SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વ્યવહાર : ૪૯ : સ્વ-પર શેય ભેદ પ્રત્યે જ લગાવવી,-આવા આવા ભાવો, તેમજ પરસ્પર સર્વ દ્રવ્યોનો મેળાપ થવો-એવા એવા પર્યાયના ભાવો | તે વ્યવહાર છે]. વળી, વિકાર ઊપજ્યો ને સ્વભાવ નાશ થયો, તેમ જ સ્વભાવ ઊપજ્યો ને વિકાર નાશ થયો; જીવ ઊપજ્યો, જીવ મર્યો; આ પુદ્ગલો સ્કંધરૂપ થયા અથવા કર્મરૂપ થયા (અથવા) અવિભાગી પુદ્ગલ થયા, સંસાર પરિણતિ નાશ થઈ, સિદ્ધ પરિણતિ ઊપજી; આવરણ-મોહ અંતરાય કર્મની રોક નાશ થઈ, અનંતજ્ઞાનઅનંતદર્શન-અનંતચારિત્ર અને અનંતવીર્ય ખૂલ્યાં; મિથ્યાત્વ ગયું, સમ્યકત્વ થયું; અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ; પુદ્ગલવડે જીવ બંધાયો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મરૂપ થયા, જીવે કર્મોનો નાશ કર્યો, આ વણસ્યું, આ ઊપસ્યું,એવા પર્યાયના ઊપજતા-વણસતા ભાવને લીધે સર્વે, વ્યવહાર નામ પામે છે. (૨) વળી, એક આકાશના લોક અને અલોક (એવા) ભેદ કરીએ કાળની વર્તનાના અતીત, અનાગત અને વર્તમાન [ એવા] ભેદ કરવા. -એ પ્રમાણે બીજાં [ પણ સમજવું]. વળી, એક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય વડે ભેદ કરવા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy