Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/035258/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ cblbllls IK Ibollebic 1% 7 IE PHIỀUI, HIqui 12. ELEKTLC-7820:11 5222002 -CS2 C GI CIR UCRIOLOpiul - yra gifheię Shree Sudharmaswami Gvanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ' વિશ્વવાત્સલ્ય પ્રેરક : મુનિશ્રી સંતબાલજી સંપાદક : નવલભાઈ શાહું આધ્યાત્મિક એકતાના તથા ધર્મદષ્ટિયુક્ત સમાજ રચનાના વિચારોને તથા સમાજ જીવનને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને મનનીય લેખો રૂપે રજૂ કરતું અદ્વિતીય પાક્ષિક. વાર્ષિક લવાજમ : રૂા. ૬-૦૦ ( ભેટ પુસ્તક સાથે ) * કાર્યાલય : હઠીભાઈની વા, અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શિબિર પ્રવચનોની ઝાંખી સ'પાદક : સુનિ નેમિચંદ્ર ☆ પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સ`ઘવી મત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર અમદાવાદ–૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૐ મૈયા પ્રસ્તાવના 6 " જ્યારે શિબિર ચાલતા હતા, ત્યારે પાટીયા ઉપર શિબિરપ્રવચનાના સાર શિબિરાર્થીઓ માટે ખાસ અપાતા હતા. આ કામ પણ મુખ્યપણે પ્રિય નૈમિમુનિ કરતા હતા. જેને લાભ શિવમાટુંગાનાં ઈતર શિબિરપ્રેમીએ અનાયાસે ઠીક ઠીક લેતા હતા. તે બધા પરથી પ્રિય છેટુભાઈ (કે જે સાધુસાધ્વી શિબિરના સમય પાકયો છે, તેની યાદી આપનાર હતા; તે )એ કહ્યું : ‘ આ જ પુસ્તકરૂપમાં અપાય તેા કેવું સારું !' તે જ અરસામાં વિશ્વવાત્સલ્યના રસિક વાચક એક પત્રકારે સૂચવ્યું : ′ સાધુસાધ્વી શિબિરની ચાલુ કાર્યવાહી અંગે વિશ્વવાત્સલ્ય 'માં ટૂંકું વર્ણન આવે તે સારું.' પણ એ શકય નહેાતું. છતાં મણિભાઈ એ ‘ સ્મૃતિના વિકાસ ' એ મુદ્દા પૈકીનાં પ્રારભિક ટૂંકાં પ્રવચને આપવાની શરૂઆત કરેલી; પરંતુ વિ.વા.માં જગ્યાની મર્યાદાને લીધે એ પણ આવી ન શકયાં. બીજી બાજુ વિશ્વવાસણના વાચાની જિજ્ઞાસા વધ્યે જતી હતી. આ સયેાગા વચ્ચે ‘વિશ્વવાત્સલ્ય,’ નવાં માનવી' તથા મહાવીર સાહિત્ય પ્રકાશન મદિરની મીટિંગ મળી ગઈ. આ મીટિંગ ગુજ રવાડીમાં જ કાર્તિક મહિનાના પ્રારંભમાં મળી હતી. સદ્ભાગ્યે ત્યારે ભાલ નલકાંઠા પ્રાયેાગિક સધની નિયામક સમિતિના સભ્યા પણ હાજર હતા, ત્યાં જ નિર્ણય લેવાયા : ‘ આ વખતે · વિશ્વવાત્સલ્ય ’ના ભેટપુસ્તક તરીકે ટૂંકાણમાં શિબિરપ્રવચનેાના સાર આપવા.' આ પરથી પ્રિય નેમિમુનિએ શિબિરપ્રવચનેાની ઝાંખી ' નામનું આ પુસ્તક તૈયાર કરી આપ્યું છે. ( વાચકા જાણે છે કે સાધુસાધ્વી તથા સાધકસાધિકાઓને ચાલીસેક નકલ શિબિરમાંથી જ જતી હતી. ઉપરાંત જામનગરવાળાએ તરફથી પણ સાંગેાપાંગ અમુક નકલા અને વચ્ચે યંત્ર મળ્યું, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નકલે જતી હતી. વળી એક નકલને લાભ પિતે વાંચી બીજાને વંચાવવારૂપે ઠીક લેવાતું હતું. ઉપરાંત સાધુસાધ્વી શિબિરપ્રવચનનું સંપાદન 5 હાથેથી થઈ રહ્યું છે. અલબત્ત તે પુસ્તક લગભગ દશથી અગિયાર ભાગમાં થશે અને તેના લેનારના હાથમાં તે ભાગોને આવતાં હજુ દશ-બાર માસ સહેજે વીતી જશે. એટલે તે દરમિયાન આ પુસ્તક વિશ્વ વાત્સલ્યના વાચકેના હાથમાં આવવાથી તેમને નિરાંતે થશે, એમ માનું છું. એક બાજુ પ્રિય નેમિમુનિને આ અંગે ખૂબ શ્રમ પડ્યો છે અને બીજી બાજુ પ્રિય નવલભાઈની રસમય નવલકથાને બદલે આમ તે રસપ્રદ છતાં ચિંતનાત્મક સાહિત્ય વાચકેના હાથમાં આવે છે, જે કેટલાક વાચકને ખૂબ ગમશે તે વળી કેટલાક વાચકોને કઠિન પણ લાગશે. છતાં એકંદરે સૌને સાધનામાં મદદ કરશે, એમ માનું છું. આ નાના પુસ્તક પરથી વાચકે સહેજે સમજી શકશે કે દશ મુદ્દાઓમાં ધર્મના અનુબંધવાળી વિશ્વદર્શનની વાત શક્ય તેટલી સર્વાગે અને પૂર્ણપણે ચર્ચાઈ ગઈ છે. આ પુસ્તિકાનું ચિંતન અને વ્યક્તિગત તથા સામુદાયિક આચરણ થતું જશે, તેમ તેમ અનુબંધ વિચારધારાનું રહસ્ય અંજલિજલ સમાન સાવ સ્પષ્ટ થશે. આજના જગતને જે સત્ય-અહિંસાના વ્યાપક ધર્મની જરૂર છે, તે માટે આ રાજમાર્ગ છે, તેવું જેમને જેમને જણાય તે નરનારીએ પોતપોતાના ક્ષેત્રમાં રહી તન, મન અને સાધનથી આ અનુબંધ વિચારધારામાં લાગવું જોઈએ, તેમ પણ જણાયા વિના નહીં રહે. બાકી તે સાકરનું ગમે તેટલું વિશદવર્ણન થાય પણ એને આસ્વાદ કરનાર જ મીઠાશને અનુભવ કરી શકે, તે જ વાત “શિબિરપ્રવચન નેની ઝાંખી'ને લાગુ પડે છે. ચીંચણ(જિ. થાણું)ના સમુદ્રતટ પર સંતબાલ” તા. ૧૩-૧-૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુબંધ વિચાર આ અનુબંધ વિચાર જગતમાં, આ અનુબંધ વિચાર (જ.) શાશ્વત શાન્તિ સૌને સમપી, ઉતારશે ભવપાર. જગતમાં ) ચારે અંગાની નિજ–નિજ સ્થાને, ગૂ થણી ગાઠવનાર. (જગતમાં ) ગામડુ' તેમાં અગ્રણી દામે, અન્ન વસ્ત્રાદિ ભંડાર. (જગતમાં) હિંદી સંસ્કૃતિનાં મૌલિક સત્યા, પડ્યાં ત્યાં અપરંપાર. (જગતમાં ) જન સ`ખ્યા જ્યાં જંગી વસે છે, સરળ શ્રમિક ઉદાર. (જગતમાં ) નૈતિક પાયે સંગઠિત થઈને, વિશ્વમાં પહેોંચી જનાર. ( જગતમાં ) બાપુ સમયના સેવક સંધળા, રચના કાર્ય કરનાર. ( જગતમાં ) ગામડાં, ભક્તો, કાંગ્રેસમાંથી, ઉપર જે ઊડનાર. ( જગતમાં ) પ્રેરનાર. ( જગતમાં ) કૉંગ્રેસને શહેરામાં તેના તળે ગ્રામ પ્રાયોગિક સધારૂપે એ, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સધા, બનનાર. ( જગતમાં ) ઈન્દુક, માતૃસમાજ આદિ સૌ, ચાલનાર. ( જગતમાં ) ગામડાં, ઈન્દુક, માતૃસમા, કાંગ્રેસ પૂરણહાર. ( જગતમાં ) લેાકશાહી બળ કૈંગ્રેસ જગનું, રાજ્યક્ષેત્ર બનનાર. ( જગતમાં ) અર્થ, સમાજ ને સ`સ્કૃતિ ક્ષેત્રે, રે મૂકી મથનાર. ( જગતમાં ) પ્રેરક–પૂરક બળથી ગ્રેસ, શુદ્ધ સ‘ગીન થનાર. ( જગતમાં ) આ ત્રણને ક્રાંતિપ્રિય સતા સૌ, સ્નેહ થકી સાંધનાર. ( જગતમાં ) સાધુ સાધ્વી વર્ગ એ સારુ, ચાતુર્માસિક મળનાર. ( જગતમાં ) સામુદાયિક અહિંસાના પ્રયોગો, ભારત વિશ્વને દેનાર. ( જગતમાં ) વિશ્વ પ્રજાઓના યુદ્ધને છેડા, આવી જગશાન્તિ થનાર. ( જગતમાં ) મૈયા ને સંતની મહાકૃપાથી, સદૈવ જ્ય જયકાર. ( જગતમાં ) ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય વિધવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય જગતમાં આજે જે પ્રવાહ ચાલી રહ્યા છે, તેને બરાબર સમજવાથી જ ધર્મને આપણે સર્વાગી રૂપે સમજી શકીએ. આ ત્રણેય વિચારને સમન્વય થવાથી જ ધર્મમય સમાજ રચના સંપૂર્ણ બની શકશે. વિશ્વ વાત્સલ્ય સંસ્થાઓ દ્વારા સમાજ કાંતિમાં માને છે. સર્વોદય (આધુનિક) વ્યક્તિ દ્વારા સમાજ ક્રાંતિની વાત કરે છે. જ્યારે કલ્યાણ રાજ્ય રાજ્ય દ્વારા ક્રાંતિની વાત પૃહીત કરીને ચાલે છે. ભારતની પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે વ્યક્તિ, એ ક્રાંતિની. પ્રેરક હોઈ શકે, પણ સમાજ વ્યાપી ક્રાંતિ એકલી વ્યક્તિ નહીં કરી શકે. તે માટે સુસંસ્થાઓ હેવી જોઈએ; વિશ્વ વાત્સલ્ય વિચારની એ વાત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. અને સમાજવ્યાપી ક્રાંતિ માટે કાંતિ પ્રિય સાધુસંન્યાસી, જનસેવક સંસ્થા, જનસંગઠને અને રાજ્યસંસ્થા એ ચારેયને અનુબંધ હોવો જરૂરી છે, એમ વિશ્વવાત્સલ્ય માને છે. જ્યારે સર્વોદયને આધુનિક વિચાર સંગઠને રચવા અને ઘડવામાં માનતે નથી; સંગઠનમાં દોષોની ભીતિ બતાવે છે. અને વ્યક્તિ દ્વારા વિચાર પ્રચાર થવાથી જ સમાજનું ઘડતર થશે, એમ માની વ્યક્તિ દ્વારા સમાજવ્યાપી ક્રાંતિની વાત કરે છે. અને કલ્યાણ રાજ્ય સત્તા દ્વારા સામાજિક ક્રાંતિની વાત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવાત્સલ્યને વ્યવહારુ બનાવવા માટે વિશ્વને વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એ ત્રણ ભાગામાં વહેચવું જોઈ એ. વિશ્વ સુધી વાત્સલ્ય સાધવા માટે માનવ જ સમર્થ છે, એટલા માટે જ જૈનધર્મ વાત્સલ્યને સમ્યકત્વનું અંગ બતાવ્યું. સાધુસાધ્વીએ માટે સમષ્ટિ સુધીની વાત્સલ્યસાધના અનિવાર્યું બતાવી છે, જ્યારે શ્રાવક શ્રાવિકા (ગૃહસ્થસાધક) માટે સમાજ વાત્સલ્ય સુધીની સાધના અનિવાર્ય બતાવવામાં આવી છે. પણ અનુકૂળ કે પ્રતિકૂળ બધીય વ્યક્તિએ, સસ્થાઓ, રાષ્ટ્રા, પ્રાણીએ પ્રત્યે વાત્સલ્યને સક્રિય રીતે સાધવુ' હોય તેને માટે ચાર ભાવનાએ આ છેઃ- (૧) મૈત્રી, (ર) કારુણ્ય (૩) પ્રમાદ, અને (૪) માસ્થ્ય. પ્રાણિમાત્રની સાથે અને સવિશેષે માનવની સાથે મૈત્રીના અર્થ છે—સમાજ, સસ્થા, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ, વ્યક્તિ કે પ્રાણી સાથે સહઅસ્તિત્વની રીતે સર્વભૂતહિતનેા વ્યવહાર કરવા. કારુણ્યના અર્થ છે—પીડિત, શાષિત, પદદલિત, પછાત રહી ગયેલી વ્યક્તિ, સૌંસ્થા, સમાજ, જાતિ, રાષ્ટ્ર કે સમષ્ટિ પ્રત્યે સક્રિય રીતે દુઃખ હરવાની વૃત્તિ. પ્રમાદના અર્થ છે—સુસંસ્થા દ્વારા ધડાયેલી નીતિમાન, ચારિત્ર્યશીલ વ્યક્તિ, ન્યાય અહિંસા સત્યની દિશામાં વ્યાપક રીતે પ્રયત્ન કરનારી સુસ ́સ્થા, સુરાષ્ટ્રોને ટેકા આપવા, પ્રતિષ્ઠા આપવી, કાર્યનું અનુમાન કરવું. અને માસ્થ્યને અ છે—જે વ્યક્તિ, સસ્થા, સમાજ કે સમષ્ટિ વિપરીત આચરવાળી હોય, અગર તેા પહેલાં સારી હાય, હવે વિપરીત (ક્રૂર, અન્યાયી, શાષક, પીડક, અત્યાચારી, અનાયારી) થઈ ગઇ હોય તે પ્રત્યે માધ્યસ્થ્ય ભાવ રાખવા, તેને પ્રતિષ્ઠા ન આપવી, સમાજ પાસેથી ન્યાય અપાવવા, માધ્યસ્થ્યના અર્થ એકાંત તાટસ્થ્ય નહી", તેમ ઉદાસીનતા કે એકાંત ઉપેક્ષા ભાવ પણ નથી; પણ તાદાત્મ્ય સાથેનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ તાટસ્થ્ય અગર તેા તાદાત્મ્ય અને તાટસ્થ્યની વચ્ચેની માધ્યસ્થ્ય વૃત્તિ. કેટલીક વખત માઘ્યસ્થ્યમાં મૌન સેવવું પડે છે. અસહકાર પણ રાખવા પડે છે. આ ચારેય ભાવનાઓને યથાર્થ રૂપે સમજીને આયરવાથી વિશ્વવાત્સલ્યને માર્ગે જઈ શકાશે અને સર્વાધ્ય તથા કલ્યાણ રાજ્યને પણ એમાં સમાવેશ થઇ શકશે. (તા. ૧૭–૧–૬૧) વિશ્વવાસયનું વિવેચન પ્રાણિમાત્રમાં લાંબાકાળ સુધી જીવવું અને ટકી રહેવુ, એ જે વૃત્તિ દરેક પ્રવૃત્તિના મૂળમાં પડેલી છે, તે જ વાત્સલ્યનુ· ખીજ છે; સંતાનને પેાતાને અંશ માની સંતાનતંતુ દ્વારા અનંત કાળ સુધી જીવવા કે ટકી રહેવાની ઈચ્છા પૂરી કરવામાં આવે છે, એટલે સૌથી પહેલાં સ`તાનને વાત્સલ્યનું એકમ માન્યું, પણ ધીમે ધીમે જોયું કે સમાજ, જ્ઞાતિ કે રાષ્ટ્ર દ્વારા પણ માણસને સક્રિય સહાનુભૂતિ અને સહયેાગ મળે છે, એટલે સમાજ, જ્ઞાતિ અને રાષ્ટ્ર પ્રત્યેનું વાત્સલ્ય વિકસ્યું અને ઉચ્ચ સાધકાએ તે વિશ્વના પ્રાણિમાત્રના કાળા પોતાના જીવનમાં માનીને તે ઋણ ફેડવા માટે વાત્સલ્ય આપવાનું વિચાર્યું.... માનવજાતિના પૂર્વજોએ જુદા જુદા વિષયેામાં કરેલી શોધ તથા સમાજના ધારણ, પાષણ, રક્ષણ અને સત્ત્વ સાધન માટે કરેલ સાધનાના વારસા સમાજને મળતા આવ્યા છે, તે માસને કુટુંબવાત્સલ્યથી આગળ સમાજ વાત્સલ્ય તરફ પ્રેરે છે. કુટુંબસાથે લોહીના સંબંધ છે, જ્યારે સમાજની સાથે માનસિક સબંધ હોઈ, શુદ્ધતાને વધારે અવકાશ છે, પણ વાત્સલ્ય જેની સાથે થાય, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કૌટુબિક ભાવ આવવા જ જોઈએ, નહિતર આત્મીયતા સધાશે નહીં. ભ. ઋષભદેવે ગૃહસ્થ જીવનમાં સાધમિવાત્સલ એટલે સમાજવાત્સલ્યની સાધના તે આચરીને સમાજને બતાવી, પછી પેાતે સમષ્ટિ વાત્સલ્ય સુધીની સાધના કરવા માટે સાધુ થયા. વર્ષીતપ કર્યું. મરુદેવી માતાને સીમિત વાત્સલ્યથી આગળની અસીમિત વાત્સલ્યની પ્રેરણા આપી. મહાત્માગાંધીજીએ વિશ્વવાત્સલ્ય સાધનાની પ્રેરણા એક જૈન સાધુ અને સદ્દગૃહસ્થ શ્રીમદ્ રાજચન્દ્ર પાસેથી મેળવી અને બ્રહ્મચર્ય વ્રત લીધા પછી આફ્રિકામાં એનું ખેડાણ કર્યું.. પછી તેા આશ્રમમાં સમષ્ટિ વાત્સલ્ય સુધીના કેટલાય પ્રયાગા કર્યા. ભ. મહાવીર સ્વામીએ વિશ્વવાસ-યની સક્રિય-પૂ સાધના જીવનમાં ચડૈકેાશિક સર્પને પ્રતિબાધ આપવા જેવા પ્રસંગા દ્વારા આચરી બતાવી હતી. મહારાજા રતિદેવને વિશ્વવાત્સલ્યની પ્રેરણા ઋષિમુનિએ પાસેથી મળી હતી, તે તેમણે દુષ્કાળ વખતે પાતે ૪૮ દિવસા સુધી ઉપવાસી રહીને, પ્રજા અને પ્રાણીઓ પ્રત્યે આત્મીયતા કેળવીને આચરી બતાવી હતી. વિશ્વવાસત્યવ્રતીને બધાં ધર્માં, જ્ઞાતિ, રાષ્ટ્રો, કુટુંબે પોતીકાં લાગે છે, એટલે વિધેયાત્મક અને નિષેધાત્મક બન્ને રીતે અહિંસાને સ્વીકાર કરીને, તે સાધક તેમાં સંશાધન અને પરિવન બન્ને કરે છે અને પ્રવૃત્તિનિવૃત્તિની સમતુલા સાચવી શકે છે. (તા. ૨૪-૭-૬૧) ૩ વિશ્વવાસલ્યનાં પાસાં વિશ્વવાત્સલ્ય શબ્દમાં માતાના આદર્શો છે, એટલે ન્યાયને માટે બાળક ઉપર માતા નિષ્ઠુર થાય છે, છતાં તેનું માતૃત્વ લાજતું નથી, ઊલટુ' વધારે શેાભે છે, તેમજ વિશ્વવત્સલ પુરુષ બધાયની સાથે આત્મીયતા રાખે છે, છતાં આત્મીય માનેલાં જગતના અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ વર્તન વખતે ખૂબ કડક પણ બને છે. સર્વોદયમાં બધાને ઉદય સાધવાને હાઈ બધા પ્રત્યે એકીભાવે રહી શકાય, પણ અંધકાર મટાડી શકાય નહીં; જ્યારે વિશ્વ વાત્સલ્યમાં અંધકાર મટાડીને ઉદય કરવાનું કામ આવી જાય છે, એટલે સહેજે જ પ્રતીકારક શક્તિને સમાવેશ આમાં થઈ જાય છે. સર્વ શબ્દ કરતાં વિશ્વ શબ્દ વ્યાપક પણ છે. ફલિતાર્થ એ થયો છે કે જગતના બધા ધર્મો, જાતિઓ, સમાજે, રાષ્ટ્ર, કુટુંબ, વ્યક્તિઓ કે પ્રાણીઓ સાથે આત્મીયતા રાખવા છતાં જ્યાં જ્યાં એ બધામાં અનિષ્ટ કે દોષ દેખાય, ત્યાં ત્યાં અનાસકત રહીને દૂર કરવામાં આવે છે. એટલે વિશ્વ વાત્સલ્યમાં એક બાજુ આત્મીયતા હાઈ પ્રવૃત્તિ થાય છે, જ્યારે બીજી બાજુ દોષોથી નિવૃત્તિ થાય છે. એક બાજુ સહકાર, તાદામ્ય કે ચિતન્યતત્વ પ્રત્યે આત્મીયતા અને બીજી બાજુ અસહકાર, તટસ્થતા કે કર્તવ્ય ભાવે અનિષ્ટોને વિરોધ; એ બે પાસાં મળીને વિશ્વ વાત્સલ્ય પૂરું થાય છે. વિશ્વવાત્સલ્યને સાધક સમાજ જીવનમાં સંયમ, ધર્મ, નીતિ વગેરે ગુણે પૂરવા એક બાજુ આત્મીયભાવે પ્રવૃત્ત થાય છે, જ્યારે બીજી બાજુથી સમાજનાં અનિષ્ટો વખતે વિરોધ કરીને નિવૃત્ત પણ થાય છે. (૧) જેણે કુટુંબવાત્સલ્ય સાધ્યું ન હોય તે વિશ્વવાત્સલ્ય સાધક ન બની શકે, જેમ રામાનુજાચાર્યે પેલા ગૃહસ્થને કુટુંબ વાત્સલ્ય ન હોવાને લીધે, વિશ્વવાત્સલ્યની દીક્ષા ન આપી. (૨) વિશ્વવાત્સલ્ય સાધક ભલે એકાંતમાં થોડા વખત માટે રહે, પણ તે જગતની ગતિવિધિથી ઉદાસીન ન રહે, જેમ ભદ્રબાહુ સ્વામી એકાંત સાધના કરવા ગયા હતા, પણ સમાજના અગત્યના કાર્ય માટે પાછા આવ્યા હતા. (૩) વિશ્વવત્સલ પુરુષ સમાજમાં પછાત, નબળા કે તરછોડાયેલ વર્ગને તરતડશે નહીં, સમાજને ખેફ વહેરીને પણ એવા પાત્રને અપનાવશે. જેમ માતંગ ઋષિએ કોઈ જાતને સિદ્ધાંત બાધ ન હૈઈ વિરોધ હોવા છતાં પણ શબરીને અપનાવી. (૪) વિશ્વવાત્સલ્ય સાધક બીજાની ભૂલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત પિતે લઈને, પ્રતિષ્ઠા જતી કરીને પણ સંસ્કૃતિરક્ષા કરે છે. કણ્વઋષિએ ઋષિ અને દેવાંગનાની ભૂલને પિનાની ભૂલ ગણું પ્રાયશ્ચિત્ત લીધું. શકુંતલાને પુત્રીની પેઠે આશ્રમમાં આશ્રય આપ્યું અને વાત્સલ્યરસને અનુભવ કરાવ્યું. (તા. ૩૧-૭-૬૧) વિધવાત્સલ્યને બીજમંત્ર (૧) સાધકે ધ્યેય નક્કી કર્યા પછી તેનું સતત સ્મરણ રાખવા માટે કેઈ બીજમંત્ર નક્કી કરી લેવો જોઈએ; અને તે બીજમંત્ર પણ એવો હોવો જોઈએ, જેમાં ધ્યેયના બધા જ ભાવોનું સ્પષ્ટ ભાન થઈ શકે. અઘરા કે ગૂંચવણભર્યા બીજમંત્રથી એ અર્થ સરતો નથી, એટલા માટે આપણે વિશ્વવાત્સલ્યને બીજમંત્ર “ૐ મિયા” રાખે છે. (૨) ના જુદા જુદા અર્થો – = બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, % = બ્રહ્મ વૈદિક ધર્મ. = ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, = પંચપરમેષ્ઠી, જૈનધર્મ. = શાંત, ઉદિત, વ્યપદેશ, = ઈશ્વરવાચક શબ્દ, ગદર્શન. આમિન-ઇસ્લામધર્મ, ઓમની-ખ્રિસ્તી ધર્મ, એવી જ રીતે = વિશ્વ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ, ઉર્વ-મધ્ય અને અલોક = સત્ય ભગવાન (૩) “ઐયા” ના જુદા જુદા અર્થો - મૈયા=જુદા જુદા ગુણ વાળ શક્તિઓ; પુરાણ. મિયા=પ્રવૃત્તિ-નિવૃત્તિ વખતે સાધકને જાગૃત રાખનારી શક્તિ=પ્રવચનમાતા; જૈનધર્મ. ગયા=વાત્સલ્યમયી, જીવન અને જગતની મહાનિયમરૂપી ભગવતી. મૈયા=અહિંસા ભગવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (૪) % મૈયાનાં સંયુક્ત અર્થે – » મૈયા=વિશ્વવત્સલતા, વિશ્વમાતા વિશ્વની મહાનિયંતા, ઈશ્વર અને શક્તિ, પંચપરમેષ્ઠીઓની પ્રવચન માતા, સત્યભગવાન અને અહિંસા ભગવતી. (૫) માતૃ ઉપાસનાના ત્રણ પ્રકાર – ૧ ભગવતીરૂપ માનીને તેની આજ્ઞા પ્રમાણે અનુસરવું; અરવિંદગી. ૨ સમગ્ર નારી જાતિને માતૃસ્વરૂપ માનીને પ્રતીકરૂપે કાલી માતાને માનવું; રામકૃષ્ણ પરમહંસ. ૩ પિતે જગતની માતા બનવાને સતત પુરુષાર્થ કરીને, વિશ્વને પિતાનું સંતાન કલ્પને માનસિક સર્જન કરીને બ્રહ્મચર્યને આનંદ માણ; સંતબાલજી. (૬) વેદમાં માતા ભૂમિઃ rs gfથા ” કહ્યું છે. હરિભદ્રસૂરિએ યાકિની મહત્તા સાધ્વીને ધર્મમાતા બનાવી હતી. માતૃ–ઉપાસનાથી વિકારેના સંયમમાં સ્પષ્ટ સુખ દર્શન થાય છે, અવ્યક્ત બલકે મહાનિયમ ઉપર પૂર્ણ આસ્થા જાગે છે, માતૃ જાતિને પ્રત્યે વિશેષ શુભેચ્છા અને ન્યાયની લાગણી થાય છે. (૭) માતૃત્વની ઉપાસના માટે મૈયાના સ્મરણ પછી માની અંદર જે સાત ગુણ હોય છે, તેને વિકાસ કરે જોઈએ. તે આ પ્રમાણે છે:- ૧ સ્નેહ ૨ સેવા ૩ શુશ્રષા ૪ તદ્રુપતા ૫ શિક્ષણ ૬ રક્ષણ અને ૭ વિજ્ઞાનયુક્ત સંસ્કાર. () વિધવાત્સલ્ય ધ્યેય સામે રાખીને માતાના સત ગુણ જીવનમાં ઉતારીને સામાજિક કાર્ય કરતી વખતે અનેક અગવડ, કષ્ટ, સંધર્ષો કે આક્ષેપે લેકસેવક ઉપર આવે