસેવા, ૩. ભક્તિ, ૪. સ્થિરતા (અને ) ૫. પ્રભાવના. (તેનો ખુલાસો કરે છે ) :
૧. (કૌશલ્યતા)-પરમાત્મભક્તિ, પરંપરિણામ (અને) પાપપરિત્યાગ (રૂપ) સ્વરૂપ, ભાવસંવર અને શુદ્ધ ભાવપોષક ક્રિયાને કૌશલ્યતા કહીએ.
૧. જુઓ, વંસળમૂનો ધમ્મો-દર્શનપ્રાભૃત-૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચિદ્ર વિલાસ
૨. (તીર્થસેવા ) અનુભવી વીતરાગ સત્પુરુષોના સંગને તીર્થસેવા કહીએ.
: ૧૦૦ :
૩. ( ભક્તિ )–જિનસાધુ ( અને ) સ્વધર્મીની આદરતા વડે (તેમનો ) મહિમા વધારવો તેને ભક્તિ કહીએ.
૪. (સ્થિરતા )–સમ્યક્ત્વભાવની દઢતા તે સ્થિરતા છે. ૫. (પ્રભાવના )–પૂજા-પ્રભાવ કરવો તે પ્રભાવના છે. એ ભૂષણ સમ્યક્ત્વનાં છે.
(૪૫-૪૯) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ છે, તે કયા કયા ? ( તે કહે છે ) :
૧. ઉપશમ. ૨. સંવેગ, ૩ નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિકય. તે કહીએ છીએ:
૧. ( ઉપશમ )–રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપશમ છે. ૨. (સંવેગ )–નિજધર્મ તથા જિનધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે. ૩. (નિર્વેદ )–વૈરાગ્ય ભાવ તે નિર્વેદ છે.
૪. ( અનુકંપા ) સ્વદયા-પરદયા તે અનુકંપા છે.
૫.
( આસ્તિકય )–સ્વરૂપની (તેમ જ ) જિનવચનોની પ્રતીતિ તે આસ્તિકય છે.
-એ અનુભવીનાં લક્ષણો છે.
(૫૦-૫૫ ) હવે છ જૈનસાર લખીએ છીએ
૧. વંદના, ૨. નમસ્કાર, ૩. દાન, ૪. અનુપ્રયાણ, પ. આલાપ (અને ) ૬. સંલાપ.
૧. ( વંદના )પરતીર્થ, પરદેવ (અને ) પરચૈત્ય-તેમને વંદના ન કરે; ૨. ( નમસ્કા૨ ) ( તેમની ) પૂજા કે નમસ્કાર ન કરે; ૩. (દાન )–(તેમને ) દાન ન કરે,
૪. ( અનુપ્રયાણ )–અનુપ્રયાણ કહેતાં ખાન-પાનથી અધિક ન કરે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય : ૧૦૧ : ૫. ( આલાપ)-પ્રણતિ સહિત સંભાષણ, તેને આલાપ
કહીએ, તે ન કરે, ૬. (સંલાપ)-ગુણ-દોષ [ સંબંધી] પૂછવું કે વારંવાર
ભક્તિ -સંલાપ ન કરે. (પ૬-૬૧) હવે સમ્યકત્વનાં [૭] અભંગ કારણો લખીએ છીએઃ- જે આ [ સમ્યકત્વના] ભંગનાં કારણો પામીને ન ડગે તેને અભંગ કારણ કહીએ; તેના છ ભેદ:- ૧. રાજા, ૨. જનસમુદાય, ૩. બળવાન, ૪. દેવ, ૫. પિતાદિક વડીલજનો [અને] ૬. માતા - એ [ સમ્યકત્વના] અભંગાણામાં છે ભય [ છે તેને] જાણતો રહે [ અને ] તેમના ભયથી નિજધર્મ-જિનધર્મને ન તજે.
(૬૨-૬૭) હવે સમ્યકત્વનાં છ સ્થાનો લખીએ છીએ-*
૧. જીવ છે, ૨. નિત્ય, ૩. કર્તા, ૪. ભોક્તા, ૫. અતિધ્રુવ (મોક્ષ) અને ૬. (મોક્ષનો) ઉપાય. ૧. આત્મા અનુભવસિદ્ધ છે. ચેતનામાં ચિત્ત લીન કરે; જીવ
અતિ (રૂપ) છે તે કેવળજ્ઞાનવડે પ્રત્યક્ષ છે. ૨. દ્રવ્યાર્થિક (નય) થી નિત્ય છે. ૩. (આત્મા) પુણ્ય-પાપનો કર્તા છે. ૪. (આત્મા) ભોક્તા પણ છે. (આ પુણ્ય-પાપનું કર્તા
ભોક્તાપણું) મિથ્યાષ્ટિમાં છે. નિશ્ચયનયથી (આત્મા
તેનો) કર્તા કે ભોક્તા નથી. ૫. નિર્વાણ સ્વરૂપ અતિ ધ્રુવ છે. વ્યક્ત નિર્વાણ તે અક્ષય
મુક્તિ છે. અને ૬. (સમ્ય) દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે.
સમ્યકત્વના એ ૬૭ ભેદો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે.
* જાઓ, શ્રીમદ્ રાજચંદ્રજીનો છ પદનો પત્ર. ૧. તત્ત્વાર્થ સૂત્ર ૧-૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ઘાતાના વિચાર
જ્ઞાતાના વિચાર
જ્ઞાતા એવો વિચાર કરે છે કે ઉપયોગ શેયોનું અવલંબન કરે છે, યાવલંબી થાય છે. શેયને અવલંબનારી શક્તિ શેયનું અવલંબન કરીને છોડી દે છે. જ્ઞયનો સંબંધ અસ્થિર છે, જ્ઞયપરિણામ પણ છૂટી જાય છે; તેથી શય, યપરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞયને અવલંબનારી શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. શેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ, પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે) સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે (તે) સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ (છે તે) જતો નથી.
જેમ મયૂર (પ્રતિબિંબવાળા) અરીસામાં મોર પદાર્થ દેખાય છે, પણ (ખરેખર અરીસામાં) મોર પદાર્થ નથી, અરીસામાં તો માત્ર પ્રતિબિંબ છે. કર્મદષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ આત્મા પર થતો નથી.
જેમ ધતૂરાને પીવાથી દષ્ટિ વ્યંત શંખને પીળો દેખે છે, પરંતુ (તે) દષ્ટિ વિકાર છે, દષ્ટિનાશ નથી. તેમ (જીવ) મોહની ઘેલછાથી પરને પોતા ( રૂપ) માને છે પરંતુ તે પોતા- (રૂપ) થતું નથી.
જેમ કઠિયારાને ચિંતામણિ પ્રાપ્ત થયો, (પણ) તેની પરીક્ષા ન જાણી, તોપણ ચિંતામણિનો પ્રભાવ ન ગયો. તેમ [ જીવે] અજ્ઞાનથી સ્વરૂપનો મહિમા ન જાણ્યો તોપણ સ્વરૂપનો પ્રભાવ ન ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાતાના વિચાર
: ૧૦૩ : જેમ વાદળની ઘટામાં સૂર્ય છુપાયો છે, પરંતુ છૂપાયેલો પણ પ્રકાશ ધરે છે. રાત્રિની જેમ અંધારૂં નથી; તેમ આત્મા કર્મઘટામાં છુપાયો છે, તો પણ [ તેનાં] દર્શન-જ્ઞાન પ્રકાશ કરે છે, નેત્રદ્વારા દર્શન પ્રકાશ કરે છે, તથા ઈન્દ્રિયદ્વારા (અને) મન દ્વારા ( જ્ઞાન ) કરે છે–જાણે છે; અચેતનની જેમ જડ નથી. આવું સ્વરૂપ પરમ ગુપ્ત છે તો પણ જ્ઞાતા તેને પ્રગટ દેખે છે.
