________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુણ અધિકાર
: ૧૩ : પ્રથમ સમ્યક્ત જ કહ્યું; તેથી સમ્યકત્વ પ્રધાન છે. ઉપયોગ તો દર્શન અને જ્ઞાન છે, જ્યાં “સમ્યગ્દર્શન' કહ્યું હોય ત્યાં “સમ્યકત્વ સમજવું અને જ્યાં “દર્શન” કહ્યું હોય ત્યાં “દેખાવારૂપ દર્શન સમજવું. વસ્તુના નિશ્ચયરૂપ, અનુભવરૂપ સમ્યકત્વ છે તે પ્રધાન છે.
0&s
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com