છે, તે વખતે તે બરાબર ટકી રહે તે તેની નિસર્ગશ્રદ્ધા અને આત્મશકિત વધે છે. વાત્સલ્યવિકાસની પદ્ધતિના ત્રણ અંગ છે- ૧ સ્નેહપૂર્ણ વ્યવહાર ૨ વિશ્વાસપૂર્વક પ્રગતિ અને ૩ સમાજના જાનમાલ, શીલ અને વ્યવસ્થાની સલામતીનું સતત નિરીક્ષણ. (તા. ૭-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વિધવાત્સલ્યનું એકમ આખા વિશ્વ પ્રત્યે વાત્સલ્ય વહેવડાવવા માટે દરેક ક્ષેત્રનાં એકમે નક્કી કરવા જોઈએ; જેથી એ એકમના માધ્યમથી સમગ્ર વિશ્વમાં સહેલાઈથી વાત્સલ્ય રેડી શકાય. (૧) વિશ્વ વાત્સલ્યનું કૌટુંબિક એકમ ઘર છે; કારણ કે ઘરથી જ વાત્સલ્યનું સિંચન થાય છે. વાત્સલ્યને વિકાસ, પ્રકાશ કે વિવેક ઘરમાં માતૃ તિથી જ મળી શકે. મદાલસા માતાએ પોતાના સાત પુત્રોને ઘરથી વિશ્વ સુધી વાત્સલ્ય વહેવડાવવાની પ્રેરણા પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં આપી હતી. મેનાવતી માતાએ ગોપીચંદ રાજાને કુટુંબ મેહ છોડીને વિશ્વ વાત્સલ્ય રસાનંદ મેળવવા માટે પ્રેર્યો હતે. માણસ ગમે ત્યાં જાય, એને દુઃખોમાં હૂંફ આપનાર વાત્સલ્યનું પાવર હાઉસ ઘર બને છે. (૨) વિધવાત્સલ્યનું સામાજિક એકમ ગામડું છે. એમાં પછાત વર્ગો, પાછળ રહી ગયેલી નારી જતિ અને ખેડૂત ગોપાલક મજૂર વર્ગો તથા ગોજાતિ પણ આવી ગઈ. ગામડું નીતિધર્મની દષ્ટિએ આગળ છે, પણ સામાજિકતાની દષ્ટિએ પછાત છે, એટલે માતા જેમ નબળા બાળકને વધારે વહાલ કરે છે, તેમ ગામડું નબળું હોઈ એને સામાજિક એકમ તરીકે માન્યું છે. ગાંધીજીએ સમાજ સેવા માટે ગામડું જ પસંદ કર્યું; ઉત્પાદક વર્ગ ગામડામાં છે, તેને પિતાના ઉત્પાદનનું સાચું વળતર અને ન્યાય મળે તે દષ્ટિએ ગ્રામોદ્યોગો બતાવ્યો. ભરતજીએ અયોધ્યાની સાથે ગામડાઓને અનુબંધ જોડવા નંદીગ્રામમાં રહેવાનું પસંદ કર્યું. (૩) વિધવાત્સલ્યનું આર્થિક એકમ મજૂર અને મધ્યમ વર્ગ છે. જે કે અર્થની પાછળ નીતિ, ન્યાય અને ધર્મની દષ્ટિ રહેશે. એટલા માટે જ ગાંધીજીએ મજૂર મહાજનનું નૈતિક સંગઠન રચ્યું હતું. (૪) વિશ્વવાત્સલ્યનું રાજકીય એકમ ભારત રાષ્ટ્ર છે, કારણ કે ભારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ તમાં ધર્મની દષ્ટિએ રાજ્ય થયા છે. ભેગલાલસા માટે અહીં રાજ્ય કરવાની દૃષ્ટિ રહી નથી. રાજ્ય કરનારના પાંચ ધર્મોમાં એ જ દષ્ટિ બતાવી છે એટલા માટે જ “હુ મારે ' કહ્યું છે. ગાંધીજીએ સ્વદેશી વ્રત તથા જૈન ધર્મે “દિશાપરિમાણ વ્રત” અને “દેશાવકાશિક વત’ બતાવ્યાં છે. ઋષભદેવ તથા રામ નીતિ-ધર્મના પ્રવર્તન માટે અહીં રાજ્ય કરે છે. સમર્થ રામદાસે શિવાજીને ધર્મ દષ્ટિએ રાજ્ય કરવાનું કહ્યું. માટે જ બીજા રાષ્ટ્રો કરતાં ભારતને રાજકીય એકમ માન્યું. (૫) વિશ્વ વાત્સલ્યનું સાંસ્કૃતિક એકમ આખું વિશ્વ છે. કારણ કે સાંસ્કૃતિક દષ્ટિએ ભારતમાં સમગ્ર વિશ્વને વિચાર કરવામાં આવે છે; એમાં વિશ્વના બધાય ધર્મો, વિચાર ધારાઓ, વાદ, સુસંસ્થાઓ અને પ્રાણીઓ વગેરે આવી જાય છે. મરુદેવી માતાએ પુત્ર વાત્સલ્યને બદલે જ્યારે સાંસ્કૃતિક દૃષ્ટિએ સમગ્ર વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્યને વિચાર કર્યો ત્યારે જ તેમને કેવળ જ્ઞાન થયું. (૬) વિશ્વ વાત્સલ્યનું આધ્યાત્મિક એકમ “માનવ” છે. વિશ્વવલ્યની પૂર્ણ સાધનાને અધિકારી માનવ જ છે; બીજા પ્રાણીઓ નથી; એના માધ્યમ દ્વારા પ્રાણિમાત્ર પ્રત્યે વાત્સલ્ય સિદ્ધ થઈ શકે. ગીતામાં માનવ શરીરમાં વિરાટ વિશ્વ દર્શન અને જૈન શાસ્ત્રમાં ૧૪ રાજુ પ્રમાણુ લેકને માનવાકાર બતાવવાની પાછળ એ જ રહસ્ય છે. વિશ્વ વાત્સલ્યના એકમો બે પ્રકારના હોઈ શકે પ્રત્યક્ષ અને પક્ષ. પ્રત્યક્ષ એકમ ધર, ગામડું અને શહેરના મજૂર તથા મધ્યમ વર્ગ; પક્ષ એકમ રાષ્ટ્ર અને વિશ્વ. (૧) ભારતીય કુટુંબ સંસ્થામાં સંયુક્ત કુટુંબ પ્રણાલી હોઈ વિશ્વ વાત્સલ્યની દિશામાં આટલા ગુણો વિકસી શકે. ૧. કામવિકારશમન, ૨. લાભની મંદતા, ૩. સહયોગના સંસ્કાર, ૪. ક્રોધ શમન, ૫. મોહ મમત્વની મંદતા, ૬. સમન્વય શીલતા. સંયુક્ત કુટુંબ પ્રણાલીમાં કેટલાક દોષો છે, તે નિવારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ માટે ગ્રામનું કુટુંબ ભાવે આયોજન કરવું જોઈએ. પક્ષ એકમમાં ભારત અને વિશ્વ છે. સમગ્ર વિશ્વના નૈતિક મૂલ્ય અને દેશનું સામૂહિક હિત સુસંસ્થાઓના અનુસંધાન દ્વારા વિચારવામાં આવે તો એ બન્ને દ્વારા વિશ્વ વાત્સલ્ય સાધી શકાય. ( તા. ૧૪-૮-૬૨) વિધવાત્સલ્યની આચાર નિષ્ઠા વિશ્વવાત્સલ ઉપર વિચારની દષ્ટિએ ચિંતન કર્યા પછી આચારની દષ્ટિએ ચિંતન જરૂરી બને છે; વિચારની દૃષ્ટિએ વિશ્વવાત્સલ્યનું ખેડાણ ખૂબ થયું છે. લગભગ બધા ધર્મો વિશ્વાત્સલ્યની વાતને એક યા બીજી રીતે સ્વીકારે છે; પણ આચારમાં મૂકવામાં ભરતી-ઓટ આવ્યા કરી છે. દાખલાઓઃ–૧. શંકરાચાર્ય અદ્વૈતવાદમાં માનતા હતા પણ જ્યારે ચાંડાલ સામે મળ્યો, ત્યારે તેને જૂના સંસ્કારને લીધે ખસવાનું કહ્યું, પણ ચાંડાલે એમની સાથે બ્રહ્માદ્વૈતની ભાષામાં વાત કરી, ત્યારે સમજી ગયા. ૨. રામાનુજાચાર્યને પણ એક હરિજન માતા આ બાબતમાં બેધ આપીને તેમના જૂના સંસ્કારને ખેરવે છે. ૩. વિદ્વાન બ્રાહ્મણે અષ્ટાવકને જોઈને બ્રહ્મદષ્ટિ ભૂલી જઈ શરીરદષ્ટિથી વિચારે છે, હસે છે, પણ પાછળથી બંધ પામે છે. (૨) વિચાર માટે સમાજમાં ક્ષોભ એ છે હોય છે, આચાર માટે વધારે. વિચારમાં જે સામાન્ય હોય છે, તે જ આચારમાં વિશેષરૂપ ધારણ કરે છે, એટલે વિચારમાં જે વસ્તુ મધુર લાગે છે, તે જ આચારમાં કડવી લાગવા માંડે છે. વિચારમાં જે સુંદરતા ભાસે છે, તે જ વસ્તુની આચારમાં સુંદરતા નથી ભાસતી, એ જ માનવજાતિના દુર્ભાગ્ય છે. તે જે સિદ્ધાંતને માને છે તેને આચારમાં જોવા માગતી નથી. જે વિશ્વ વાત્સલ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ વિચારને શતાંશે પણ આચારમાં મૂકવામાં આવે તે સમાજકલ્યાણ થઈ શકે. (૩) વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠામાં બાધક કારણેઃ–૧. સામાજિક પરિસ્થિતિની પ્રતિકૂળતા, ૨. પિતાની પરિસ્થિતિની પ્રતિકૂળતા, ૩. જૂના સંસકારે, ૪. પ્રતિષ્ઠા જતી રહેવાને ભય અથવા યશેહ, ૫. આદત કે ટેવ, ૬. માનસિક નબળાઈ, ૭. ઈર્ષ્યા કે તેજેદેષ, ૮. સમાજની ભડક, ૯. સાચી દષ્ટિને અભાવ. (૪) સર્વાગીક્રાંતિ કરવામાં વિચારક્રાંતિ સહાયક અને આવશ્યક છે, પણ તે ક્રાંતિનું સ્વપ્ન દેખાડી શકે, સમાજને ક્રાંતિને બિગુલ સંભળાવી શકે, ક્રાંતિને સુલભ કરી શકે, સમાજને જગાડી શકે, પણ ક્રાંતિ કરી શકતી નથી. ભલે આપણે ઘણું માણસને બોલાવીએ, વ્યાખ્યાને કરીએ, લેખ લખીએ, પરિષદો ભરીએ, પણ જ્યાં સુધી એ વિચારક્રાંતિના બીજને સંગઠનરૂપી જલથી સીંચીએ નહીં, ત્યાં સુધી સર્વાગીક્રાંતિરૂપી ઝાડ ન ઊગી શકે. વિચારક્રાંતિ સમાજને ધર્મયુદ્ધમાં ઉત્સાહિત કે પ્રેરિત કરવા માટે ફેજી બેંડ છે, પણ એ અહિંસક યુદ્ધ તે સંગઠિત સેના જ કરી શકે. વિચારક્રાંતિથી પેદા થયેલ ઉત્સાહને સંગઠન દ્વારા કાર્ય કે કાર્યક્ષેત્ર નહીં મળે તે તેના ઉપર નિયંત્રણ ન રહેવાથી તે કાં તે ઉશૃંખલ થઈ જાય છે, અગર તે કરમાઈ જાય છે. માત્ર વિચારનિષ્ઠાવાળો છેવટે વૈર્ય, સમતા અને સ્થિરતા ઈ બેસે છે. માટે વિચારક્રાંતિરૂપી વરાળને ક્રાંતિના એંજિનમાં પૂરીને, એંજિન ચાલુ કરવા માટે સંગઠનરૂપી પાટા પાથરવાની જરૂર છે. (તા. ૨૧-૮-૬૧) વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા ૧. જૈનદર્શન પ્રમાણે ચતુર્થગુણસ્થાનની ભૂમિકામાં વિચારનિષ્ઠા (સમ્યફદર્શન અને જ્ઞાન) આવે છે, પાંચમા ગુણસ્થાનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિચારનિષ્ઠાપૂર્વક આચાર નિષ્ઠા શરૂ થાય છે. ૨. વિશ્વવત્સલની આચાર નિષ્ઠાના બે અંગ છે- ૧. નીતિનિષ્ઠા અને ૨. ધર્મનિષ્ઠા (વ્રતનિષ્ઠા). માત્ર ધર્મનિષ્ઠા (વૃતબદ્ધતા) હેય તે સમાજનું વ્યાપકરીતે ઘડતર થતું નથી. વ્યક્તિગત રીતે વ્રત પાલનમાં પણ અનેક વિદને આવે, એટલે વ્રતનિષ્ઠાની સાથે નીતિનિષ્ઠા જરૂરી છે. નહિતર આજની શ્રાવકસંસ્થા અગર તે આધુનિક સર્વોદય સંસ્થાની જેની ઢચુપચુ સ્થિતિ હોય; સૌને સરખા-ગોળને ખેળ એકભાવગણવાની દૃષ્ટિ હોય, તેથી દાંડતને, શોષકોને, અન્યાય કરનારને પણ સીધી કે આડકતરી રીતે પ્રતિષ્ઠા મળી જાય, નીતિનિષ્કામાં કચાસ હોય તે લેકે અનઘડવિધાને કર્યા કરે છે. સંસ્થાકીય રીતે ઘડતર નથી પામતા. કોંગ્રેસમાં ગાંધીજીના અવસાન પછી નીતિનિષ્કામાં કચાસ હોવાને લીધે કેટલીક વાર એ ભારતીય સંસ્કૃતિનાં તત્ત ચૂકી જાય છે. ૨. વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનાં સૂત્રો- ૧. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ રચના છે. એટલે જ્યાં અર્થકામ લક્ષી દષ્ટિ હોય ત્યાં નૈતિક સંગઠન દ્વારા તેને દૂર કરી ધર્મદષ્ટિ રખાવવી અગર તો વિશ્વાત્સલ્યલક્ષી સંગઠનેની પાછળ ધર્મદષ્ટિ મુખ્ય રહેશે. ૨. બધા ધર્મો, ક્ષેત્ર, જ્ઞાતિઓ, રાષ્ટ્રો, સંસ્કૃતિઓ, વિચારો વ.ને સમન્વય ધર્મતત્વના પાયા ઉપર કરવો. ૩. વિશ્વવાત્સલ્યને સાધક સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કે આધ્યાત્મિક કેઈપણ (માનવજીવનના) ક્ષેત્રને છોડીને ચાલશે નહીં, બધાય ક્ષેત્રોમાં નીતિ ધર્મને પ્રવેશ કરાવવા મથશે. ૪. વિશ્વ વાત્સલ્ય સાધક અનુબંધ વિચારને છોડીને એક ડગલુંય આગળ ભરશે નહીં. આમાંથી ચાર મુદ્દાઓ ફલિત થાય છે. ૧. વિશ્વ વાત્સલ્યસાધક બગડેલ કે તૂટેલ અનુબંધ ને સુધારવા કે સાંધવાને પ્રયત્ન કરશે, ૨. અપ્રતિષ્ઠામૃતોને પ્રતિષ્ઠા નહીં આપે. ૩. અનુબંધમાં ચાર સુસંસ્થાઓના ક્રમ પ્રમાણે જેનું જ્યાં સ્થાન છે કે જે સંસ્થાને યોગ્ય જે ક્ષેત્ર છે, તેને તે સ્થાન કે ક્ષેત્રમાં તેને રહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ દેશે. ૪. જ્યાં ત્યારે અનુબંધમાંથી એકને અનુબંધ ન હોય, ત્યાં તેની અવેજી પૂરવી. ૫. ગામડાં કે શહેરમાં સસ્વાવલંબન કાર્ય માત્ર અર્થદષ્ટિએ નહીં ચાલે, પણ નીતિધર્મદષ્ટિએ ચાલશે; જેમાં આર્થિક દષ્ટિએ નબળા માટે સબળાને ઘસાવવાનું આવશે. ૬. પુણ્ય (હિત)ને કામ કરતાં વ્યાપક ધર્મ (ક્રાંતિ-સત્યઅહિંસાન્યાયાદિ ધર્મતત્વ)નું કામ મુખ્ય ગણશે. ૭. સત્ય, પ્રેમ, ન્યાયની ત્રિપુટીને લક્ષમાં રાખીને સંસ્થાઓ દ્વારા લવાદીથી ઝઘડા પતાવવા, પ્રશ્નો ઉકેલવા, અન્યાય અત્યાચારને સામુદાયિક રીતે અહિંસક પ્રતિકાર (શુદ્ધિગ દ્વારા) કરો, તેફાન કે હુલ્લડ હોય ત્યાં ઘડાયેલા શાંતિસૈનિકો દ્વારા શાંતિ સ્થાપવી. ૮. નિયમિતતા, વ્યવસ્થિતતા અને ઉપયોગિતા એ ત્રિવેણીની વિશ્વવાત્સલ્યલક્ષી સંસ્થાઓની દરેક પ્રવૃત્તિમાં કાળજી રાખવી. ૯. શોષણમુક્તિ માટે સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત વગેરે, તથા ન્યાય માટે પંચાયતમાં નૈતિક પ્રતિનિધિત્વ સત્ય પ્રેમ ન્યાયની દષ્ટિએ રાખવામાં આવે. ૧૦. સફાઈ, પ્રાર્થના અને રેટિ એ ત્રણ વસ્તુઓ તે વિશ્વવાત્સલ્યમાં માનનારી દરેક સંસ્થામાં હોવી જરૂરી છે. ૧૧. સત્યતા, વીરતા અને અગુપ્તતા, એ ત્રણ વિશ્વ વાત્સલ્ય સાધકમાં જોઈએ. આ સૂત્રને દરેક સંસ્થા કક્ષા પ્રમાણે આચરશે. એ ૧૧ સૂત્રો નીતિનિષ્ઠાના છે. વિશ્વ વાત્સલ્ય વિચારને અનુલક્ષીને જે સંસ્થાઓ ઊભી થશે, તેના બંધારણ ઉપરાંત જે નીતિ નક્કી કરવામાં આવશે તે પ્રમાણે અનુસરવાથી જ વ્યક્તિ અને સંસ્થાનું ઘડતર થઈ શકશે. આ નીતિનિષ્ઠા હશે તે ધર્મનિષ્ઠા સહેલાઈથી આવી શકશે. (તા. ૨૮--૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ વિધવાત્સલ્યની ધર્મનિષ્ઠા ૧. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા કઈ જૈન બૌદ્ધ વૈદિકાદિ ખાસ ધર્મ ઉપરની કે અમુક ધર્મના ક્રિયાકાંડોની અગર તે સંપ્રદાયની અથવા પુણ્ય દાનાદિ રાહતના કામો ઉપરની નિષ્ઠા નહીં; પણ વિશ્વધર્મોની દષ્ટિએ તત્ત્વજ્ઞાન અને સદાચારને પાયામાં રાખીને રચાયેલી વ્રતનિષ્ઠા (વ્રતબદ્ધતા) જાણવી ૨. નીતિ નિષ્ઠા અને વ્રતનિષ્ઠા બન્નેને એક બીજા સાથે અન્ય સંબંધ છે. નીતિનિષ્ઠા પામે છે તે વ્રતનિષ્ઠા ચણતર છે. બને મળીને આચારનિષ્ઠા પૂર્ણ થાય છે. નીતિ નિષ્ઠા તે વિશ્વવાત્સલ્યમાં માનનારી અને એને લક્ષ્યમાં રાખીને સ્થપાયેલ દરેક સંસ્થા અને વ્યક્તિમાં હોવી જોઈએ. વતનિષ્ઠા કદાચ આંશિક હોય કે ન હોય, પણ નીતિનિષ્ઠા પાકી હશે તે વ્રતનિષ્ઠા તરફ એ વળ્યા વગર રહેશે નહીં. નીતિનિષ્ઠા વગરની વતનિષ્ઠા કાંતો જડ કાંતે ઝનૂની કાં તો અનઘડ વિધાન કરનારી અથવા તે ક્રિયાકાંડમાં જ રાચનારી થઈ જશે. આવા દાખલાઓ લગભગ બધા ધર્મોમાં બન્યા છે. મ. ગાંધીજીના સંપર્કમાં આવેલ કેટલાક કાર્યકરોમાં વતનિષ્ઠા આવી, પણ નીતિનિષ્ઠા કાચી રહી ગઈ, પરિણામે તેઓ વ્યવહારમાં વ્યકિતવાદી અને કાંત એકાંગી બની ગયા. પંડિત નેહરૂજી જેવા કેટલાકમાં નીતિનિષ્ઠા પાકી હોઈ તેઓ આડકતરી રીતે વતનિષ્ઠા તરફ વળતા જાય છે, એટલે સાધુ વર્ગમાં તે બન્ને નિષ્ઠાઓ સર્વાશપણે હેવી જોઈએ, લેકસેવકેમાં નીતિનિષ્ઠા અને આંશિક રૂપે વ્રતનિછા હોવી જરૂરી છે; તથા જનસંગઠનમાં તથા રાજ્ય સંગઠનમાં ગયેલા વિશ્વવાત્સલ્યમાં માનતા લે કે માં નીતિનિષ્ઠા પાકી હોવી જોઈએ. સમાજના બધાય અંગેના ઘડતર માટે તથા લેક શ્રદ્ધા પેદા કરવા માટે અને સમાજને વ્રતનિષ્ઠા તરફ દેરવા માટે જનસેવકેમાં નીતિનિષ્ઠા યુક્ત વતનિષ્ઠા જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૩. તનિષ્ઠા માટે પ્રતિજ્ઞા બદ્દતા અનિવાર્ય છે, નહિતર ઢચુપચુપણ રહેશે અને છેવટ સ્ખલિત અને પતન થવાની પણ ભીતિ છે. એવા દાખલાએ ઘણા બન્યા છે. ૪. તગ્રહણવિધિ પણ સમુદાય સમક્ષ, વડીલ સાધક કે સાધુસાધ્વી સમક્ષ હાવી જોઈ એ. એમાં કાઈ પણ પ્રકારના આડંબર, લ્હાણી કે દેખાવ ન થઈ જાય, એ કાળજી રાખવાની છે. સમુદાય સમક્ષ વ્રતગ્રહણ કરવાથી તાડતાં સ`કાચ થશે અને વ્રતનિષ્ઠા ટકી રહેશે. ( તા. ૪-૯-૬૧) ૯ વિશ્વવાસધ્યમાં વ્રતવિચાર ૧. નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠા ત્યારે જ ટકી શકે જ્યારે લીધેલા "હું ગાવાયેલા વ્રતાનું વિવેકપૂર્વક જ્ઞાન હોય, યુગાનુરૂપ ધર્મ ક્રાંતિની દિષ્ટએ નવા વળાંક અપાય. પેાતાના અને સમાજના ધડતર માટે વ્રતબદ્ધતા જરૂરી છે. આ બધા ત્રતાનુ મૂળ વિશ્વવાત્સલ્ય છે. ર. જૈનધમ ની વિશ્વમૈત્રી અને સામાયિક, તથા અહિં સા, બૌદ્ધધર્મની કરુણા અને બ્રહ્મવિહાર, ખ્રિસ્તીધર્મના વિશ્વપ્રેમ અને સેવા, ઈસ્લામના ભાઇચારા, હિંદુધના અદ્ભુત અને ગાંધીજીએ બતાવેલ અહિંસા, અસ્પૃશ્યતાનિવારણ અને નમ્રતા વ.ને સમાવેશ વિશ્વવાત્સલ્યમાં થઇ જાય છે. મુનિશ્રી સતબાલજીએ બધાએ ધર્માનું દોહન કરી બાર વ્રતો ગાવ્યાં છે. એમાં વિશ્વવાત્સલ્યના ત્રણ મૂળ વતે છે. ૧. બ્રહ્મચર્ય ૨. સત્યશ્રદ્ધા અને ૩. માલિકી હક મર્યાદા. એ ત્રણ મૂળ વ્રતોને પોષનારાં બાકીના ૮૯ ઉપત્રતા છે. બ્રહ્મચર્યને પાત્રનારાં ત્રણ ઉપત્રતા—વિભૂષાત્યાગ, ખાનપાન–શયનવિવેક અને રાત્રિ ભાજન ત્યાગ છે. સત્યશ્રદ્ધાને પોષનારાં ત્રણ ઉપત્રતા—સર્વધર્મ ઉપાસના, ક્ષમાપના અને નિંદાસ્તુતિ પરિહાર છે. માલિકી હક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મર્યાદાને પેાષનારાં ત્રણ ઉપત્રતા-વ્યસનત્યાગ, વ્યવસાયમર્યાદા, વ્યાજ ત્યાગ છે. બ્રહ્મચર્ય અને સત્યને લગભગ બધા ધર્મોએ વ્રતમાં સ્થાન આપ્યું છે. અસ્તેય અને અપરિગ્રહને કાઈ એ એક વ્રતમાં તા કાઈ એ બે વ્રતમાં વણી લીધા છે. અહીં માલિકી હક મર્યાદા વ્રતમાં એ બન્નેને સમાવેશ થઈ જાય છે. દિશાપરિમાણુ, દેશાવકાશિક કે સ્વદેશીવ્રત અને શરીરશ્રમને બદલે અહીં વ્યવસાય મર્યાદા, વ્યસનત્યાગ અને વ્યાજત્યાગ ઉપન્નતા છે, જે યુગાનુકૂળ અને વ્યવહારુ છે. અનંદ'ડ વિરમણ, પાષધવ્રત અને ઉપભોગ પરિભાગપરિમાણ તથા અસ્વાવ્રતને બદલે અહીં વિભૂષાત્યાગ, વ્યસનત્યાગ અને ખાનપાન શયનવિવેક છે. નમ્રતાને બદલે ક્ષમાપના છે. સામાયિક તથા સર્વધર્મ સમભાવને બદલે સર્વ ધર્મપાસના છે. અતિથિસ વિભાગ અને અભય એ બન્નેના સમાવેશ માલિકીહક મર્યાદા અને સત્ય શ્રદ્ધામાં થઇ જાય છે. ૩. આ વ્રતાની વિશેષતા એ છે કે એ બધા ધર્મોમાંથી લીધાં છે, એટલે બધાય ધર્મોવાળા એ વ્રતાને પોતીકાં માનીને પાળી શકે; ખીજું મૂળવતા નિષેધાત્મકને બદલે વિધેયાત્મક રીતે લીધાં છે. યુગાનુરૂપ અને વ્યવહારૂ કેમ બને એ દૃષ્ટિ રાખવામાં આવી છે. દા. ત. માલિકી હક મર્યાદાને બદલે સર્વથા માલિકીહક ત્યાગ વ્રત રાખ્યું હોયત । વ્યવહારુ અને સવગ્રાહી ન બનત. ૪. યુગે-યુગે મૂલ્યો પલટાય છે. જેમ ત્રણ ત્રાને બદલે ભ. પાર્શ્વનાથે ચાતુર્યામ મૂકયા, ભ. મહાવીરે ૫ વ્રતા મૂકયા, ગાંધીજીએ આખા દેશને એકાગ્ર કરવાની દૃષ્ટિએ સ્વદેશી, શરીરશ્રમ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ વ. નવાં વ્રતા ઉમેર્યા. હવે વિશ્વને સાંસ્કૃતિક દષ્ટિએ એક કરવા માટે યુગાનુરૂપ વ્રત–ઉપવ્રતા ગાઠવવાં જોઈ એ, એટલા માટે જ સર્વ ધર્મ માન્ય ૧૨ ત્રા મુનિશ્રીએ ગાઠવ્યાં છે. ( તા. ૧૮-૯-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિધવાત્સલ્યમાં બ્રહ્મચર્ય વિચાર (1) વિશ્વ વાત્સલ્યની સાથે બ્રહ્મચર્યને ઊંડો અને નજીકને સંબંધ છે. એટલે બ્રહ્મચર્યવ્રત વગર વિશ્વ વાત્સલ્યની નિષ્ઠા ટકી શકતી નથી, કારણ કે વાત્સલ્યનું મૂળ ચિતન્ય છે અને વિશ્વચૈતન્યમાં વિચરણ કરવું એનું નામ જ બ્રહ્મચર્ય છે. આજે બ્રહ્મચર્યને સમાજવ્યાપી અને સર્વાગી બનાવવું હોય તે વિધેયાત્મક અર્થ લેવો જોઈશે. જેઓ બ્રહ્મચર્યને નિષેધાત્મક અર્થ લઈ માતૃજતિથી અતડા, અલગ અને બીતા રહે છે, તેમના બ્રહ્મચર્યની સાધના શુષ્ક, એકાંગી, કાચી અને વ્યક્તિવ્યાપી જ રહે છે. (૨) ધણું લેકેએ વાત્સલ્ય અને વિકાર બન્નેની એકતાને ભ્રમ હેઈ વિકારને જોખમે