જે બંધરૂપથી મુક્ત થવા ચાહે, તે કેવી રીતે શુદ્ધ થાય? (તે કહીએ છીએ):- જે પોતાની ચેતના પ્રકાશ શક્તિ ઉપયોગવડ પ્રગટ છે તેને પ્રતીતિમાં લાવે. પાણીના તરંગની જેમ બડબડિયાં ( – વિકલ્પ) થાય છે તો થાઓ, પણ પરિણામ દર્શન-જ્ઞાનમાં ડૂબતાં નિજ સમુદ્રમાં મળે (અને સ્વભાવનો) મહિમા પ્રગટ કરે. પરમાં પરિણામને લીન કરે છે પરંતુ (પર) વસ્તુ તો જુદી છે, તે છૂટી જાય છે, ખેદ થાય, મેલા થાય ત્યાં પરિણામ ન ગોપવવા, સ્વરૂપમાં લગાડવા અશુદ્ધ જ્ઞાનમાં પણ જાણપણું તો ન ગયું, તે જાણપણા તરફ જોતાં, નિજ જ્ઞાન જાતિ છે, એવી ભાવનામાં નિજ રસાસ્વાદ આવે છે. આ વાત કંઈ કહેવા માત્ર નથી, ચાખવામાં (અનુભવમાં ) સ્વાદ છે; ( એ સ્વાદ ) જેણે ચાખ્યો તે જાણે છે, લખાણમાં (તે) આવતો નથી. આ તરફ બાહ્યમાં દેખી દેખીને અંતરને વિસર્યો છે તેથી જ ચોરાશીમાં લોટે (-ભટક) છે. જેમ *લોટનજડીને દેખી દેખીને બિલાડી લોટે છે, તેમ બાહ્યમાં દેખી દેખીને જીવ ભટકે છે. જે બાહ્યમાં દેખવાનું છોડે તો લોટવાનું છૂટે; માટે પર દર્શન મટાડી નિજ અવલોકનવડે આ મુક્તપદ છે, અનુભવ છે, અનંત સુખ (રૂપ) ચિદ્વિલાસનો પ્રકાશ છે.
૧, આત્માવલોકન પૃ. ૫૦, ૫૮, અનુભવપ્રકાશ ગુજO બીજી આવૃત્તિ પૃ. ૨૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત સંસા૨ કેમ મટે ?
કોઈ કહે કે સંસાર અનંત છે. તે કેમ મટે ?
તેનું સમાધાન-વાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂઠી છોડતો નથી; પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી. કૂતરાનું ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ માને છે. ત્યાં સુધી જ (તેને) ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને દોડે છે, તેથી જ દુ:ખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે, એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. જેમ એક *નારીએ કાષ્ટની પૂતળી બનાવીને. તેને અલંકાર-વસ્ત્ર પહેરાવીને પોતાના મહેલમાં પથારીમાં સુવાડી રાખી, ( અને તેને ) લૂગડાથી ઢાંકી દીધી. ત્યાં તે નારીનો પતિ આવ્યો, તેણે એમ જાણ્યું કે મારી નારી શયન કરે છે, તેને હલાવે, પવન નાંખે, પરંતુ તે (પૂતળી ) તો બોલે નહિ. આખી રાત બહુ સેવા કરી. પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે (આ તો) કાષ્ટની (પૂતળી) છે. ત્યારે તે પસ્તાયો કે મેં જાઠી સેવા કરી. તેમ (અનાદિથી) આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે જાણે છે કે આ જડ છે ત્યારે તે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી થઈને સુખ પામે છે.
ઉપયોગની ઉઠણી (ઉત્પતિ ) સદા થાય છે, તે (ઉપયોગ) ને સંભાળે, ૫૨માં ઉપયોગ ન દે. આત્માનો ઉપયોગ જે તરફ લાગે તેરૂપ થઈ જાય છે; માટે ઉપયોગવડે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વિચા
*અનુભવ પ્રકાશ આવૃત્તિ બીજી પૃ. ૨૨-૨૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત સંસાર કેમ મટે ? : ૧૦૫ : રીને સ્વરૂપની સ્થિરતા-વિશ્રામ-આચરણ કરવાં. અનંત ગુણમાં ઉપયોગ લગાડવો. મનદ્વારા ઉપયોગ ચંચળ (થાય) છે તે ચંચળતાને રોકવાથી ચિદાનંદ ઉઘડે છે-જ્ઞાનનયન ખૂલે છે. અનંતગુણમાં મન લાગે ત્યારે ઉપયોગ અનંતગુણમાં અટકે છે, અને ત્યારે વિશુદ્ધ થાય છે; પ્રતીતિવડ રસાસ્વાદ ઊપજે છે, તેમાં મગ્ન થઈને રહેવું. પરિણામને વસ્તુની અનંતશક્તિમાં સ્થિર કરવા*. આ જીવના પરિણામ પરભાવોનું જ અવલંબન કરીને (તેને) સેવ્યા કરે છે, ત્યાં, તે ભાવોને જ સેવતાં, (પરભાવરૂપ) પરિણામભાવને જ નિજ પરિણામ સ્વભાવપણે દેખે છે, જાણે છે, સેવે છે; પરને નિજસ્વરૂપ ઠીક કરીને [ માનીને ] રાખે છે. એને એ જ પ્રમાણે અનાદિથી કરતાં આ જીવના પરિણામની અવસ્થા ઘણા કાળ સુધી વીતી; પણ [0] કાળ પામીને ભવ્યતા પરિપકવ થઈ ત્યારે શ્રીગુરુના ઉપદેશરૂપ કારણ પામ્યો. તે ગુરુએ એમ ઉપદેશ કર્યો કે-[ હું ભવ્ય! તું] પરિણામવડ પરની સેવા કરી કરીને નીચ એવા પરને ઉચ્ચ એવા સ્વપણે દેખે છે. એ પર (અને) નીચ છે (તેનામાં) સ્વ (પણું ) કે ઉચ્ચપણું નથી [તે પર વસ્તુઓ] તને માત્ર પણ કાંઈ દઈ શકતી નથી. તે મને દે છે એમ તું જાડું જ માની રહ્યો છે. એ તો નીચ [ અને] પર છે, તું તે નીચને સ્વ-પણે અને ઉચ્ચપણે માનીને બહુ જ નીચ થયો છે.
હે ભવ્ય ! પરિણામમાં જે કાંઈ નિજ ઉચ્ચપણું છે તેને તે [કદી] દેખ્યું નથી, જાણ્યું નથી ને સેવ્યું નથી, તેથી તેને તું ક્યાંથી યાદ રાખે ? વળી, જો હવે તે સ્વભાવને (૮) દેખ, જાણ અને તેની
* આત્માવલોકનમાં રાજાનું દષ્ટાંત આપીને આ પ્રકરણ વિસ્તારથી સમજાવ્યું છે. જાઓ પૃ. ૧૬૭ થી ૧૮૧. અહીં સ્વદ્રવ્યનું ઉપાદેયપણું બતાવવા તેને ઉચ્ચ કહ્યું છે ને પર દ્રવ્યનું હેયપણું બતાવવા તેને નીચ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧O :
ચિદ્ર વિલાસ સેવા કર, ત્યારે પોતાથી જ તને યાદ પણ રહેશે, તું સુખી થશે, અયાચી (અયાચક, સ્વાધીન) મહિમા લહીશ અને તું પ્રભુ થઈ જઈશ. આ જે છ દ્રવ્યો છે તેમાં ચેતન રાજા છે. (ચેતન સિવાયના અન્ય) તે પાંચ દ્રવ્યોમાં તો તું ન અટક. તારો મહિમા બહુ જ ઊંચો છે. જે નોકર્મ (રૂપ) વસતી વસે છે તે તારાથી જ (ચેતન રાજાથી જ) વસતી જેવી લાગે છે. અને આઠ કર્મને દેખ, તે પણ પુદગલ દ્રવ્યની જાતિ છે, પોતાનું અંગ નથી. (કર્મ વગેરે) પૌગલિક જાતિની જે જે સંજ્ઞા છે, તે જ તે જ જાતિની સંજ્ઞા ચેતનપરિણામમાં ધરી છે; તે સ્વભાવ નથી, તે પર કલિત [ –પર સાથે યુક્ત] ભાવ છે. માટે નિજ ચેતનાએ [ પરભાવનો જે] જૂઠો સ્વાંગ ધર્યો છે તે પરભાવ [ રૂપી] સ્વાંગને દૂર કર. તેને દૂર કરતાં જ [૮] પ્રત્યક્ષ સાક્ષાત્ સ્વભાવ-સન્મુખ સ્થિર થઈશ-વિશ્રામ પામીશ અને વચનાતીત મહિમાને પામીશ. [ એ પ્રમાણે પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યા પછી], પર-નીચ પરિણામને ધારણ કરવા છતાં પણ ચેતનરાજાને ઠીક કર્યો છે [ઓળખી લીધો છે] તેથી તે નીચ સંબંધમાં તું ઠગાશે નહિ. [ એ રીતે] વધતાં વધતાં પરમપદને પામીશ, અને ત્રણે લોકમાં તારી દુહાઈ વર્તાવીશ [ –ફેલાશે.)
