________________
૧૫
નાબલે અને છેવટે આ વ્યવસ્થામાં ટાચ ઉપર રાન્ન રહેતા. આને યૂડલ (સામંતશાહી) વ્યવસ્થા કહેવામાં આવતી. એમાં સમાનતાને સ્થાન ન હતું. ખેડૂત, વેપારીઓ અને કારીગરાને ખૂબ સહેવું પડતું. એમણે પેાતાના મહાજનગૃહો ( શીલ્ડ હાલ ) બાંધ્યા અને લેર્ડ સાથે સંધર્ષ કરતા. ૨. બીજી બાજુ યુરોપના ખ્રિસ્તી ધર્મોસંધ તરફથી વિરોધીઓ ઉપર જુલમ કરવામાં આવ્યા; જેરૂસલમના પવિત્ર તીર્થ સ્થાનને કબ્જે કરવા માટે ખ્રિસ્તી પ્રજાને ઉશ્કેરીને આરા સાથે યુદ્ધ કરાવ્યું. આ ક્રૂઝેડા (ધર્મયુદ્ધ)માં લાખા માણસા માર્યા ગયા. ૬. યુરોપથી અમેરિકા છેટું અને અત ુ હતું. કાલબસ એની શોધ કરે છે. અમેરિકામાં સોનું, ચાંદી, ત્રાંબુ, લાહુ વગેરે ધાતુએની ખાણા પુષ્કળ હતી, તેથી ત્યાંની સંસ્કૃતિમાં ભાગ વિલાસનું આકર્ષણ વધ્યું. તે વખતે અમેરિકામાં સંસ્કૃતિનાં ત્રણ કેન્દ્રો હતાં- મેકિસા, મધ્ય અમેરિકા અને પેરૂ. મધ્ય અમેરિકામા ત્રણ રાજ્યાના સંધ સ્થપાયા, એ પાપન કહેવડાવતા. બાકી તે વખતે વ્યવસ્થા સારી હતી. ખીજી ત્રણ સંસ્થાએ તે। હતી જ પાછળથી અમેરિકામાં બ્રિટિશ લેાકા જઈને વસ્યા અને નવી રાજ્ય વ્યવસ્થા ઊભી કરી.
તા. ૨૪-૮-૬૧
રાજ્ય
નહીં
વિતિહાસની રૂપરેખા
દરિયા કાંઠે બે
મહત્ત્વના ભાગ ન ભજવ્યા, કેમકે સમૃદ્ધ ન હતા. કહેવાતા, અને તેમના સાથી લેકા કજિયાખાર હતા. જીવનમાં કાંઈ જાગૃતિ ન હતી. આરબમાં નવી જાગૃતિ લાવવામાં ઇસ્લામધમાં અને મહંમદ પયગંબરના કાળા હતા. આમા એમણે
૧. અરબસ્તાને ઇતિહાસમાં ત્યાં રણપ્રદેશ હાઈ રસાળ અને નાના શહેરા હતા. રણવાસી ખુલ્લુ ઊટા, ઘેાડા અને ગધેડા હતા. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com