________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
113011
મૈં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવને નમસ્કાર હો.
શ્રી શાહ પં. દીપચંદજી કાશલીવાલ કૃત
ચિહ્ન વિલાસ
-: મંગલાચરણ :
અવિચલ જ્ઞાન પ્રકાશમય, ગુણ અનંતનું સ્થાન: ધ્યાન ધરત શિવ પામીએ, ૫૨મસિદ્ધ ભગવાન. અનંત ચિદ્શક્તિથી શોભાયમાન એવા ૫૨મ સિદ્ધ પરમેશ્વરને નમસ્કાર કરીને આ ‘ચિવિલાસ કરું છું.
દ્રવ્ય અધિકાર
પ્રથમ જ વસ્તુ વિષે દ્રવ્યગુણ-પર્યાયનો નિર્ણય કરીએ છીએઃ ત્યાં દ્રવ્યનું સ્વરૂપ કહીએ છીએ:- *‘દ્રવ્ય સત્ લક્ષાં (અર્થાત્ દ્રવ્યનું લક્ષણ સત્ છે)' એમ જિનાગમમાં કહ્યું છે.
*પંચાસ્તિકાય ગા. ૧૦; તત્ત્વાર્થ સૂત્ર અ-૫ સૂ. ૨૯; પ્રવચનસાર ગા. ૯૭. આલાપ પતિ પૃ. ૯૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com