-એ પ્રમાણે ગુરુવચન સાંભળીને જ્ઞાતા પોતાની ચેતનાશક્તિને ગ્રહે છે. [ અને પરમાં] જ્યાં જ્યાં દેખે છે ત્યાં ત્યાં જડનો નમૂનો છે, અનુપમ જ્ઞાનજ્યોતિ તે પોતાનું પદ છે. સ્વરૂપ પ્રકાશવર્ડ અનાદિ વિભાવનો વિનાશ થાય છે. પોતાના સ્વરૂપમાંથી દર્શન-જ્ઞાનનો પ્રકાશ ઊઠે છે, તે [ દર્શન-જ્ઞાન] પર પદને દેખીજાણીને અશુદ્ધ થાય છે. અહીં એટલું વિશેષ છે કે જ્યાં રાગાદિ પરિણામરૂપે દેખવું-જાણવું છે ત્યાં વિશેષ અશુદ્ધતા છે [અને] સામાન્ય પદની દશાથી દેખ-જાણે છે ત્યાં સામાન્ય અશુદ્ધતા છે.
ચોથા ગુણસ્થાનવાળાને એકદેશ ઉપયોગની સંભાળ થઈ છે, ત્યાં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત સંસાર કેમ મટે ? ': ૧૦૭ : (તેને) એકદેશ શુદ્ધતા જાણવી.
હવે, પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન સંબંધી રાગાદિક ગયા તેટલી અશુદ્ધતા ગઈ અને સ્થિરતા ચઢતી ગઈ; ત્યાં એકદેશ સ્થિરતા થતાં એક દેશ સંયમ નામ પામ્યો.
છઠ્ઠી ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન (આવરણ સંબંધી રાગાદિક ) નો અભાવ થયો અને સ્થિરતા વિશેષ થઈ; સકળ આકુળતાનું કારણ સકળ પાપ છે, તેનો અભાવ થયો; પણ અશુભભાવ એવો ગૌણતારૂપ થઈ ગયો કે દુર્ગતિના કારણરૂપ પાપબંધ થતો નથી. (ત્યાં) શુભ મુખ્ય છે (ને) શુદ્ધ ગૌણ છે. શુદ્ધ ગૌણ હોવા છતાં પણ તે મુખ્યતાને દોરે છે તેથી મુખ્ય જેવું જ કામ કરે છે. (શુદ્ધ) ગૌણ હોવા છતાં પણ તે બલિષ્ઠ છે.
છઠ્ઠાવાળાને ભેદવિજ્ઞાનના વિચારમાં શુદ્ધોપયોગરૂપ સાતમું (ગુણસ્થાન) જલદી થાય છે. શુભ ઉપયોગમાં ગર્ભિત શુદ્ધતા છે તેથી સાતમાનું સાધક છઠું છે. (છઠ્ઠી ગુણસ્થાને) ક્રિયા [અને] ઉપદેશ હોય છે પરંતુ વિશેષ સ્થિરતાને લીધે [ત્યાં] સકલવિરતિ સંયમ નામ પામે છે.
સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને આગળ આગળ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વધતી ગઈ, નિષ્પમાદ દશા થઈ, પોતાના સ્વભાવનો રસાસ્વાદ મુખ્ય થયો અને વધતા વધતા ગુણસ્થાન અનુસાર વધ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મનની પાંચ ભૂમિકા
પરિણામ મનદ્વારા થઈને વર્તે છે. તે મનની પાંચ ભૂમિકા છે૧. ક્ષિપ્ત, ૨. વિક્ષિપ્ત, ૩. મૂઢ, ૪. ચિંતાનિરોધ અને ૫. એકાગ્ર, આ [ પાંચ] ભૂમિકાઓમાં મનનું ફરવું છે. તેનું વિવેચન કહીએ છીએ –
૧. ક્ષિપ્ત તેને કહીએ કે જ્યાં વિષય-કષાયમાં વ્યાપ્ત થઈને રંજકરૂપ [ –અશુદ્ધ] ભાવમાં સર્વસ્વ જોયું [ માની લીધું ] છે.
૨. વિક્ષિપ્ત (તેને) કહીએ [ કે જ્યાં ] ચિંતાની આકુળતાવડે કાંઈ વિચાર ઊપજી શકે નહિ.
૩. મૂઢ [ તેને] કહીએ કે જ્યાં હિતને અહિત માને, અહિતને હિત માને, દેવને કુદેવ માને, કુદેવને દેવ માને, ધર્મને અધર્મ માને, અધર્મને ધર્મ માને, પરને સ્વ માને અને પોતાને જાણે નહિ. [ એ પ્રમાણે ] વિવેક રહિત [ હોય તેને ] મૂઢ મન કહીએ.
૪. જે ચિંતાનિરોધ કહીએ તે એકાગ્રતાને કહીએ.
પ. બ્રહ્મ વિષે સ્થિરતા થઈ, સ્વરૂપરૂપ પરિણમ્યો, એકત્વ ધ્યાન થયું તે સ્વરૂપ-એકાગ્રતા છે. પરવિષે એકાગ્રપણું તો થાય છે પરંતુ તેમાં તો આકુળતા છે, તે અનેક વિકલ્પનું મૂળ છે, દુઃખ અને બાધાનો હેતુ છે, માટે તેને એકાગ્ર ન કહીએ. અહીં સ્વરૂપ સ્થિતિ [ રૂપ] એકાગ્ર જાણવું. પર વિષે [ એકાગ્રતા ] બંધનું મૂળ છે. તે સ્વરૂપ-સાધક છે કે જેણે પોતામાં એકાગ્રચિંતાનિરોધ કર્યો છે, [તેનો ઉપયોગ] પરમાં લાગે ત્યાં પણ તે એવો જ સ્થિર રહે છે કે અન્ય ચિંતા રહેતી નથી. સામાન્યપણે આ પાંચે [ ભૂમિકા ] સંસાર અવસ્થામાં સ્નેયુક્ત લગા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મનની પાંચ ભૂમિકા
: ૧૦૯ : ડીએ તો તે સંસારનું કારણ છે. વિશેષપણે વિચારતાં ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક [ આ પ્રમાણે છે] :
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम्। शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः।। ६४।।
(પદ્મનંદિપંચવિશતિકા-એક_સપ્તતિ ) અર્થ- સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધૌપયોગ-એ બધા એકાર્યવાચક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
ચિંતાનિરોધ, એકાગ્રતા વડે સમાધિ થાય છે; તે જ [ અહીં ] લખીએ છીએ:
સમાધિ કહીએ [છીએ ] :- રાગાદિ વિકલ્પરહિત સ્વરૂપ વિષે નિર્વિઘ્ન સ્થિરતાથી વસ્તુ રસાસ્વાદ વડે સ્વરૂપનો અનુભવ સ્વસંવેદનજ્ઞાનદ્વારા થયો તેને સમાધિ કહીએ.
કોઈ એક તો સમાધિ આ પ્રમાણે કહે છે:- શ્વાસ-ઉશ્વાસ પવન છે, તેને અંતમાં પૂરે તેને પૂરક કહીએ. પછી કુંભની જેમ ભરે અને ભરીને થંભાવી રાખે તેને કુંભક કહીએ. પછી ધીરે ધીરે તેને બહાર કાઢે તેને રેચક કહીએ; * પાંચ ઘડીનું કુંભક કરે તેને ધારણા કહીએ, સાઠ ઘડીનું કુંભક કરે તેને ધ્યાન કહે છે, તેથી આગળ કુંભક કરે તેને સમાધિ કહે છે. તે આ કારણે સમાધિ છે કેમકે તેનાથી મનનો જય થાય છે, મનનો જય કરવાથી રાગ-દ્વેષમોહ મટે છે અને રાગ-દ્વેષ-મોહ મટતાં સમાધિ લાગે છે. સ્થિર મન હોય તો નિજ ગુણરત્ન પામીએ, માટે [ સમાધિ ] કારણ છે.