વાત્સલ્યને પણ છોડ્યું, એથી કરીને નર અને નારી બને આત્મિક તાદામ્ય ન અનુભવી શક્યા, પરિણામે સમાજમાં નર-નારી બનેના સાચા ગુણોની પ્રગતિ અટકી ગઈ. બન્નેના સાચા ગુણેના દર્શન ન થવાને લીધે તાદામ્યને નામે સ્ત્રીપુરુષ શારીરિક વાસનાને નેતરીને પરસ્પરાસક્ત થઈ જાય છે અગર તે તાટશ્યને નામે એકબીજાથી સાવ અતડા રહી, એકબીજની ખામીઓની પૂર્તિ કરી શકતા નથી. એટલે આ યુગે બ્રહ્મચર્યની સર્વાગી સાધના માટે એક બાજુ નર-નારી બનેનું સાહચર્ય અપેક્ષિત છે, તેમજ બીજી બાજુ બ્રહ્મચર્યમાં ખૂબ કડક અને જાગૃત રહેવાની જરૂર છે; તે જ ગુણની દષ્ટિએ સ્ત્રી-પુરુષ પરસ્પર પૂરક અને જોખમ વખતે એકબીજાના પ્રેરક બની શકશે. યમ અને યમી, રામતી અને રહનેમિ, સુંદરી અને ભારતના દાખલા આ માટે પ્રસિદ્ધ છે. (૩) જેમને બ્રહ્મચર્યની ઉચ્ચ અને સર્વાગી સાધના કરવી છે, તેમને વૈમાનિક દેવોની જેમ ઉત્તરોત્તર વાસનાને બદલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વાત્સલ્યવિકાસ માટે નારીના શરીરસ્પની નહીં, પણ તેના હૃદયસ્પની જરૂર છે; કારણ કે અન્ન, પ્રાણ, મન અને વિજ્ઞાનમય બ્રહ્મની ભૂમિકા વટાવ્યા પછી આનંદમય ભૂમિકા ત્યારે જ તે મેળવી શકશે. પૂર્વભૂમિકાએમાં સ્ત્રીને કામજન્ય–(સ્પરૂપ શબ્દ અને મન દ્વારા) જે તુચ્છ સુખ અનુભવાય છે, તેના કરતાં આ ભૂમિકામાં વાત્સલ્યરસ દ્વારા પરમ આનંદના અનુભવ પોતે કરી શકે અને જગતને કરાવી શકે. સ્થૂળિભદ્ર મુનિએ કાશા વેશ્યાને હૃદય– સ્પર્શદ્વારા આ આનંદની અનુભૂતિ કરાવી હતી. (૪) બ્રહ્મચર્ય ની જેમણે સર્વાંગી સાધના કરી છે તેમણે ગૃહસ્થ સાધકસાધિકા અને સાધુસાધ્વી, એ ચારેયના અનુબંધ રાખી સૉંધ કે સ ́સ્થા રચી બ્રહ્મચર્ય ને સમાવ્યાપી બનાવ્યું છે. ભૂતકાળમાં ચારે આશ્રમેાના પાયા બ્રહ્મચર્ય ગણાતા, તેથી ત્રણે આશ્રમેા ઉપરાંત ગૃહસ્થાશ્રમમાં પશુ અનેક બ્રહ્મચારી જોડલાં મળી રહેતાં; વિધવા બહેનેા અને કુમારિકામાં તેજસ્વિતા રહેતી, સાધુ-સાધ્વીઓ દ્વારા પોતાને અને આવાં બહેનને ઘડતર મળતું, તેથી બહેનેાના પ્રશ્નો બ્રહ્મચર્ય - દૃષ્ટિએ ણાતા અને એમને માદન મળતું. આજે એમાં એટ આવી ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહોની સામે ટકી રહેવા માટે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ આવાં બ્રહ્મચર્ય લક્ષી ભાઈ-બહેને ને તૈયાર કરવાં પડશે. મ. ગાંધીજીએ આ સડક તૈયાર કરી દીધી છે. જૂના શાસ્ત્રોમાં ઠેર ઠેર એનાં બીજ મળે છે. તા. ૨૫-૯-૬૧ ૧૧ વિશ્વવાસલ્યમાં સત્યશ્રદ્ધાવ્રત (૧) વિશ્વવાસલ્યની સાથે બ્રહ્મચર્યની જેમ સત્ય શ્રદ્દાને પણ નિકટ સબધ છે અને એ પણ મૂળભૂત અંગ છે. માતા બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રત્યે વાત્સલ્ય રાખે છે, છતાં ન્યાય અને સત્યના પ્રશ્ન આવે ત્યારે નિષ્ઠુર થાય છે; બહારથી જોનારને નિષ્ઠુરતા લાગે, પણ ખરું જોતાં તે તેનું સત્યાગ્રહીપણું છે, જો એ એમ ન વર્તે તે વાત્સલ્યને ઠેકાણે માહ જ કહેવાય, તેથી અંગત અને સામાજિક વિકાસ અટકી પડે; તેવું જ વિશ્વવાત્સલ્ય સાધકનું છે. (૨) વિશ્વવાત્સલ્યમાં સમન્વયની અને ધ્યેયાનુકૂળ જોડવાની દૃષ્ટિ છે, તેમ સત્ય શ્રદ્ધામાં ખીજાની સાથે વિરાધ હોવા છતાં અંતરને જોડવાની વૃત્તિ પડી છે. આપણે ધણીવાર એમ સમજીએ છીએ કે પોતાનાથી જરાક માન્યતામાં જીદ્ય પડયા એટલે સત્ય શ્રદ્દામાં એની સાથે તેાડવાની કે અલગતા સેવવાની વાત છે, પણ ખરું જોતાં એવું નથી; કારણ કે સત્યનાં ખુલ્લું જુદાં પાસાં છે. આપણે સમજીએ તે જ અને તેટલું જ સત્ય છે, બાકીનું બધું મિથ્યા છે, એમ માનવું વધારે પડતુ છે. એટલા માટે જ જૈનધમે અનેકાંતની વાત કરી. આના દાખલાઓ ૧. સાત આંધળાઓએ એક હાથીને તપાસીને એક-એક અંગને હાથી રૂપે બતાવવા લાગ્યા, પણ એક સૂઝતા અને સમજુ માણસે જ્યારે સાતેયને સમજાવ્યા કે તમે એક-એક અંશની દષ્ટિએ સાચા છે, પણ સર્વાંશે સાચા નથી. ૨. ચાર રાજકુમારીએ કેશુડાંના ઝાડને જુદી જુદી ઋતુઓમાં જોયું હેાઈ દષ્ટિ ભ્રમ રહી ગયા, તેનું સમાધાન રાજાએ કર્યું. ૩. ધોડા કૂતરા જેવડા છે, એ વાકયને સ્થળ કે સયેાગ જોયા વગર ખોટું કહી દીધુ, પણ જ્યારે પર્વત ઉપર જઈ તે ત્યાંથી જોયું તે ઉપરથી ડા કૂતરા જેવડા જ દેખાયા, એ આંખ અને અનુભવની દૃષ્ટિએ બરાબર હતું, પણ બુદ્ધિની દષ્ટિએ બરાબર ન હતું. ૪. એક કુટુંબના ત્રણ ભાઈ એ જુદી જુદી દિશામાં વ્યાપાર માટે ગયા, ધણા વર્ષ થવાથી ભાષા અને રહેણીકરણીમાં ક પડી ગયા. એક વખત રેલગાડીમાં એ ત્રણે ભેગા થઈ ગયા, બધી વાતા થઈ, ઓળખાણ આપી, તેથી લાગ્યું કે અમે ત્રણે એક જ છીએ, એવી જ રીતે બધા ધર્મોનું મૂળ અને ધ્યેય એક જ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જેમાં જે સત્ય પડયું છે, તેને તારવવું જોઈએ. ૫. દુશ્મનથી નગરરક્ષા માટે પરામર્શ કરવા રાજાએ ઈજનેર, સુથાર, લુહાર, મેચી, વકીલ અને પુરેહિતને બેલાવ્યા, સૌએ પિત પિતાને મત સાચે બતાવ્ય, એ રીતે જ થવું જોઈએ, એમ કહ્યું, એવી જ રીતે મતમતાન્તરવાળા એકબીજાની સાથે ઝઘડે છે. બીજાના મતની પાછળનું રહસ્ય જુએ તે જ સત્ય શ્રદ્ધા ટકી શકે. (૩) ગમે તેવા દુર્ગુણ માણસમાં પણ કોઈને કોઈ ગુણ હોય છે, એવી ગુણ ગ્રાહક દષ્ટિ, સમ્યફ દષ્ટિ સત્યશ્રદ્ધાવાળામાં હેવી જોઈએ. અવળા અને અનિષ્ટ કારક વાક્યમાંથી સવળે અર્થ કાઢવાથી સત્યશ્રદ્ધા ટકી શકે છે કેયીના વાકયમાંથી રામે અને કૌશલ્યાએ સવળે ભાવ તારા, યુધિષ્ઠિરને નગરીમાં કઈ દુર્જન ન દેખાય. “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે દરેકમાંથી સારે ભાવ લેવો જોઈએ. આ રીતે દરેક શાસ્ત્ર, ધર્મ, વસ્તુ અને વ્યક્તિમાંથી સત્ય કે તવ તારવવાની વૃત્તિ રાખીશું તે સત્ય શ્રદ્ધાનાં બન્ને પાસાં સચવાશે. તા. ૨-૧૦-૬ વિશ્વ વાત્સલ્યમાં માલિકીહક મર્યાદાવ્રત ૧. માલિકીહક મર્યાદા ન હતા તે માણસ જીવનમાં ગમે તેમ વરતત, ગમે તેટલું સંગ્રહ કરત અને ગમે તેટલી વસ્તુઓ વાપરતએટલા માટે જ માલિકીની પાછળ યુદ્ધો થયાં છે. ૨. જ્યાં વિશ્વ પ્રત્યે વાત્સલ્યની દષ્ટિ હોય ત્યાં વિશ્વને પિતાના વધારે સંગ્રહ કે વધારે ઉપભેગવથી કષ્ટ પહોંચે, તેવું કામ ન થઈ શકે. રાષ્ટ્રવાત્સલ્ય હોય ત્યાં રાષ્ટ્રના નિયમોનું બરાબર પાલન થવું જોઈએ અને રાષ્ટ્રને માટે ત્યાગની ભાવના હોવી જોઈએ, તેમ જ જેમાં સમાજ વાત્સલ્ય હોય તેને સમાજમાં કોઈ પણ માણસ ભૂખે, દુઃખી હોઈ, તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ અન્યાય-અનીતિ ન કરવી પડે, એની જવાબદારી પોતાની સમજીને પૈસા કે સાધનથી સહયાગ આપવાની ફરજ છે. ધારાનગરીના જિનદાસને ગરીબાઈ ને કારણે જિનપાલશેઠના હારની ચોરી કરવી પડી, તેમાં જિનપાલશેઠે પેાતાની ભુલ કબૂલી અને પ્રાયશ્ચિત્ત લીધું. ૩. વ્યકિતગત માલિકીની જેમ સંસ્થાગત, રાષ્ટ્રગત પણ માલિકી હોય છે, એટલે વ્યકિતગત માલિકી ઉપર મર્યાદા મૂકતી વખતે જેમ વ્યવસાય મર્યાદા અને વ્યાજના ધંધા તરીકે ત્યાગ કરવાના હોય છે, તેમ સસ્થા અને રાષ્ટ્રની માલિકી ઉપર પણ મર્યાદા મૂકવી જોઈએ. જે રાષ્ટ્ર સમગ્રરાષ્ટ્રની માલિકી રાખે કે જેથી વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય હણાય, તેના ઉપર મર્યાદા મૂકીને વિકેન્દ્રીકરણ કરવું જોઈ એ. રાજ્યસ સ્થાએ રાજ્કીય સિવાયના ક્ષેત્રાનું વિકેન્દ્રીકરણ કરીને જનસગઢના અને જન સેવક સંગઠનાને સાંપી દેવા જોઈએ. સંસ્થામાં સંપત્તિના વધારા શાણુ અને ખીન્ન અનિષ્ટ જન્માવે છે, માટે એના ઉપર પણ મર્યાદા મૂકવી જોઈ એ. ૪. પૈસાઘર માણસ ધનને ટ્રસ્ટી રહી, વખત આવ્યે સમાજને ચરણે અર્પણુ કરતા, એવી વૃત્તિ ભૂતકાળમાં હતી, તેવી આજે હોવી જોઇએ; તે જ સમાજની માલિકી ઉપર મર્યાદા આવી શકે. આ રીતે વ્યકિત, સમાજ, સંસ્થા, રાષ્ટ્ર અને રાજ્ય બધાયને માટે માલિકી હક મર્યાદા હાય તે। આ વ્રત વિશ્વવ્યાપી બની શકે. એક રાષ્ટ્ર ખીન્ન રાષ્ટ્રને કબ્જે કરવાની તથા શસ્ત્ર અસ્ત્ર, સેના વૃદ્ધિ કરવાની લાલસા રાખે છે, તે ઓછી થાય ૫. સાધુ સંસ્થાએ પણ વસ્ત્ર, પુસ્તક, સ્થાન, ઉપકરણુ, શિષ્ય વગેરેની માલિકી ઉપર મર્યાદા મૂકવી જોઈ એ. ૬. વ્યવસાય મર્યાદામાં ધંધાની મર્યાદાની જેમ રાષ્ટ્ર તથા સમાજને ધાતક સટ્ટો, વ્યાજ દારૂ,માંસ વગેરે ધધાના ત્યાગ આવી જાય છે. [તા. ૯-૧૦-૬૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિશ્વવાત્સલ્યના કાર્યક્રમ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરે.” એ ચારેય સૂત્રોમાં વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમો આવી જાય છે. (૧) બધા પ્રકારે બધા સુખી થાઓ' એ સૂત્રમાં સૂચવ્યું છે કે જેમ આંખમાં કાણું પડયું હોય તે જ્યાં સુધી ન નીકળે, ત્યાં સુધી સંતોષ ન થાય; તેમજ દેહનું દુઃખ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી સંતોષ ન થાય. માટે