________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઊપર
અનંત નય.
જ્ઞાન સામાન્ય ગ્રાહકનયથી જ્ઞાન સામાન્યરૂપ કહીએ; જ્ઞાનવિશેષ ગ્રાહકનયથી જ્ઞાન વિશેષરૂપ કહીએ. (એ પ્રમાણે) અનંતગણોમાં અનંત સામાન્ય-વિશેષનયથી સામાન્ય-વિશેષ બન્ને ભેદ સાધવા.
પર્યાયસામાન્ય ગ્રાહકનયથી પરિણમનરૂપ પર્યાય; પર્યાયવિશેષ ગ્રાહકનયથી ગુણપર્યાય, દ્રવ્યપર્યાય, અર્થપર્યાય, વ્યંજનપર્યાય (તેમજ) એક ગુણના અનંત પર્યાયો (છે તે) સર્વે લેવા.
* સામાન્ય સંગ્રહનયથી દ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ કહીએ. વિશેષ સંગ્રહનયથી સર્વ જીવો પરસ્પર અવિરુદ્ધ કહીએ.
કનૈગમનય ત્રણ પ્રકારનો છે-ભૂત, ભાવિ, વર્તમાન; ભૂતનૈગમ આ પ્રમાણે; આજે દીપમાલિકાના દિવસે વર્ધમાનજી મોક્ષ ગયા. ભાવી તીર્થંકરજીને વર્તમાન તરીકે માનવા (તેને) ભાવિનૈગમ કહીએ. વર્તમાનનૈગમથી ‘ગોવન: વ્યતે'—ભાત થાય છે, એમ કહીએ.
નૈગમ (નય) ના બે પ્રકાર છે(૧) દ્રવ્ય નૈગમ (૨) પર્યાય નૈગમ.
* આલાપપદ્ધતિ પૃ. ૬૬; ૧. આલાપપદ્ધતિ પૃ. ૬૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com