કોઈ ન્યાયવાદી ન્યાયના બળથી છએ મતનો નિર્ણય કરે છે, ત્યાં સમાધિ નથી [ પણ ] વિકલ્પનો હેતુ છે.
[તે છ મતમાંથી ] જૈન મતમાં અરિહંત દેવ છે; જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ સાત તત્ત્વો છે, પ્રત્યક્ષ
* જીઓ, જ્ઞાનાર્ણવ પૃ. ૨૮૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૧ :
અને પરોક્ષ એ બે પ્રમાણ છે, નિત્ય-અનિત્ય આદિ અનેકાંતવાદ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે અને સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ છે.
*
નૈયાયિક મતમાં જે જટાધારી, તેનો [મતમાં] ઈશ્વર દેવ છે; પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન-એ સોળ તત્ત્વો છે; પ્રત્યક્ષ, ઉપમા, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણ છે, નિત્યપણું વગેરે એકાંતવાદ છે; દુ:ખ, જન્મ, વૃત્તિ દોષ અને મિથ્યાજ્ઞાનનો ઉત્તરોત્તર નાશ તે મોક્ષમાર્ગ છે; છ ઇંદ્રિય, છ વિષય, છ બુદ્ધિ તથા શરીર, સુખ અને દુઃખ એ પ્રમાણે એકવીશ દુઃખનો અત્યંત ઉચ્છેદ તેને મોક્ષ માને છે.
હવે બૌદ્ધમત [વિષે ] કહે છે. બૌદ્ધ ૨ક્ત વસ્ત્રધારી છે, તેના મતમાં બુદ્ધ દેવ છે, દુ:ખ, સમુદાય, નિરોધ અને મોક્ષમાર્ગ એ ચાર તત્ત્વ છે, પ્રત્યક્ષ અને અનુમાન-એ બે પ્રમાણ છે, ક્ષણિક એકાંતવાદ છે, સર્વ ક્ષણિક છે, સર્વ નૈરાત્મ્યવાસના [સર્વમાં આત્મવાસનાનો ત્યાગ ] તે મોક્ષમાર્ગ છે, વાસના, ક્લેશનો નાશ તથા જ્ઞાનનો નાશ તે મોક્ષ છે.
હવે શિવમત [ સંબંધી ] કહે છે. શિવમતમાં [વૈશેષિકમતમાં ] શિવ દેવ છે; દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે, [ભેદ એકાંત ] વાદ છે. મોક્ષમાર્ગ નૈયાયિકની સમાન છે; બુદ્ધિ, સુખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવનો અત્યંત નાશ તે મોક્ષ છે.
* જીઓ મોક્ષમાર્ગપ્રકાશક અધ્યાય ૫. ગુજ. આવૃત્તિ ૧, પૃ. ૧૨૯ થી ૧૪૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૨ :
ચિદ્ર વિલાસ હવે જૈમિનીય મત [ સંબંધી] કહે છે. જૈમિનીય ભટ્ટના મતમાં દેવ નથી; પ્રેરણા, લક્ષણ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા, આગમ, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણ છે; નિત્ય એકાંતવાદ છે, વેદવિહિત | વેદદ્વારા ફરમાવેલું | આચરણ તે મોક્ષમાર્ગ છે, નિત્ય અતિશયપણે સુખની વ્યક્તતા તે મોક્ષ છે.
હવે સાંખ્યમત [ સંબંધી] કહે છે. સાંખ્યમતમાં બહુ ભેદ છે, કોઈ કોઈ ઈશ્વરને દેવ માને છે; કોઈ કપિલને માને છે પચીશ તત્ત્વ છે–રાજસ, તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકૃતિની અવસ્થાઓ છે. પ્રકૃતિમાંથી મહત, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા (તથા) અગીઆર ઇદ્રિય; તે વિષે સ્પર્શતક્નાત્રાથી વાયુ, શબ્દતન્માત્રાથી આકાશ, રૂપતન્માત્રાથી તેજ, ગંધતન્માત્રાથી પૃથ્વી, રસતન્માત્રાથી પાણી; સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ [અને] શ્રોત્ર એ પાંચ બુદ્ધિ-ઈન્દ્રિય છે. પાંચ કર્મ-ઇંદ્રિયવચન, હાથ, પગ, ગુદા (અને ) લિંગ, તથા અગીઆરમું મન છે. પુરુષ અમૂર્તિક ચૈતન્યરૂપી કર્તા અને ભોક્તા છે, મૂળ પ્રકૃતિ અવિકૃત છે, મહત્ આદિ સાત, પ્રકૃતિની વિકૃતિ છે, [ બાકીના] સોળ તત્ત્વો વિકાર પણ નથી ને પ્રકૃતિ-વિકૃતિ પણ નથી. પરંતુ પંગુ સમાન (એવા) પ્રકૃતિ અને પુરુષના યોગે થયેલ છે. પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ છે, નિત્ય એકાંતવાદ છે. પચીશ તત્ત્વોનું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. પ્રકૃતિ (અને) પુરુષનો વિવેક દેખાવાથી, પ્રકૃતિ વિષે રહેલ પુરુષનું [ ભિન્ન થવું] તે મોક્ષ છે.
સાતમાં નાસ્તિક મત વિષે દેવ નથી, પુણ્ય-પાપ નથી, મોક્ષ નથી. તેઓ પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂત માને છે,
१ प्रकृर्तेमहान् ततोऽहंकारस्तस्माद्गुणश्च षोडशकः। तस्मादपि षोडशकात्पंचभ्यः पंच भूतानि।।
-सांख्यकारुिका
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૩ :
એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, જેમ માદક સામગ્રીના સમવાયથી મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ચા૨ ભૂતના સમવાયથી ચૈતન્યશક્તિ ઊપજે છે; અદશ્ય સુખનો ત્યાગ અને દશ્ય સુખનો ભોગ તે જ પુરુષાર્થ છે. [ એમ તે માને છે.]
–આ પ્રમાણે બધા ભેદનો નિર્ણય કરે પરંતુ [તે ] સમાધિ નથી. સમાધિના તેર ભેદ છે તે કહીએ છીએ:
૧. લય, ૨. પ્રસંશાત, ૩. વિતર્ક-અનુગત, ૪. વિચાર-અનુગત, ૫. આનંદ-અનુગત, ૬. અસ્મિતાઅનુગત, ૭. નિર્વિતર્ક-અનુગત, ૮. નિર્વિચાર-અનુગત, ૯. નિરાનંદ-અનુગત, ૧૦. નિરસ્મિતાઅનુગત, ૧૧. વિવેકખ્યાતિ, ૧૨. ધર્મમેઘ અને ૧૩. અસંપ્રજ્ઞાત-એ તેર જ સમાધિના ભેદ છે. તેમાં અસંપ્રજ્ઞાતના બે ભેદ છે-એક પ્રકૃતિલય અને બીજો પુરુષલય, [હવે એ તેર સમાધિનું સ્વરૂપ કહે છે ].
૧. લયસમાધિ ત્ર પ્રથમ લય સમાધિ કહીએ છીએ:
લય એટલે પરિણામોની લીનતા; નિજ વસ્તુ વિષે પરિણામ વર્તે એટલે રાગ-દ્વેષ-મોહ મટાડીને દર્શન-જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં અનુભવે. ( પહેલાં ) જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે આત્મામાં બુદ્ધિ ધરી; જ્યાંસુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી પોતામાં લીનતા છે, તેને (લય) સમાધિ કહે છે. ‘લય’ના ત્રણ ભેદ છે-શબ્દ, અર્થ અને જ્ઞાન. લય [ એવું પદ તે ] શબ્દ થયો, પોતામાં પરિણામની લીનતા' તે અર્થ થયો,' અને શબ્દ તથા અર્થનું જાણપણું તે જ્ઞાન થયું. ત્રણે ભેદ લયસમાધિના છે. શબ્દ આગમવડે
"
* જીઓ અનુભવપ્રકાશમાં સમાધિવર્ણન.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૪ :
ચિદ્ર વિલાસ અર્થઆગમ, અર્થઆગમવડે જ્ઞાન આગમ- [ એમ ] શ્રી જિનાગમમાં કહ્યું છે.