સૌથી પહેલાં દેહ દુઃખથી મુક્ત કરવાને કાર્યક્રમ હોય. ભાલમાં પાણીનું દુઃખ હતું, આજે તો આ દુઃખ મટી રહ્યું છે. પાણીને ત્રાસ હોય ત્યાં સુધી ભજન કે ધર્મ ન થઈ શકે, તેમજ અન્નને ત્રાસ હોય તે, માણસ નીતિ-ધર્મ ન પાળી શકે. ત્રીજું દુઃખ વસ્ત્ર અને વસાહતનું છે, તે માટે ભાલમાં નાનાકડો પ્રયોગ થયો. એથું દુઃખ એ ત્રણે દુઃખોથી મુક્ત હોવા છતાં રક્ષા માટે નિરાંત ન હોય તો થાય છે. સલામતીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખેડૂતોને પિતાની ખેતી વગેરે સુધારવાનું મન થતું નથી. એટલે તનને સુખ આપવું, એ પહેલે કાર્યક્રમ થયે. (૨) કેટલીક વખત આ બધી ઉપલી સુખસગવડો હોવા છતાં માણસ ઈર્ષ્યા, અસંતોષ, બિનઆવડત વગેરેને લીધે દુઃખ ભોગવે છે, તેને નિવારવા માટે શિક્ષણસંસ્કારને કાર્યક્રમ હેવો જોઈએ, કેટલીક વખત શિક્ષણ મળ્યા છતાં અન્યાય થયો હોય, અગર તો શરીરમાં રોગ થયે હોય, તેને નિવારવાનાં સાધને ન મળે તે દુઃખ રહે છે, એટલે શિક્ષણ, ન્યાય અને આરોગ્યરક્ષણ, એ કાર્યક્રમો મને દુઃખ દૂર કરવા માટે ભાલમાં જાયા. આમ અન્ન, વસ્ત્ર, વસાહત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણસંસ્કાર, આરોગ્ય, ન્યાય અને રક્ષણ એ સપ્ત સ્વાવલંબનના કાર્યક્રમો ગ્રામસંગઠન દ્વારા દવાખાના, તળાવ, અન્નભંડાર, ખેતીના નવા પ્રયોગો, શિક્ષણ, ન્યાય(લવાદી તથા શુદ્ધિપ્રયોગ દ્વારા) રક્ષણ અને ખાદી ગ્રામોદ્યોગના રૂપે ગોઠવાયા તેમ બીજે ગોઠવાવા જોઈએ. (૩) બીજું પગથિયું “સમતા સૌ સમાચરે છે. સપ્ત સ્વાવલંબન હોવા છતાં ગ્રામ-નગર-સંધર્ષ હેય. જે આ પ્રયોગને ખાઈ જતો હોય, તેમજ ખેડૂત, ગોપાલક અને ખેતમજૂરોમાં જુદા જુદા કાયદાઓને લીધે વિષમતા હોય તો કેટલાક લેકે એમાંથી આજીવિકા અને પરિગ્રહની મર્યાદા સ્વીકારીને સમાજરચનાકાર્ય માટે નીકળે, જુદા જુદા સંગઠને ઊભા કરી આજીવિકા, ન્યાય તથા રક્ષણની ચિંતા કરે; સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત, લવાદી પ્રથા, શુદ્ધિ પ્રયોગ દ્વારા આ સંગઠનના કાર્યક્રમનું વ્યવસ્થિત સંચાલન કરે, દૂફ આપે, કેઈને નંધારાપણું ન લાગે, એ માટે ઇન્ક, સર્વસેવા સંધ વગેરે સંગઠન દ્વારા વિશ્વ સુધી પહોંચી શકીએ, એવા સામાજિક આર્થિક માનસિક વિષમતા દૂર કરવાના કાર્યક્રમો પ્રાયોગિક સંઘોએ લેવા જોઈએ. (૪) ત્રીજું પગથિયું “સર્વત્ર દિવ્યતા વ્યાપ” છે. ઉપલા બન્ને પગથિયાના કાર્યક્રમોની સાથે સાથે જે માનવ સમાજમાં જે દિવ્ય ગુણ ન વિકસે તે સમાજ રચના ધર્મમય ન થઈ શકે. એટલે અભય, સત્ત્વશુદ્ધિ વગેરે દિવ્ય ગુણોને સમાજમાં વિકસાવવાના કાર્યક્રમે દિવ્યગુણ વિકાસ પ્રાપ્ત સાધુએ હાથમાં લે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે ચારેના અનુબંધની દષ્ટિએ કાર્યક્રમો ગોઠવે. (૬) ચોથું પગથિયું “સર્વત્ર શાતિ વિસ્તરે છે. પિતાના આત્માને વિશ્વમાં વિલીન કરવાને અનુભવ અને આનંદ લેવાને કાર્યક્રમ સાધુ સમાજ માટે સંપ્રદાયમેહ અને છીછરા રાગદ્વેષથી મુક્ત ક્રાંત દ્રષ્ટા સાધુ ગોઠવે; એવો સાધુ ભવિષ્યના પરિણામને વિચારી શકે, અશાંતિ હોય ત્યાં શાન્તિ સ્થાપવાના, સમગ્ર સમાજને સ્પર્શતા, વિશ્વની રાજ્ય સંસ્થાને સામે રાખી વિશ્વ ઘડતરના કાર્યક્રમો ગોઠવે. [તા. ૧૬-૧૦-૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૪ સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ (૧) પશ્ચિમમાં વધારે માણસે નું સુખ વધારવું; એ નીતિ ચાલુ થઈ; સુખ પણ શારીરિક અને પૈસાટકાનું. એવું સુખ મેળવવામાં નીતિનિયમા ભંગ થાય તેની દરકાર રાખવામાં નથી આવી, નિયમેા ભંગ થાય તેની દરકાર રાખવામાં નથી આવી, તેમજ વધારે માણસાનું સુખ જાળવવું, એ હેતુ હોવાથી ઘેાડાને દુઃખ આપીએ તેા હરકત નથી, એમ પણ માનતા થયા; પરિણામે પશ્ચિમના દેશેામાં ગુલામે અને ગરીબા દખાએલા જ રહ્યા. આ નીતિ વિરુદ્ધ અને ઈશ્વરીય કાયદાની વિરુદ્ધ છે, એમ પશ્ચિમના વિચારકા પૈકી રશ્કિને બાઈબલને આધારે ‘અંધુ ધિસ લાસ્ટ' પુસ્તક દ્વારા પ્રગટ કર્યું; એમાં એમણે સત્યનાં મૂળ, અદલ ન્યાય, અને સાચીનીતિ વિષે લખ્યું. ટ્રાંસજોર્ડનની મુસાફરી કરતી વખતે મિ. પેાલકે મા. ગાંધીઅને આ પુસ્તક વાંચવા આપ્યું. એથી ગાંધીજીના વિચારોમાં ઉથલપાથલ થયું. અને આ વિચારાને અનુરૂપ પાતાનું તથા સમાજનું ઘડતર કરવા માટે ફિનિકસમાં ટૉલ્સ્કાય આશ્રમ બાંપ્યા. આ પુસ્તકના સર્વાધ્ય નામથી અનુવાદ કર્યાં. આશ્રમમાં કેટલાંક કુટુંબે સાથે રહી ખેતી અને ગ્રામેાદ્યોગ પ્રધાન જીવન જીવવા લાગ્યા. પછાત ગણાતા તથા હિંદી લેકામાં પ્રતીકાર શક્તિ જાગૃત કરી. ભારતમાં આવીને અંત્યજોને અપનાવવાના સક્રિય પ્રયાગા કર્યાં. હરિજન કન્યાને તથા હરિજન કુટુાને આશ્રમમાં રાખ્યાં. હરિજા માટે આમરણ અનશન કર્યું.. પછાત રહી ગયેલા ગામડાં, મારા અને મહિલાઓના ઉત્થાન માટે કાર્યો કર્યાં. માનવ જીવનનાં બધાં ક્ષેત્રાનાં અનિષ્ટાંધકારને દૂર કરી, બધાં ક્ષેત્રાની શુદ્ધિ કરી, સત્યાગ્રહ શક્તિ ઊભી કરી; સમાજ ધડતર માટે જુદાં જુદાં સગઢના ઊભાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કર્યાં; પાતે ઝીણામાં ઝીણી બાબતમાં ધ્યાન આપતા. સર્વોદય વિયાર પ્રચાર માટે ‘સર્વેય' માસિક પ્રગટ કર્યું. જો કે વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મશાસ્ત્રોમાં સર્વાધ્ય વિચારનાં બીજ પડયાં હતાં, પણ ગાંધીજીએ આને સામુદાયિક રીતે અમલી રૂપ આપ્યું, નવે ઘાટ આપ્યા. ગાંધીજીના અવસાન પછી સર્વોદયે નવું સ્વરૂપ પકડયુ.. ૧૯૫૧ માં સંત વિનેાખાજીએ ભૂદાન આંદેલન ચલાવ્યું. અને ભૂદાન, ગ્રામદાન, સ ંપત્તિદાન, સાધન દાન વગેરેના સ્વરૂપમાં સર્વાધ્યને લાવ્યા. વિનેબાજીના સંસ્કારા વેદાંતના હાઈ વ્યક્તિવાદ આધુનિક સર્વાદયમાં આવ્યા. સમાજની વાતેા કરે, પણ સમાજના ઘડતર માટે સંગઠના ઊભાં કરવામાં માનતા નથી. માત્ર વિચાર-પ્રચારથી સમાજ ઘડતર થતું નથી. બધાય ક્ષેત્રાસવિશેષે રાજકીય ક્ષેત્રના અનિષ્ટોના અધારાને હઠાવ્યા વગર સ ના ઉદય ( સક્ષેત્રાય ) શી રીતે થાય ? અને એકલી વ્યક્તિ આ અધારાને મટાડી કેમ શકે ? રાજ્યક્ષેત્રની શુદ્ધિ માટે પ્રયત્ના નથી થતા. ગાંધીજીના વખતની રચનાત્મક સંસ્થાઓનાં એકીકરણ રૂપે સસેવાસંધ ' ઊભા થયા ખરા, પણુ અને પ્રેરણા, માદન, ધડતર કે નૈતિક ચોકી ઉપર ધ્યાન અપાતું નથી, એથી સધ્યિનું સ્વરૂપ આજે વિચારપ્રધાન બની ગયું. સર્વોધ્યમાં ભૂદાન નિમિત્તે જે નવા કાર્ય - કરા આવ્યા, એમની પાસે સર્વાંગી દિષ્ટ ન રહી, એટલે વિચાર– પ્રચાર કાંતા રાહતનાં કામેામાં જ ગાઠવાઈ ગયા. (૨) સર્વોદયના સિદ્ધાંત વાકયો આ પ્રમાણે છેઃ- (૧) શાષણ વિહીન સમાજ, (ર) વર્ગ વિહીન સમાજ, (૩) શાસન મુકત સમાજ અને પછી (૪) શાસન નિરપેક્ષ સમાજ, (૫) ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિ, (૬) રાજનીતિને બદલે લોકનીતિ (૭) દંડશક્તિને બદલે દંડનિરપેક્ષતા, (૮) ભવ્યપક્ષને બદલે પક્ષાતીત કે નિષ્પક્ષ. પણ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ એ સિદ્ધાંત વાકયાને વ્યવહારમાં મૂકવા માટે નૈતિકજન સૉંગઠને ન રચ્યા; જનતાને તાલીમ ન આપી, રાજકારણથી જનતાને અતડી રાખીને રાજ્યની શુદ્ધિ ન કરાવી શકયા. સૌમ્ય સત્યાગ્રહની વાત કરી, પણ તેને અમલી રૂપ ન આપ્યું. . આ રીતે લગભગ બધા જ સિદ્ધાંત વાકયેા હવામાં રહ્યા. કાઈ પણ ક્રાંતિ એકલી વ્યક્તિ દ્વારા કે વ્યક્તિઓના ટાળાંએ દ્વારા થઈ જ ન શકે. મ. ગાંધીજએ એટલા માટે જ સંગઠને ઊભાં કર્યા હતાં, પણ એ વ્યકિત દ્વારા માનવા લાગ્યા. આ બધા કારણાને લઈ ને આધુનિક સર્વોદયે આધ્યાત્મિકતાના પુટ જરૂર આપ્યા, પણ વેદાંતની જેમ એ પણ એક વિચાર પ્રધાન શબુમેળા થઈ ગયા. (તા. ૨૩-૧૦-૬૧) ૧૫ સર્વોદયના કાર્યક્રમ અને ખૂટતાં તત્ત્વ ૧. કાઈ પણ કાર્યક્રમ હોય એની સાથે ૪ વસ્તુએ મુખ્ય હેવી જોઈ એ- ૧. સર્વાંગી દૃષ્ટિ, ૨. વ્યવસ્થા, ૩. સુસંગઠને સાથે અનુબંધ અને ૪. સાતત્ય. સર્વોદયના નવા કાર્યક્રમા(ભૂદાનાદિ) સંત વિનાબાજી નિમિત્તે ઊભા થયા. એક વાર તે એની હવા આખા દેશ અને દુનિયામાં ફેલાઈ; પણ પછી કેટલાક કાર્યકરોની દૃષ્ટિ સર્વાંગી ન હોવાને લીધે, વિચાર પ્રચારની સાથે તેવાં ગ્રામ સંગનાના અનુબંધ ન હોવાને લીધે અને વ્યવસ્થા શકિત દ્વારા લાક ધડતર ન હોવાને લીધે ભૂદાનથી માંડીને ગ્રામદાન સુધીના કાર્યક્રમામાં ગેટ આવી. કા કોના નિર્વાહ માટે ગાંધી નિધિને સહયેગ મળ્યા; પણ એના ખર્ચ ઉપર બરાબર નિયંત્રણ ન રહ્યું; ગમે તેવા કાકરાની ભરતી થવા લાગી. એટલે વિનાબાજીએ ક’ટાળીને નિધિમુતિને તથા સંસ્થાએથી કા કરાને મુકત રાખવા માટે ત ત્રમુકિતના કાર્યક્રમ મૂકયા; પરિણામે વ્યવસ્થા બગડી. રાજકારણથી માંડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કુટુંબ, જ્ઞાતિ, સપ્રદાય, અર્થ અને અધ્યાત્મ વગેરેના રાજખરાજના પ્રશ્નો લેાક સંગઠનાના માધ્યમથી કાર્ય કરા દ્વારા લેવાવા જોઈતા હતા, તે ન લેવાયા, એટલે સાતત્ય ન રહ્યું. પછી પક્ષ મુકિતના કાર્યક્રમ મૂકયા, એમાં કૉંગ્રેસ જેવી ઘડાયેલી રાજ્યસંસ્થા (પક્ષ)થી પોતે અતડા રહ્યા, લેાકેાને પણ અતડા રાખ્યા. એથી ખીન્ન પક્ષા ગેરલાભ ઊઠાવવા આવ્યા અને પક્ષાના શ ભુમેળા થયા; ગ્રામદાનને રાજ્યાશ્રિત થવું પડયું. શાંતિસેનામાં વગર ઘડાયેલાઓની ભરતી થઈ, તેમના નિર્વાહ માટે સર્વાદ્ય પાત્રને કાર્યક્રમ ચલાવ્યા, પણ એની વ્યવસ્થા બરાબર ન રહેવાથી લેાકશ્રદ્ધા આસરતી ગઈ. પછી પેટર આંદોલન, સ્વચ્છ ભારત આંદોલન થયાં, પણ વિનાબાજી વિચાર ફેંકીને ચાલ્યા જાય પાછળથી કાંઈ વ્યવસ્થા થતી નથી, સાતત્ય રહેતું નથી. એટલે આજના સર્વાદયના કાર્યક્રમામાં જે આ ૪ તત્ત્વા ખૂટતાં જાય છે, તે વિશ્વવાત્સલ દ્વારા પૂરવાં જોઈ એ. ૨. જૈન દર્શનમાં જીવનને સમજવાનાં ત્રણ પાસાં છેઃ— ૧. નિશ્ચય ( સર્વોદય દૃષ્ટિએ વિચારતું તત્ત્વજ્ઞાન ) ૨. વ્યવહાર ( આચારમાં લાવવાની વ્યવસ્થા) ૩. અને સંધવન સાથે અનુબંધ. નિશ્ચય, વ્યવહાર અને સમાજ એ ત્રણેને મુખ્યત્વે લક્ષ્યમાં રાખીને વન ધડે તે ક્રમશઃ સાધુ, શ્રાવક અને માર્ગાનુસારી કહેવાય. ગાંધીજીએ સત્યને સર્વાપરિ માનીને એ ત્રણેય જીવને જોયા. સત્ય જતુ હોય તે તેઓ આશ્રમ, કુટુંબ, સપત્તિ કે પક્ષને છેડી દેતાં; પણ અનુખ ધ નહાતા તાડતા. આમ તે સર્વોદય વિચારના સાધુ થયા; એમની પાછળ રવિશંકર મહારાજ, સ્વામી આનંદ, કેદારનાથજી, કિશાર લાલજી અને વિનેાબાજી આ સત્ય વિચારને સમજવા અને આચરવા તૈયાર થયા. એ રીતે સતાના એક કાલ તૈયાર થયા. પછી આશ્રમેા અને શિક્ષણ સ ́સ્થાઓમાં રહી વ્રતબદ્ધ સહિયારૂં જીવન ગાળનારા સાધકાના ઘડતરને ખીજો કાર્યક્રમ મૂકયા. અને ત્રીજો કાર્યક્રમ સમગ્ર સમાજને ઘડવા માટે ચરખાસધ, હરિજન સેવક સૌંધ, ગેાસેવાસંધ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ખાદી ગ્રામોદ્યોગ બર્ડ, નઈ તાલીમ સંધ, મજૂર મહાજન, કસ્તૂરબા ગ્રામસેવા મંડળ વગેરે સંસ્થાઓ અને સંગઠને ઊભાં કર્યા. આ ત્રણે પાસાંઓના અનુસંધાનમાં ત્રણ કક્ષાઓ ઊભી કરી. ૩. આજે સર્વોદયના કાર્યક્રમમાં આ ત્રણ પાસાંઓ છે કે નહીં, તે વિચારીએ – વિનોબાજીના વિચારમાં નિશ્ચયનયની-આદર્શની-વાત છે. તેઓ કહે છે કે, જેમ પિલિસ વિના માત્ર સિગ્નલથી વાહનવ્યવહાર ચાલે છે, તેમ કેઈની દેખભાળ કે નિયંત્રણ વગર સમાજને જીવન વ્યવહાર ચાલ જોઈએ. અને તે માટે નિધિ, તંત્ર, પક્ષ કે બંધને ન હોવા જોઈએ. પિતાની સર્વસ્વ શક્તિ ઈશ્વરને સમર્પિત કરીને ચાલનારા જીવનદાની અને કોઈ પણ પંથ, પક્ષ, સંસ્થા સાથે નહીં બંધાયેલા સંતની કક્ષાવાળાઓ માટે ઉપલે કાર્યક્રમ છે. પણ આજે જ્યારે દરેક અગ્ય ગૃહસ્થાશ્રમી કાર્યકર એનું અનુકરણ કરવા જાય છે, ત્યારે ગેટાળે ઊભે થાય છે. બીજી કક્ષાની આધ્યાત્મિક સંસ્થાઓ ઊભી કરી, બ્રહ્મવિદ્યામંદિર, સમન્વય આશ્રમ, વિશ્વનીડમ વગેરે. સર્વ સેવાસંધ દ્વારા જે કાંઈ કાર્યો થાય, તેમાં જે શ્રીમંત, રાજ્ય કે બોર્ડ મદદ કરે, તે લેવાના નિર્ધારની સાથે-સાથે જ્યારે રાજ્યની પકડ જોઈ, ત્યારે સંસ્થા છેડવાને કાર્યક્રમ ઉપાડ; પણ દુર્ભાગ્યે આ સંસ્થાઓ દ્વારા કાર્યકરનું ઘડતર ન થયું. ગાંધીજી જેમ સંસ્થાની વચ્ચે રહીને ઘડતર કરતા, તેમ વિનેબાજી નથી કરતા. એ તે પિતાને પ્રજાસૂયયજ્ઞને ઘેડો માને છે, કાર્યકરે. પણ તેમનું અનુકરણ કરીને ફર્યા કરે છે. એ કાર્યકરને નથી વ્યવહારજ્ઞાન, નથી તે સંધ શ્રદ્ધા. એટલે વિચારની સાથે આચરવા અચરાવવાની વાત સર્વોદયના કાર્યક્રમોમાં ખૂટે છે, તેની પૂર્તિ થવી જોઈએ. (તા. ૩૦-૧૦-૬૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયને રાજનૈતિક દૃષ્ટિકોણ ૧. આજે સર્વોદયને રાજનૈતિક દૃષ્ટિકોણ “શાસનમુક્તિ અને શાસન નિરપેક્ષતા'ના સૂત્ર ઉપર આધારિત થયો છે, તેથી રાજકારણથી અતડા રહેવા, વટ ન આપવાની વાત કર્યા કરી, પરિણામે પ્રજા રોજબરોજના જીવનમાં આવી પડેલા રાજકીય પ્રશ્નોથી ઘડાતી નથી, છેવટે રાજનીતિ દાંડ તોના હાથમાં રમી જાય છે, એના ઉપર પ્રજાને અંકુશેય રહેતો નથી, અને પ્રજાસેવકેની પ્રેરણય રાજ્ય લેતું નથી; ગાંધીજીએ રાજનીતિમાં સત્ય-અહિંસાનાં તો પ્રવિષ્ટ કરાવ્યાં હતાં, તે પ્રયત્ન–રાજકારણની શુદ્ધિને કોઈ પ્રયત્ન– સર્વોદય દ્વારા ચાલતો નથી. એટલે જ્યાં સુધી શાસન છે, ત્યાં સુધી એની શુદ્ધિ-પુષ્ટિ કરવાને પુરુષાર્થ નહીં થાય અને શાસનમુક્તિની વાત કર્યા કરે છે તે હવામાં રહેશે. ૨. “રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ એ મુખ્ય સૂત્ર સર્વોદયે ઉચ્ચાર્યું. જે ભારતીય ચાતુર્વણ્ય સમાજમાં પહેલેથી અચરાતું આવ્યું હતું, કારણ કે અહીં રાજ્ય સંસ્થા ઉપર પ્રજાને અને પ્રજાસેવકે (બ્રાહ્મણે )ને અંકુશ પહેલેથી રહ્યો હતો, વચગાળામાં પ્રજાસંગઠને તૂટ્યાં, બ્રાહ્મણે ઉદાસીન અને બિનજવાબદાર થઈ ગયા; એટલે રાજનીતિ દૂષિત થઈ લેકનીતિના ઉચ્ચારણની સાથે જનસંગઠને અને જનસેવક સંગઠને ઠારા લેકઘડતરની અને રાજ્યના પૂરક-પ્રેરક (પોષકશોધક) બનવાની વાત ન સ્વીકારાય ત્યાં સુધી લોકનીતિ આવવાની નથી. લેકશાહીને લોકલક્ષી અને લેકેને ધર્મલક્ષી બનાવવાની કોઈ પ્રક્રિયા સર્વોદય પાસે આજે નથી. માત્ર વિચાર અને તે પણ પૂર્વાપર અસંગત ફેંકવાથી લેકનીતિ આવવાની નથી. એટલે સર્વોદયપ્રેરઠેએ રાજ્યસંસ્થાની શુદ્ધિ-પુષ્ટિના કાર્યક્રમો યોજવા પડશે. ૩. સત્તા છોડવાની વાત સમજાય છે, પણ સત્તા કોના હાથમાં છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ગ્ય છે કે અગ્ય ? સત્તા ઉપર અંકુશ શી રીતે રહી શકે ? એ વસ્તુને વિચાર સરખે ન કરવાથી સત્તા છૂટે એની ? સત્તાના વિકેન્દ્રીકરણ માટે ગ્રામપંચાયતો અને પ્રાંતમાં ગ્રામ પ્રતિનિધિત્વની વિાત કરવામાં આવી. પણ એની ચાવી જ્યાં સુધી સરકારના હાથમાં રહે ત્યાં સુધી અનિ અને દાંડ તો જ પસવાના. માટે જેમ સર્વોદયને ગ્રામદાની વ્યવસ્થા સરકારના હાથમાં સેંપવી પડી; એટલે એક બાજુ શાસન નિરપેક્ષતા કે શાસન મુક્તિની વાત કરે, બીજી બાજુ લેકસંગઠને અને લેકસેવક સંગઠન દ્વારા વ્યવસ્થા ઊભી ન કરી શકે એટલે શાસનને આશ્રય લે પડે, એમ પરસ્પર વિરોધી વાતો અને અસંગત વિચારોથી સર્વોદયના રાજકીય દૃષ્ટિકણમાં ગૂંચવાડે ઊભો થાય છે. સો અકલાક શાર એક વખતે વિનેબાજીએ કહ્યું કે સ્વરાજ્ય પછી સુરાજ્ય હેવું જોઈએ, તે માટે એક અધિકારી પક્ષ, બીજો વિરોધી પક્ષ (જ્યાં વિરોધની જરૂર હોય ત્યાં વિરોધ કરે, સહકારની જરૂર હોય ત્યાં સહકાર આપે) અને ત્રીજે નિષ્પક્ષ (સત્તાનિરપેક્ષ) સમાજ જોઈએ. એના પાંચ કાર્યક્રમમાં સરકારની ભૂલ કે અનિષ્ટ જુએ ત્યાં રાગ-દ્વેષ રહિત થઈ જાહેરાત અને નિર્દેશ કરે અને ક્યારેક સક્રિય પ્રતિકાર(સત્યાગ્રહ) પણ કરે અને સમાજજીવનના ગૂંચવાતા પ્રશ્નોને અહિંસાત્મક નૈતિક ઉકેલ કાઢે; એ બે કાર્યક્રમો પણ છે. આ બધી વાત સુશાસનની તરફેણમાં થાય છે, બીજી બાજુ એક વખતે કહી નાખે છે કે સુશાસન પણ ન જોઈએ. અને સરકાર કે ગલત કામ કરી રહી હોય ત્યારે તેની સામે અવાજ ઊઠાવવો એમાં અમારી જરૂર નથી. આમ પરસ્પર વિરોધી અને પ્રયોગાત્મક અનુભવ વગરના વિચારોથી જનતા અને જનસેવકે બન્ને ઊલટે રસ્તે દોરાય છે. લેકનીતિની નિષ્ઠા માટે ૧. અહિંસા-સત્ય અસ્તેય, ૨. સકામવૃત્તિથી સહન અને ૩. દંડનિરપેક્ષ લેકશક્તિ જોઈએ, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિચાર મૂકાયે, પણ એને પ્રયોગ તે સુસંગઠન દ્વારા જ થઈ શકે, જેમાં વિનોબાજી પડતા નથી. દંડનિરપેક્ષ લેકશક્તિ ત્યારે જ ઊભી થઈ શકે જ્યારે જ્યાં-જ્યાં હિંસા થાય, અન્યાય-અત્યાચાર થાય ત્યાં હિંસાને બદલે અહિંસાના પ્રયોગો કરીને બતાવાય, તે બતાવાતા નથી. રાજ્યના હાથમાં પ્રજાએ વ્યવસ્થા અને સલામતી કરવાને અધિકાર સોંપ્યો છે, પણ સર્વોદય કાર્યકરોએ પહેલાં તે હિંસા ન ફાટી નીકળે, એના ઉપાયો કરવા જોઈએ, પછી જે હિંસા ફાટી નીકળે તો ત્યાં હેમાવા માટે [ અનુબંધ રાખીને ] જવું જોઈએ. તપ-ત્યાગ દ્વારા શાંતિ સ્થાપિત કરવી જોઈએ, જેથી સરકારને દંડશક્તિ-(કાયદા-કાનૂન, કોર્ટ, પિોલીસ, લશ્કર, શસ્ત્ર-અસ્ત્રાદિ વ.)