________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મનની પાંચ ભૂમિકા
: ૧૦૯ : ડીએ તો તે સંસારનું કારણ છે. વિશેષપણે વિચારતાં ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક [ આ પ્રમાણે છે] :
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम्। शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः।। ६४।।
(પદ્મનંદિપંચવિશતિકા-એક_સપ્તતિ ) અર્થ- સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધૌપયોગ-એ બધા એકાર્યવાચક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com