કોઈ કહે કે “શબ્દ”-(શબ્દ-લયસમાધિ એવો ભેદ) શા માટે કહ્યો?
તેનું સમાધાનઃ- શુક્લધ્યાનના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું છે તે રીતે [અહીં] જાણવું. જ્યાં, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારધારા વસ્તુમાં લીન થવું (તે અર્થ-લયસમાધિ છે); જ્ઞાનમાં પરિણામ આવ્યા (તો) ત્યાં જ લીન થયા, દર્શનમાં પરિણામ આવ્યા (તો) ત્યાં જ લીન થયા. લયસમાધિના વિકલ્પ-ભેદને મટાડીને નિજમાં વિશ્રામ, આચરણ, સ્થિરતા, જ્ઞાયકતા વર્તે છે. જે જે ઇંદ્રિયવિષય પરિણામવડ ઇંદ્રિય-ઉપયોગ નામ ધાર્યું હતું અને સંકલ્પવિકલ્પ રૂપ મન ઉપયોગ નામ પામ્યું હતું તે ઉપયોગ છૂટતાં બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઊપજે. તે [ ઇંદ્રિય-ઉપયોગ અને સંકલ્પવિકલ્પરૂપ મન-ઉપયોગરૂપ] જાણપણું બુદ્ધિથી જાદું છે. જ્ઞાન, જ્ઞાનપરિણતિવડ જ્ઞાનને વેદતાં આનંદ પામે છે અને લીન થતાં સ્વરૂપમાં તાદામ્ય હોય છે. જ્યાં જ્યાં પરિણામ વિચરે ત્યાં ત્યાં શ્રદ્ધા કરે અને લીન થાય. માટે જ્યારે દ્રવ્ય-ગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં શ્રદ્ધા કરીને લીન થાય, તેને લયસમાધિ કહીએ.
૨. પ્રસંજ્ઞાત સમાધિ. હવે પ્રસંશાત સમાધિનો ભેદ કહીએ છીએ:
સમ્યકત્વને જાણે અને ઉપયોગ વિષે એવો ભાવ ભાવે કે ચેતનાનો પ્રકાશ અનંત છે, પરંતુ [તેમાં] દર્શન-જ્ઞાન-ચારિત્ર મુખ્ય છે; મારી દષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઊઠે છે, જ્ઞાનશક્તિ વિશેષને જાણે છે, ચારિત્ર પરિણામ વડે વસ્તુને અવલંબીને-વેદીને-વિશ્રામ કરીને આચરીને સ્થિરતાને ધારણ કરે છે. પોતે પોતાના સ્વભાવકર્મને કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૫ : કર્તા થાય છે, સ્વભાવ કર્મ છે. નિજ પરિણતિવડે પોતે પોતાને સાધે છે, પોતાની પરિણતિ પોતાને સોંપે છે, પોતે [ પોતાને] પોતામાં પોતાથી સ્થાપે છે. પોતાના ભાવનો પોતે આધાર છે. [ એ પ્રમાણે ] પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સારી રીતે વિચારીને સ્થિરતાવડે રાગાદિ વિકારને ન આવવા દે; જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં આનંદ વધે, અને સમાધિસુખ થાય. વીતરાગ પરમાનંદ સમરસીભાવના સ્વસંવેદનને સુખ-સમાધિ કહીએ. દ્રવ્ય દ્રવવાના ભાવરૂપ છે, ગુણ લક્ષણભાવરૂપ છે અને પર્યાય પરિણમનલક્ષણ વડે વેદનાના ભાવરૂપ છે-એ પ્રમાણે વસ્તુ રસનું સર્વસ્વ જણાવાયોગ્ય ભાવ છે તેને સમ્યક પ્રકારે જાણીને સમાધિને સિદ્ધ કરે; તેને પ્રસંજ્ઞાત સમાધિ કહીએ.
આમાં પણ ત્રણ ભેદ છે. પ્રસંશાત [ એવો શબ્દ તે ] શબ્દ છે, [ એ] શબ્દનો જે “સમ્યજ્ઞાનભાવ” તે અર્થ છે અને તેનું [ શબ્દ તથા અર્થનું] જાણપણું તે જ્ઞાન છે.-એ ત્રણે ભેદ અહીં જાણવા જાણનારના મતને જાણી–માનીને તેમાં મહાતરૂપપણે સમાધિ ધારીએ. તે પ્રસંજ્ઞાત (સમાધિ) કહીએ.
૩. વિતર્ક-અનુગત સમાધિ હવે, વિતર્કાનુગત સમાધિ કહીએ છીએ:
દ્રવ્ય શ્રુતવડ વિચાર કરવો તે વિતર્કશ્રત છે. અર્થમાં મન લગાવવું તે ભાવકૃત છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ સમરસીભાવવડ ઉત્પન્ન આનંદ તે ભાવથુત છે. કઈ રીતે? તે કહીએ છીએ. ભાવકૃત અર્થમાં ભાવ [૭]; ત્યાં, દ્રવ્યશ્રુતનો અર્થ એવો છે કે દ્રવ્યશ્રુતમાં જ્યાં ઉપાદેય વસ્તુનું વર્ણન છે ત્યાં અનુપમ આનંદઘન ચિદાત્મા અનંત ચૈતન્ય ચિહ્નના અનુભવનો રસાસ્વાદ બતાવ્યો છે. અનાદિથી મન-ઇન્દ્રિય દ્વારા ચેતનાવિકાર વર્તતો હુતો તે શુભ-અશુભ વિકારથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૬ :
ચિદ્ર વિલાસ છોડાવીને શ્રુતવિચારવડે જ્ઞાનાદિ ઉપયોગની પ્રવૃત્તિદ્વારા પોતાનું સ્વરૂપ-પિછાણું. જેમ * દીપકની આડા પાર પડદા હતા, તેમાંથી ત્રણ પડદા દૂર થતાં પ્રકાશ પિછાણ્યો અને તેથી) દીપક છે-અવશ્ય છે [ એમ | પ્રકાશનો અનુભવ થયો. (ચોથો પડદો દૂર થતાં દીપક સાક્ષાત્ પ્રગટ થશે) તેમ (આત્માના ચૈતન્ય પ્રકાશ આડા ચાર કષાયરૂપ ચાર પડદા છે ), ત્રણ કષાય-ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશ સ્વજાતિ જ્યોતિનો અનુભવ નિજવેદનથી એવો થયો ત્યારે ચેતના-પ્રકાશનો અનુભવ એવો થયો કે પરમાત્મભાવનો આનંદ આ ભાવશ્રુત-આનંદમાં માનો કે પ્રતીતિરૂપે સંપૂર્ણ પ્રાપ્ત થયો છે. [ જ્યારે ] ચોથો પડદો જશે ત્યારે કૃતકૃત્ય પરમાત્મા થઈ નિવડશે. અનુભવના પ્રકાશની જાત તો તે જ છે, અન્ય નથી.
કોઈ એવી વિતર્કણા કરે છે કે-વિશેષ લક્ષણ અવયવને જાણનારું જ્ઞાન છે અને સામાન્ય-વિશેષરૂપ પદાર્થના નિર્વિકલ્પ સત્તામાત્ર અવલોકનરૂપ દર્શન છે; જ્ઞાન છે તે દર્શનને જાણે છે તો ત્યાં જ્ઞાનમાં સામાન્ય અવલોકન કઈ રીતે થયું? અને દર્શન છે તે જ્ઞાનને પણ દેખે છે, જ્ઞાન દર્શનને જાણે છે, [ ત્યાં] દર્શન તો સામાન્ય છે, તે સામાન્યને જાણતાં સામાન્યનું જ્ઞાન થયું તો ત્યાં વિશેષ જાણવું કઈ રીતે થયું?
તેનું સમાધાન - ચિપ્રકાશમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે. જ્ઞાને દર્શનના સર્વ પ્રદેશ જાણ્યા, દર્શનનું સ્વ-પર દેખવાપણું સર્વ જાણું. દર્શનનું લક્ષણ, સંજ્ઞાદિ ભેદ, દ્રવ્ય-ક્ષેત્રાદિ ભેદ એ સર્વને જ્ઞાન જાણે છે એટલે દર્શનના વિશેષને જ્ઞાન જાણે છે. અને જ્ઞાનને દર્શન કઈ રીતે દેખે છે? તેનું સમાધાન- “ જાણવું” તે જ્ઞાનનું સામાન્ય (લક્ષણ) અને “સ્વ-પરને જાણવું' તે જ્ઞાનનું વિશેષ ( લક્ષણ )-એ બન્ને લક્ષણમય જ્ઞાન છે | તે] જ્ઞાન સંજ્ઞાદિ
* જુઓ, અનુભવપ્રકાશ ગુજ. આવૃત્તિ બીજી. પૃ. ૧૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૭ : ભેદવાળું છે; તેને નિર્વિકલ્પરૂપ દેખે છે, તેથી સામાન્ય અવલોકન થયું. ( જ્ઞાન અને દર્શન) એ બન્નેનો પ્રકાશ એક ચેતનસત્તાથી થયો છે, તે બન્નેની સત્તા એક છે-આવો તર્ક સમાધાનકારથી ભાવશ્રુતમાં થયો છે. આ ભાવકૃતનું નામ “વિતર્ક” છે. “અનુગત' કહેતાં તે (વિતર્ક) ની સાથે જ સુખ થયું તેને [ વિતર્ક અનુગત ] સમાધિ કહીએ. છાસ્થને તે (સુખ) ભાવકૃતના વિલાસથી ચૈતન્ય પ્રકાશને જાણતાં-વેદતાં-અવલોકતાં-અનુભવતાં થાય છે. જ્ઞાતાને પોતાના આનંદથી સમાધિ ઊપજે છે.
તેના ત્રણ ભેદ છે. પ્રથમ તો વિતર્ક એવો શબ્દ છે, તેનો અર્થ, શ્રુત-વિતર્કનો અર્થ છે. (અને) તે અર્થનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. શબ્દ દ્વારા અર્થ, અર્થ દ્વારા જ્ઞાન અને જ્ઞાનધારા આનંદરૂપ સમાધિ છે. એ પ્રમાણે વિતર્કસમાધિનું સ્વરૂપ કહ્યું તે જાણવું.
૪. વિચાર-અનુગત સમાધિ. હવે, વિચાર-અનુગત સમાધિ કહીએ છીએ:
શ્રુતના જુદા જુદા અર્થ વિચારવા તેને વિચાર કહીએ. શ્રુતના અર્થદ્વારા સ્વરૂપના વિચારમાં વસ્તુની સ્થિરતા-વિશ્રામ-આચરણજ્ઞાયકતા-આનંદ-વેદના-અનુભવ. નિર્વિકલ્પ સમાધિ થાય છે તે કહીએ છીએ. અર્થ કહેતાં ધ્યેય ( રૂપ) વસ્તુ-દ્રવ્ય, અથવા ગુણ અથવા પર્યાય. દ્રવ્ય-વિચાર અનેક પ્રકારે છે; ગુણપર્યાયરૂપ અથવા સત્તારૂપ અથવા ચેતનાપુંજ-એ પ્રમાણે દ્રવ્યને વિચારી પ્રતીતિમાં લીન થતાં સમાધિ થાય છે કેવળ વિચાર જ ન કરે પણ પોતાને અનુભવે. જે જ્ઞાન ગુણનો પ્રકાશ, તેનો વિચાર કહેતાં પ્રાપ્તિ થાય, તે જ ધ્યાન છે. પર્યાયને સ્વરૂપમાં લીન કરે, મનને દ્રવ્યમાંથી ગુણમાં લાવે, ગુણમાંથી પર્યાયમાં લાવે અથવા બીજા પ્રકારે ધ્યેયને ધ્યાવે તેને (અર્થથી) અર્થાતર કહીએ. અથવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૮ :
ચિદ્ વિલાસ સામાન્ય-વિશેષ દ્વારા કે ભેદ-એભેદદ્વારા વસ્તુમાં ધ્યાન ધરીને સિદ્ધિ કરે તેને પણ અર્થથી અર્થાતર કહીએ.
શબ્દ એટલે વચન; એક દ્રવ્ય વચન, બીજાં ભાવ વચન. અહીં ભાવવચન સમજવું. ભાવશ્રુત એટલે વસ્તુના ગુણમાં લીનતા. ભાવ વચનમાં જે ગુણ-વિચારદ્વાર હતું તે ફરી બીજા ગુણમાં બીજા વિચાર ન કરતાં સ્થિરતા વડે આનંદ થાય છે. વસ્તુને પામવાના બીજા બીજા (નવા નવા ) વિચાર શબ્દદ્વારા અંતરંગમાં થાય તેને શબ્દાંતર કહીએ. ઉપયોગમાં એમ જાણ્યું કે હું દ્રવ્ય છું, હું જ્ઞાનગુણ છું, હું દર્શન છું, વીર્ય છું.
અહં” એટલે પોતે પોતાના પદમાં દ્રવ્ય-ગુણદ્વારા “અહું” એવી શબ્દ-કલ્પનાવડે સ્વપદની પ્રતીતિ સ્થાપી (અને ) આનંદકંદમાં સ્વરૂપાચરણવડ સુખ થાય છે તે સમાધિ છે. વચનોગના ભાવથી ગુણસ્મરણ થયું; વિચાર સુધી વચન હતું, વિચાર છૂટી જતાં મન જ લીનતામાં રહી ગયું-વચનયોગથી છૂટીને મનોયોગમાં આવ્યો તેને યોગથી યોગાંતર કહીએ.
વિચાર એવો શબ્દ છે, “ધ્યેય [ રૂ૫] વસ્તુ” એવો વિચારનો અર્થ છે અને તે ધ્યેયરૂપ વસ્તુના વિચારને જાણે તે જ્ઞાન છે-આ પ્રમાણે (ત્રણ) જુદા ભેદ લગાડવા-અથવા વિચારમાં જે ઉપયોગ આવે તે ઉપયોગમાં પરિણામની સ્થિરતા તે જ ધ્યાન, તેનાથી ઊપજેલો જે આનંદ તેમાં લીનતા (રૂપ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ [૭] તેનું નામ વિચાર-અનુગત સમાધિ કહીએ.
૫. આનંદ-અનુગત સમાધિ. હવે, આનંદ-અનુગત સમાધિ કહીએ છીએ:જ્ઞાનવડે નિજસ્વરૂપને જાણે, તે જાણતાં આનંદ થાય તે જ્ઞાનાનંદ, દર્શનવડે નિજપદને દેખતાં આનંદ થાય તે દર્શનાનંદ, નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૯ : સ્વરૂપમાં પરિણમતાં આનંદ થાય તે ચારિત્રાનંદ, આનંદને વેદવાવાળાને સહજપણે પોતાની પરિણતિ પોતપોતાના દર્શન-જ્ઞાનમાં રહે ત્યારે આનંદ જાણવો. જ્ઞાનનું જ્ઞાન કરતાં, દર્શનને દેખતાં અને વેદનારને વેદતાં ચેતનાપ્રકાશનો આનંદ થાય છે. પોતે પોતાને વેદતાં અનુભવમાં સહુજ ચિદાનંદ સ્વરૂપનો આનંદ થાય છે, તે આનંદના સુખમાં સમાધિનું સ્વરૂપ છે. ધ્યાનમાં વસ્તુને વેદી વેદીને આનંદ થાય છે. આનંદની ધારણા ધરીને સ્થિર રહેવું તેને આનંદ-અનુગત સમાધિ કહીએ. જીવ અને કર્મના અનાદિ સંબંધ [ રૂપ ] બંધનવડ અવ્યાપકમાં વ્યાપકપણે એકત્વ જેવી દશા થઈ રહી છે; ભેદજ્ઞાનબુદ્ધિવડ તે જીવપુદ્ગલને જાદા જુદા કરે-જાણે. નોકર્મ અને દ્રવ્યકર્મવર્ગણા જડ મૂર્તિક [ છે] અને મારું જ્ઞાયક રૂપ જ્ઞાન ઉપયોગ (છે)-એવાં લક્ષણવડ જીવ-પુદ્ગલને જાદા જુદા પ્રતીતિમાં જાણે. જ્યાં સ્વરૂપમન્નતા થઈ, ત્યાં (તે) સ્વરૂપમન્નતા થતાં જ આનંદ થયો.
