________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહાર
પર્યાયાર્થિકનયના અનેક ભેદ તેમજ ગુણના ભેદ વડ વ્યવહારનય કહીએ.
સામાન્યસંગ્રહ ભેદકવ્યવહારથી જીવ, અજીવ દ્રવ્ય કહીએ. વિશેષસંગ્રહુ ભેદકવ્યવહારથી જીવ, સંસારી, મુક્તરૂપ કહીએ.
"શુદ્ધ સદભૂતવ્યવહાર, જેમ કે શુદ્ધ ગુણ, શુદ્ધ ગુણી (સેવા) ભેદ કરીએ. અશુદ્ધ ભૂતવ્યવહાર, જેમ કે મતિઆદિ ગુણ જીવના કહીએ. વ્યવહારના અનેક ભેદ છે.
- વ્યવહારથી પરપરિણતિરૂપ, રાગ-દ્વેષ-મોહેં-ક્રોધ-માન-માયાલોભાદિ (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન કરવું,-સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું, અને વૈરાગ્યતા, સંવર એકદેશ ઉપાદેય કરવા. વ્યવહાર-હેયઉપાદેયનો આવો ઉપદેશ જાણવો.
પર્યાયભેદ કરવો તે વ્યવહાર છે. સ્વ (–પોતામાં) સ્વભાવ, સ્વભાવી કહેવું તે શુદ્ધ વ્યવહાર છે. અને સ્વભાવથી અન્યથા કહેવું તે અશુદ્ધ વ્યવહાર છે.
|
* આત્મ-અવલોકન પૃ ૨૧ થી ૨૫ સુધીમાં આ વર્ણન છે. ૪ આલાપપદ્ધતિ પૃ. ૬૮; ૧. આલાપપદ્ધતિ પૃ. ૮૧; ૨. આલાપપદ્ધતિ પૃ. ૧૨૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com