________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહાર
: ૪૯ : સ્વ-પર શેય ભેદ પ્રત્યે જ લગાવવી,-આવા આવા ભાવો, તેમજ પરસ્પર સર્વ દ્રવ્યોનો મેળાપ થવો-એવા એવા પર્યાયના ભાવો | તે વ્યવહાર છે].
વળી, વિકાર ઊપજ્યો ને સ્વભાવ નાશ થયો, તેમ જ સ્વભાવ ઊપજ્યો ને વિકાર નાશ થયો;
જીવ ઊપજ્યો, જીવ મર્યો;
આ પુદ્ગલો સ્કંધરૂપ થયા અથવા કર્મરૂપ થયા (અથવા) અવિભાગી પુદ્ગલ થયા,
સંસાર પરિણતિ નાશ થઈ, સિદ્ધ પરિણતિ ઊપજી;
આવરણ-મોહ અંતરાય કર્મની રોક નાશ થઈ, અનંતજ્ઞાનઅનંતદર્શન-અનંતચારિત્ર અને અનંતવીર્ય ખૂલ્યાં; મિથ્યાત્વ ગયું, સમ્યકત્વ થયું;
અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ;
પુદ્ગલવડે જીવ બંધાયો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મરૂપ થયા, જીવે કર્મોનો નાશ કર્યો, આ વણસ્યું, આ ઊપસ્યું,એવા પર્યાયના ઊપજતા-વણસતા ભાવને લીધે સર્વે, વ્યવહાર નામ પામે છે.
(૨) વળી, એક આકાશના લોક અને અલોક (એવા) ભેદ કરીએ
કાળની વર્તનાના અતીત, અનાગત અને વર્તમાન [ એવા] ભેદ કરવા.
-એ પ્રમાણે બીજાં [ પણ સમજવું]. વળી, એક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય વડે ભેદ કરવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com