આનંદ એવો શબ્દ છે, આનંદ શબ્દનો “આનંદ” એવો અર્થ છે. આનંદ શબ્દને તથા આનંદ અર્થને જાણે તે જ્ઞાન છે-એ ત્રણે ભેદ આનંદ અનુગત સમાધિમાં લગાડવા. જ્યાં આનંદઅનુગત સમાધિ છે ત્યાં સુખનો સમૂહ છે.
૬. અસ્મિતા-અનુગત સમાધિ હવે, અસ્મિતા-અનુગત સમાધિ કહીએ છીએઃ
પરપદને પોતાનું માનીને જીવે અનાદિથી જન્માદિ દુઃખ સહન કર્યા, પણ એક અસ્મિતા-અનુગત સમાધિ પ્રાપ્ત કરી નથી. તે [ જન્માદિ દુઃખ] દૂર કરવા માટે આ સમાધિ શ્રીગુરુદેવ કહે છે:- ‘ બ્રહ્માંડરિમ (હું બ્રહ્મ છું') શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ હું છું જીવનો પ્રકાશ દર્શન-જ્ઞાન છે, જીવ સદા પ્રકાશે છે. સંસારમાં શુદ્ધ પરમા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨૦ :
ચિદ્ર વિલાસ ત્માને શુદ્ધ દર્શન-જ્ઞાન હોય છે ને અંતરાત્માને એકદેશ શુદ્ધ દર્શનજ્ઞાન હોય છે. દર્શન-જ્ઞાનનો પ્રકાશ જ્ઞયને દેખું-જાણે છે; તે શક્તિ શુદ્ધ છે. તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન-જ્ઞાન આત્મા વગર હોય નહિ, એ મારો સ્વભાવ છે–એમ દર્શન-જ્ઞાનને પ્રતીતિમાં માને. ‘૩૬ મમ્મિ [ –હું છું]' એમ પોતાને દર્શન-જ્ઞાનમાં સ્થાપે, ધ્યાનમાં “મટું મિ–મિ (અર્થાત્ હું છું-હું છું.) ' એમ માને. જેમ દેહમાં અહં બુદ્ધિ ધરીને પોતાપણું માને છે તેમ દર્શન-શાનમાં “હું” પણું માનીને અહું (બુદ્ધિ) ધરે. દર્શન-જ્ઞાનમાં, ધ્યાનમાં અહંપણું માને ત્યારે અનાદિ દુઃખનું મૂળ એવું દેહાભિમાન છૂટે, સ્વરૂપમાં પોતાપણું જાણે અને જ્ઞાનસ્વરૂપ ઉપયોગ હું છું-એવી અહંબ્રહ્મબુદ્ધિ આવે ત્યારે બ્રહ્મમાં અહંબુદ્ધિ આવતાં એવું સુખ થયું કે દુઃખલોકને છોડીને અવિનાશી આનંદલોકને પામ્યો; “હું બ્રહ્મ-હું બ્રહ્મ-હું બ્રહ્મ છું” એમ વારંવાર બુદ્ધિદ્વારા પ્રતીતિ કરે ત્યારે કેટલોક કાળ ધ્યાનમાં એવો પ્રતીતિ ભાવ દઢ રહે. પછી (એ પ્રમાણે) દઢ રહેતાં રહેતાં અહંપણું (- “હું” પણું ) છૂટી જાય અને અસ્મિ” ( – “છું' –એવો ભાવ) રહે, અસ્મિ એટલે “ચૈતન્ય છું” એવો (ભાવ) રહે, ચૈતન્ય “હું” છું એવો ભાવ ( અસ્મિભાવ) રહી જાય “છું-છું” એવો ભાવ રહી જાય ત્યારે પરમાનંદ વધે અને વચનાતીત મહિમાનો લાભ થાય, તથા સ્વપદની પ્રતીતિરૂપ રહ્યા કરે-તેને અસ્મિતા-અનુગત સમાધિ કહીએ. તેનાથી અપૂર્ણ આનંદ વધે છે.
અર્હઅસ્મિ (અર્થાત્ હું છું) એવો શબ્દ છે, સ્વરૂપમાં “હું છું' એવો ભાવ તે તેનો અર્થ છે. અને તે બન્ને) નું જાણપણું તે જ્ઞાન છે. એ પ્રમાણે ત્રણે ભેદ આમાં પણ લગાડવા.
૭. નિર્વિતર્ક-અનુગત સમાધિ. હવે, નિર્વિતર્ક-અનુગત સમાધિ કહીએ છીએ:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૨૧ :
અભેદ નિશ્ચલ સ્વરૂપભાવ(રૂપ ) દ્રવ્યમાં અથવા ગુણમાં કે જ્યાં વિતર્કણા નથી, (અને) નિશ્ચળતામાં નિર્વિકલ્પ નિર્ભેદ ભાવના (છે), એકાગ્ર, સ્વસ્થિર, સ્વપદમાં લીનતા છે, ત્યાં નિર્વિતર્ક સમાધિ કહીએ.
નિર્વિતર્ક એવો શબ્દ છે. ‘નિર્વિતર્ક એટલે તર્કરહિત સ્વપદમાં લીનતા–એવો તેનો અર્થ છે, અને તેનું જ્ઞાન તે જ્ઞાન છે. ત્રણ ભેદો આમાં પણ લગાડવા.
૮. નિર્વિચા૨-અનુગત સમાધિ. હવે, નિર્વિચાર-અનુગત સમાધિ કહીએ છીએ:
અભેદ સ્વાદમાં એકત્વ અવસ્થા જાણી, ત્યાં વિચાર નથી, સ્વરૂપ ભાવનાની નિશ્ચળવૃત્તિ થઈ છે, દ્રવ્યમાં હોય તોય નિશ્ચળ છે, ગુણભાવના હોય તોય નિશ્ચળ છે અને પર્યાયવૃત્તિ પણ નિશ્ચળ છે, રાગાદિ વિકાર મૂળમાંથી ગયા સહજાનંદ સમાધિ પ્રગટી, નિજ વિશ્રામ પ્રાપ્ત થયો, વિશુદ્ધ વિશુદ્ધ થતો ગયો, સ્થિરતા થઈ, નિર્વિકલ્પદશા થઈ; અર્થથી અર્થાતર, શબ્દથી શબ્દાંત૨ કે જોગથી જોગાંત૨ ( એવો ) વિચાર મટયો, ભેદ વિચારરૂપ વિકલ્પથી છૂટયો અને પરમાત્મદશાની નજીક આવ્યો. (−આવી દશાને ) નિર્વિચાર સમાધિ કહીએ.
નિર્વિચાર એવો શબ્દ, ‘વિચાર રહિત, એવો તેનો અર્થ (અને તેનું) જાણપણું તે જ્ઞાન-એ ત્રણે ભેદ (અહીં પણ ) લગાડવા. ૯. નિરાનંદ-અનુગત સમાધિ.
હવે નિરાનંદ-અનુગત સમાધિ કહીએ છીએ:
સંસાર-આનંદ સર્વ છૂટયો, ઇંદ્રિયજનિત વિષયવલ્લભ- દશા ગઈ, વિકલ્પવિચારદ્વારા જે આનંદ હતો તે મિથ્યા જાણ્યો, પરમિશ્રિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨૨ :
ચિદ્ર વિલાસ આનંદ આવતો હતો તે ગયો અને સહજાનંદ પ્રગટયો. પરમપદવીની નજીક ભૂમિકા ઉપર આરૂઢ થયો, અહીં જ્યાં વિભાવ મટયો ત્યાં એમ જાણ્યું કે આ મુક્તિધારમાં પ્રવેશ નજીક છે, અવિષ્ણપણે મુક્તિવધુ સાથેનો સંબંધ તથા અતીન્દ્રિય ભોગ થવાનું નજીક જાણ્યુંઆવી (દશાને ) નિરાનંદ-અનુગત સમાધિ કહીએ.
