________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬ :
ચિહ્ન વિલાસ
વિશેષ સંજ્ઞા હોય છે સ્વાદ્વાદમાં વિરોધ નથી; અપેક્ષા સહિત નયથી વસ્તુની સિદ્ધિ છે. કહ્યું છે કે:
मिथ्यासमूहो मिथ्या चेन्न मिथ्यैकांततास्ति नः। निरपेक्षा नया मिथ्या सापेक्षा वस्तुः तेऽर्थकृत् ॥ १०८ ॥ (આચાર્ય શ્રી સમન્તભદ્ર કૃત દેવાગમ સ્તોત્ર ) ઉપરના પદમાં શ્રી આચાર્યદેવ કહે છે કેઃ- જે નય પરસ્પર અપેક્ષા રહિત છે તે તો મિથ્યા છે અને જે નય પરસ્પર અપેક્ષા સહિત છે તે વસ્તુસ્વરૂપ છે ને પ્રયોજન સિદ્ધ કરે છે. જે મિથ્યાનયોનો સમૂહ છે તે તો મિથ્યા છે, વળી ( સ્યાદવાદીના ) મતમાં જે નયોનો સમૂહ છે તે મિથ્યા નથી. માટે આ (ઉપ૨ પ્રમાણે ) દ્રવ્યનું કથન સિદ્ધ થયું.
અમારા
Æ ãગ્રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com