________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યકત્વની પ્રધાનતા
જીવમાં ગુણો અનંત છે; તેમાં સમ્યકત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ એ વિશેષરૂપ છે–પ્રધાન છે. વસ્તુનો યથાવત્ નિશ્ચય થવો તેને સમ્યક્ કહીએ. તે » અનંત પ્રકારે છે. સમ્યક નિર્વિકલ્પ દર્શન (ઉપયોગ) તેને કહીએ કે જે દેખવા-માત્ર પરિણમ્યું
સમ્યક સવિકલ્પ દર્શન (ઉપયોગ) તેને કહીએ કે જે અશેયભેદોને જુદા જુદા દેખે છે ને પરશેયભેદોને જુદા દેખે છે.
(જે) જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું તે નિર્વિકલ્પ સમ્યગ્રજ્ઞાન છે.
(જે જ્ઞાન) સ્વયભેદને જુદા જાણે છે ને પરશેયભેદને જુદા જાણે છે તેને સવિકલ્પ સભ્ય જ્ઞાન કહીએ.
(જે) આચરણ રૂપ પરિણમ્યું તેને નિર્વિકલ્પ સમ્યક ચારિત્ર કહીએ.
(જે) અજ્ઞયને આચરે છે ને પરશેયના ત્યાગને આચરે છે તેને સવિકલ્પ સમ્યફચારિત્ર કહીએ. ઇત્યાદિ ઘણા ભેદો છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેઃ સમ્યકત્વ ઉપયોગ છે કે નહિ? જો ઉપયોગ હોય તો ઉપયોગના બાર ભેદ કેમ કહ્યા? આઠ
* અહીં દર્શન અપેક્ષાએ બે ભેદ, જ્ઞાન અપેક્ષાએ બે ભેદ ને ચારિત્ર અપેક્ષાએ બે
ભેદ-એ રીતે સમ્યકત્વના છે ભેદ સમજાવ્યા છે. અને એ રીતે અનંત ગુણોની અપેક્ષાએ સમ્યકત્વના અનંત ભેદ પડે છે, તેથી અહીં સમ્યકત્વને અનંત પ્રકારે કહ્યું છે, એમ સમજવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com