નિરાનંદ એવો શબ્દ, “પર- (ઇન્દ્રિયજનિત) આનંદ રહિત એવો તેનો અર્થ અને તેનું જાણપણું તે જ્ઞાન-એ ત્રણ ભેદ આમાં પણ લગાડવા.
૧૦. નિરસ્મિતા-અનુગત સમાધિ. હવે, નિરસ્મિતા-અનુગત સમાધિ કહીએ છીએ:- વ્રશ્ન: મદં રિમ (અર્થાત્ હું બ્રહ્મ છું )-એવો જે અસ્મિ ભાવ હતો. તે અસ્મિભાવ (હું છું—એવો વિકલ્પ) પણ દૂર થયો, વિકાર અત્યંત મટી ગયો, “અસ્મિ” (-હું -એમ) મેં માન્યું હતું તે પણ મટી ગયું; નિજપદનો જ ખેલ છે, પરનું બળ ન થયું; પરમ સાધક છે, પરમ સાધ્ય સાથે ભેટ થઈ છે, (તે ભેટ) એવી થઈ છે કે મન મળી ગયું. સ્વરૂપમાં પોતે પોતાને જ સ્વસંવેદન વડે જાણ્યો પણ પરમાત્મદશા નજીકમાં નજીક છે. પરમ વિવેક થવાનું.. સોપાન છે. માન વિકાર ગયો ને વિમળ ચારિત્રનો ખેલ થયો, મનની મમતા મટી ને સ્વરૂપમાં એવો હળી-મળી એક મેક થઈ ગયો કે તે આનંદ કેવળીગમ્ય છે, ત્યાં સમાધિમાં સુખના કલ્લોલ ઊઠે છે; દુઃખની ઉપાધિ મટી ગઈ છે, આનંદ-ઘરમાં પહોંચી ગયો છે, રાજ્ય કરવાનું રહ્યું છે, તો હમણાં રાજ્યનો કળશાભિષેક થશે, કેવળજ્ઞાનરૂપી રાજ્યમુકુટ કિનારે ધર્યો છે, સમય નજીક છે, હમણાં જ શિર ઉપર કેવળજ્ઞાન મુકુટ ધારણ કરશે–આ નિરસ્મિતા-અનુગત સમાધિ છે.
શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ આમાં પણ લગાડવા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૨૩ :
: ૧૨૩ :
૧૧. વિવેકખ્યાતિ સમાધિ. હવે, વિવેકખ્યાતિ સમાધિ કહીએ છીએ –
પ્રકૃતિ અને પુરુષનું વિવેચન કહેતાં જુદો જુદો ભેદ જાણવા તેને વિવેક કહીએ. બીજા ભેદ મટયા અને શુદ્ધ ચિક્કરિણતિ (તથા) ચૈતન્ય પુરુષ એ બન્નેની પ્રતીતિ (પૂર્વક) જ્ઞાનમાં વિવેક થયો. ચિદ્ પરિણતિ વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે, ઉત્પાદવ્યય કરે છે, પગુણીવૃદ્ધિ-હાનિ લક્ષણ છે, વસ્તુને વેદીને તે આનંદ ઉપજાવે છે. જેમ સમુદ્રમાં તરંગ ઊપજે તે સમુદ્રભાવને જણાવે છે તેમ (ચિદ્ પરિણતિ) સ્વરૂપને જણાવે છે. સકળ-સર્વસ્વ પરિણતિને પ્રકૃતિ કહીએ અને પુરુષ કહેતાં પરમાત્મા, તેમાંથી પ્રકૃતિ ઊપજે છે. જેમ સમુદ્રમાંથી તરંગ ઊપજે છે તેમ. પુરુષને અનંતગુણધામ, ચિદાનંદ, પરમેશ્વર કહીએ. તે બન્નેનું જ્ઞાનમાં જાણપણું થયું પણ પ્રત્યક્ષ ન થયું વેદવેદકમાં પ્રત્યક્ષ છે પણ સંપૂર્ણ કેવળજ્ઞાન જેવું પ્રત્યક્ષ નથી તેથી સાધક છે, થોડા જ કાળમાં પરમાત્મા થશે-આને વિવેકખ્યાતિ સમાધિ કહીએ. શબ્દ, અર્થ અને જ્ઞાન એવા ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
૧૨. ધર્મમેઘ સમાધિ. હવે ધર્મમેઘ સમાધિ કહીએ છીએઃ
ધર્મ કહેતા અનંત ગુણ અથવા નિજધર્મઉપયોગ, તેની વિશુદ્ધતા મેઘની જેમ વધી. જેમ મેઘ વરસે તેમ ઉપયોગમાં આનંદ વધ્યો-વિશુદ્ધતા વધી. ચારિત્ર ઉપયોગમાં અનંત ગુણની શુદ્ધ પ્રતીતિવેદના થઈ. કેવળજ્ઞાનમાં લઈએ તો ત્યાં અનંત ગુણો વ્યક્ત થયા;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨૪ :
ચિત્ વિલાસ જ્ઞાન ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય (છતાં) ત્યાં કેવળજ્ઞાન ન પણ હોય. બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળજ્ઞાન નથી; બારમાં ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર છે અને તેર-ચૌદમે ગુણસ્થાને પરમ યથાખ્યાત ચારિત્ર છે; તેથી ચારિત્ર અપેક્ષાએ ધર્મમઘસમાધિ બારમાં ગુણસ્થાને થઈ. કેવળ જ્ઞાનમાં (તો પરમાત્મદશા) વ્યક્ત છે તેથી ત્યાં સાધકસમાધિ ન કહીએ. અહીં બારમા ગુણસ્થાનમાં સાધક છે, અંતરાત્મા છે. આને ધર્મમઘસમાધિ કહીએ. તેમાં પણ શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ લગાડવા.
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિ હવે, તેરમી અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએ:
જેમાં પરવેદના નથી, નિજને જ વેદે છે, જાણે છે, પરનું વિસ્મરણ છે, નિજ અવલોકન છે તેને અસંપ્રજ્ઞાત (સમાધિ) કહીએ. બારમાં ગુણસ્થાનના અંત સમય સુધી તો ચારિત્ર વડ પરવેદના મટેલી, કેમ કે ત્યાં મોહનો અભાવ થયો હતો; તેરમાં ગુણસ્થાનને જ્ઞાન કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી (-તન્મયપણે) પરનું જાણપણું નથી; વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયા.-તેથી એમ કહ્યું કે આ સમાધિ ચારિત્ર વિવક્ષામાં બારમાં ગુણસ્થાનના અંતે છે. કેવળ (જ્ઞાન) માં વ્યક્ત છે ત્યાં સાધકઅવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે. આ અસંપ્રજ્ઞાત સમાધિના ભેદ જાણવા. સાધક અવસ્થામાં, કહેવાયેલા [ શબ્દ ], જ્ઞાનાદિ ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
સમાધિના આ તેર ભેદ છે તે પરમાત્મપદ પામવાના સાધક છે.
આ ગ્રંથમાં પહેલાં તો પરમાત્માનું વર્ણન કર્યું (અને) પછી પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય દેખાયો. જે પરમાત્માનો અનુભવ કરવાને ચાહે તે આ ગ્રંથને વારંવાર વિચારે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિનું વર્ણન ': 125 : આ ગ્રંથ દીપચંદ સાધર્મીએ કર્યો છે. સાંગાનેરમાં નિવાસ હતો, (ત્યાંથી) આંબેરમાં આવ્યા ત્યારે આ ગ્રંથ કર્યો. સંવત્ 1779 ના ફાગણ વદ 5 ના રોજ આ ગ્રંથ પૂર્ણ કર્યો. સંતજનો તેનો અભ્યાસ કરજો. -: દોહા દેહ પરમ મંગળ કરો, પરમ મહાસુખદાય; સેવત શિવપદ પામીએ, હે ત્રિભુવનકે રાય. એ પ્રમાણે શ્રી સાધર્મી શાહ દીપચંદ કાશલીવાલકૃત ચિદ્ર વિલાસ નામના અધ્યાત્મગ્રંથનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયો. સમાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com