________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:
૪
:
આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રથમ સંસ્કરણ વખતે ભાઈશ્રી બ્ર. ચંદુલાલ ખીમચંદભાઈએ કરી આપેલ, તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આ બીજી આવૃત્તિનું મુદ્રણ શ્રી રાધેશ્યામ પ્રિ. પ્રેસના માલિક શ્રી રજનીકાન્ત પટેલે કરી આપવા બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
અંતમાં, આ અધ્યાત્મ ગ્રંથના સ્વાધ્યાયથી મુમુક્ષુ જીવો નિજહીત સાધે તેવી ભાવના છે.
લી. બીજા શ્રાવણ વદ-૭ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
સોનગઢ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com