ને પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે, લવાદીપ્રયોગ અને શુદ્ધિપ્રાગ દ્વારા અહિંસક રીતે ઝઘડા પતાવવા, પ્રશ્નો ઉકેલવા જોઈએ; જેથી કરીને અહિંસાની તાલીમ મળે, હિંસાની નિષ્ઠા ઘટે, અહિંસા ઉપર શ્રદ્ધા વધે. એ બધું કર્યા વગર દંડનિરપેક્ષ લેકશક્તિની વાત હવામાં રહેવાની. બીજો વિચાર એ મૂક્યો કે કેન્દ્રીય સરકાર પાસે ઓછામાં ઓછી સત્તા રહે, પણ એ સત્તા ઓછી કરવા અને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્ર એની પાસેથી આંચકી લેવાને અને પંચાયતોમાં ગ્રામ સંગઠનના નૈતિક પ્રતિનિધિત્વ દ્વારા રાજકીય ક્ષેત્રની સત્તાના વિકેન્દ્રીકરણને કશે જ પ્રયોગ ન કરે તે એ વિચાર લોકોને આજનારે લાગે, પણ કાર્ય કશુંય થતું નથી. આમ વિચારમાં સર્વોદય અને વિશ્વ વાત્સલ્યમાં ઝાઝે ફેર નથી રહે, પણ આચારમાં વિશ્વાત્સલ્ય આ બધાને પ્રયોગ કર્યો છે, તે સર્વોદયે અપનાવી લેવો જોઈએ. જે વિશ્વવાત્સલ્યના રાજનૈતિક દષ્ટિકોણથી સર્વોદયને રાજકીય દૃષ્ટિ કેણ વ્યવહારમાં અથડાતે ન હોય તે બન્ને [ સત્તાનિરપેક્ષ તે છે જ] એ સાથે મળીને કામ કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩ર ગાંધીજીએ રાજકીય ક્ષેત્રે કૉંગ્રેસને લીધી અને ઘડી, પણ વિનાબાજીએ જુદો માર્ગ લીધા, ખીા પક્ષેાની બરાબરીમાં એમણે કોંગ્રેસને મૂકી, એ બરાબર નહાતું કર્યું. એથી લેાકશાહીમાં માનતા ખીન પક્ષા સાથે સર્વોદય કાર્યકરાના સપર્ક થયો ખરા, પણ એકંદરે કડવા અનુભવા થયા. ૉંગ્રેસ પ્રત્યે ધૃણા થઈ, એની ટીકા કરવા જ મંડી પડયા. એની શુદ્ધિ-પુષ્ટિ કરવાની વાત ન ઉપાડી. વિનેાખાજી હવે સંસ્થા( ગુણા વધારે હાય, દાષા આછા હોય તેવી)ને રાખવાની અને ઘડવાની વાતમાં માનતા થયા છે, પણ દુર્ભાગ્યે ધડવાની જવાબદારી સર્વાધ્ય કાર્યકરની નથી માનતા, સમાજ ઉપર એના ભાર મૂકે છે, તે અસ'ભવ છે. માટે પરિસ્થિતિ-પરિવત નની પ્રક્રિયા વિશ્વવાસલ્ય પ્રયાગની જેમ સર્વોદય વિચારમાં વ્યવહારુ નથી. એટલે સર્વોદયે આ ખૂટતુ તત્ત્વ વિશ્વવાત્સલ્ય પ્રયાગ પાસેથી અપનાવી લેવું જોઈ એ. (તા. ૬-૧૧-૬૧) ૧૭ કલ્યાણરાજ્ય અને એની પૂર્વભૂમિકા કલ્યાણ રાજ્યની કલ્પનામાં રાજ્યે ધીમે-ધીમે દંડ, ન્યાય, શિક્ષણ, રક્ષણ અને આરાગ્ય વ.ની બધી જ જવાબદારી પેાતાના હાથમાં લીધી; પ્રજાને પ્રથમ-પ્રથમ તે આ વસ્તુ ખૂબ ગમી. કારણ કે પુરાહિતા, ધર્મ ગુરૂ, પંડાએ વ. અડી ગામેથી લેાકો કટાળી ગયા હતા; અંધ વિશ્વાસ ફેલાવીને તે પ્રજાને છેતરતા હતા. પુણ્ હવે એ વસ્તુ રાજ્યના હાથમાં આવી. ડેન્માર્કમાં બાળકો અને વૃદ્ધોની જવાબદારી રાજ્યે લીધી, તેથી આવકના ૫૦. સરકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર. કરવેરારૂપે ઉધરાવતી, દરેક વસ્તુમાં પ્રજા રાજ્યાવલંબી બની ગઈ એથી વાત્સલ્યને બદલે સ્વાર્થ વધે. ભારતીય સંસ્કૃતિને અનુકૂળ આ ન હતું. પણ સ્વરાજ્ય પછી કલ્યાણ રાજ્યને અમલી બનાવવા. પ્રયત્ન થઈ રહ્યું છે. એમાં જન શક્તિ દબાઈ જાય છે. ૨. આપણે ત્યાં રાજ્યને એક પ્રકાર રહ્યો, જેમાં દુષ્ટોનું દમન, સજ્જનને સત્કાર, ગોબ્રાહ્મણ અને ચારે વર્ણોની રક્ષા કરવી, ન્યાય આપવો, રાજ્ય વ્યવસ્થા માટે કેષ વૃદ્ધિ; એ બધી વસ્તુ મુખ્યત્વે રહી. યુરોપમાં પણ રાજ્ય માટે આ જ વસ્તુ સ્વીકારાઈ. પ્રજાએ પિતાના દેહ, મકાન, મિલ્કત વગેરેની રક્ષા માટે, ન્યાય માટે રાજ્ય નામની સંસ્થા સ્વીકારી. પછી રાજ્ય ન્યાય તેલવા માટે ન્યાયાધીશ, વકીલની અને ન્યાયને અમલ કરાવવા, કાનૂન કાયદા પળાવવા માટે પિોલિસ તથા લશ્કર ઊભું કર્યું. એ બધાં ખાતાઓ તથા રાજ્યવ્યવ સ્થા ચલાવવા માટે રેવન્યુ ખાતું ઊભું કરાયું. પછી રાજ્ય કર્મચારીઓને એ જ શીખવવામાં આવ્યું કે ન્યાયમાં ખૂબ કડકાઈ રાખે, ધાક ધમકી, દંડ અને જેલખાનાં એ જ રાજ્યનું લક્ષણ થઈ પડ્યું. રાજ્ય એટલે બળ વાપરનાર. યુરોપના દેશમાં બુદ્ધિ અને શરીરથી નબળા લેકેને ખતમ કરવા માટે રાજ્યની તાકાત વપરાઈ. એની સામે બીજી વ્યાખ્યા આવી કે સૌમાં સરખી શક્તિ પડેલી છે, રાજ્ય પિતાની શકિતને ઉપયોગ નબળા માટે કરે તેમાં રાજ્ય અને રાજ્યકર્તા બન્નેને લાભ છે, એમાંથી મજૂર સત્તાવાદી સરમુખત્યાર શાહી આવી. એથીયે જુદી એક ત્રીજી વ્યાખ્યા કરવામાં આવી કે નબળા-સબળા સૌને વિકાસની સમાનતક મળે, સૌનું ભલું થાય, સર્વ પ્રજાનું કલ્યાણ થાય. આનું નામ કલ્યાણ રાજ્ય(Valfare state) રાખવામાં આવ્યું. રાજ્ય પાસે પોલીસ, વહીવટીતંત્ર, લશ્કર વ. છે. પ્રજાના ન્યાય, રક્ષણ, શિક્ષણ અને આરોગ્ય માટેની શકિત છે, તેને ઉપયોગ સમગ્ર પ્રજાના કલ્યાણ માટે થવો જોઈએ, એમ કલ્યાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ કારી રાજ્ય મનાતું. એ પ્રમાણે ભારતે પણ સ્વતંત્ર થતાં જ બધાં જ ખાતાં સંભાળ્યા. સ્વરાજ્ય બાદ જે કે ભારતે પોતાનું ધ્યેય હવે બદલી નાખ્યું છે, છતાં રાજ્ય કર્મચારીઓ, અમલદારો હજુ રૂઆબ અંગ્રેજી રાજ્ય જેવો જ ચલાવતા હોય છે. અમલદારશાહી, લાગવગ, લાંચરૂશ્વત, જોહુકમી હજુ પહેલાની જેમ ચાલે છે. જો કે આપણે ત્યાં શિક્ષણ અને દવાની સગવડ, વૃદ્ધાવસ્થામાં સગવડ, સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા અનાશ્રિત, અપંગ, અનાથ, વેશ્યા વ.ને સંસ્કારી બનાવવાનાં કાર્યો, દુષ્કાળ, બેકારી, રેગચાળે વ. થાય તે સરકાર કામ આપે, રાહત આપે. પાણીની સગવડ, બેકારી ઘટાડવા માટે પંચવર્ષીય યોજનાઓ વ. કલ્યાણ રાજ્યની દિશામાં કાર્યો કોગ્રેસ કરી રહી છે. આપણે ત્યાં ન્યાયતંત્ર, પોલીસતંત્ર અને વહીવટી તંત્ર (અમલદારીતંત્ર)ના ખાતાં ખરાબ છે; તેથી પ્રજામાં હતાશા વ્યાપી છે. સમાજવાદી રાજ્યમાં પણ આ કલ્યાણ રાજ્યની નીતિ સ્વીકારાઈ, પણ એથી લેકે એટલા બધા પરાધીન થઈ ગયા કે કઈ માંદે પડે તે ઘરવાળા એની સારવાર ન કરે, ઈસ્પિતાલને ખબર આપે ને તે લઈ જાય. સમાજમાં બેજવાબદારી વધવા લાગી. રાજ્યમાં વાત્સલ્ય, સંવેદના, ઉદારતા, કરુણા વગેરે ગુણે ક્યાંથી હોય ? પ્રજા ઘડતર રાજ્ય ન કરી શકે, જનસંગઠન અને જનસેવક સંગઠને કરી શકે. એટલે જ વિશ્વ વાત્સલ્ય પ્રયોગ કહે છે કે માનવમાં પડેલી સત્તિઓ અને સ્વતંત્રતાને વિકાસ થવો જોઈએ, એ કામ સંગઠન દ્વારા જ થઈ શકે, રાજ્ય માત્ર મદદરૂપ થવું જોઈએ. સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એ સંગઠને જ પિતાની નીતિ ઘડે, કાર્ય કરે. રાજ્ય માત્ર રાજકીય ક્ષેત્રે કામ કરવું જોઈએ. (તા. ૧૩-૧૧-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ વિધવાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી ૧. આજે વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય ત્રણે જાણે નેખું-નોખું વિચારતા હોય એમ લાગે છે. સર્વોદયવાળા રાજ્યમુક્તિની દષ્ટિએ જ વિચારતા હોય અને કલ્યાણરાજ્યવાળા રાજ્યની દષ્ટિએ, ત્યારે વિશ્વ વાત્સલ્ય વિચાર એ બન્નેને સમન્વય કરી અનુબંધની દષ્ટિએ ભેગા ગોઠવવાને પ્રયાસ કરે છે. ગાંધી વિચાર જ આજે ત્રણેયનું કેન્દ્ર બન્યું છે. એ ત્રણે બળે ગાંધી વિચારને ઝીલનારાં છે–૧. વિશ્વશાંતિ માટે સતત પુરુષાર્થ કરનાર પંડિતજી, જેમનું સમર્થક બળ કોગ્રેસ છે. ૨. સંત વિનોબાજી સર્વોદયવિચારનું મિશન લઈને ફરનારા છે, એમનું સમર્થક બળ સર્વસેવા સંધ છે. રચનાત્મક કાર્યકરો એમની વાતને આધારભૂત માને છે. વિનોબાજી માત્ર સૂચના અને વિચાર આપે છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદમાં અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વ. કામ કરી રહ્યા છે. એ બધી સંસ્થાઓને સત્ય-અહિંસાની દૃષ્ટિએ ઘડવાનું, નવસંસ્કરણ કરવાનું કામ હજુ બાકી છે. ત્રીજી બાજુ સત્યાગ્રહી શક્તિ જે ગાંધીજી વખતે ઊભી કરવામાં આવી હતી, તે જુદા જુદા કાર્યકરોની ઝંખના પ્રયોગ કરવાની હોઈ સ્વરાજ્ય બાદ, કાર્યકરોની તાકાત પ્રયોગ કરવામાં રોકાઈ અને પ્રયોગમાં એકાગ્રતા જોઈએ, તેથી ભાવાત્મક એકતા દેશમાં ન ગઠવાઈ એટલે સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ બીજું કારણ એ બન્યું કે ભાવાત્મક એક્તા માટે સંગઠન જોઈએ, સંગઠનમાં શિસ્ત અને નિયમને આવે છે, સત્યાગ્રહી તે સ્વૈરિછક નિયમન અને નબળાઈની કબૂલાત કરે છે, પણ બધા ન કરી શકે, એટલે સંગઠનમાં દોષ પેસવાની બીકે તે ઊભાં ન કરી શક્યાં. એટલે સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ. ઇ-ટુકે દેશભરમાં મજૂર સંગઠન ઊભું ન કર્યું છે તે સામ્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ મજૂર માલિક વચ્ચે આંતરવિગ્રહ ઊભો કરાવી દેત, એ ભૂતને એણે અટકાવ્યું. ચોથી વસ્તુ છે, જે દેશની શ્રદ્ધાનું વહન કરે છે તે બહેને, ગ્રામજને અને પછાત વર્ગની ભાવુક ધર્મશક્તિ. જ્ઞાનની કક્ષાએ શક્તિ મર્યાદિત હોવા છતાં ધર્મદષ્ટિએ શ્રદ્ધા પોતપોતાના ધર્મ અને ધર્મગુરુઓમાં વહેંચાયેલી છે. એ ત્રણે સંકલિત નથી, અને એ ત્રણેને સંકલિત કરવાની જવાબદારીવાળા ધર્મગુરુઓ સામસામે લડીને પિતાની શક્તિ વેડફી રહ્યા છે. બાપુ વખતે આ શક્તિ ઘડાઈ ન હતી, આજે પણ ઘડાઈ નથી. અને રણની રેતીમાં નદીના પ્રવાહની જેમ શક્તિ વેરવિખેર થઈ ચૂકાઈ ગઈ છે. વિશ્વ વાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી એ ઊભી થઈ છે કે એક બાજુથી પં, જવાહરલાલજીની શક્તિ સુદઢ બનાવવી, એ શક્તિ વિશ્વમાં વધારેમાં વધારે કામ કરતી થાય, એ રીતે મદદ કરવી; બીજી બાજુ વિનોબાજીના વિચારથી જે પ્રયોગો અને કાર્યકરે, એમના દ્વારા ઊભા થયા છે, તેમને સંકલિત કરવા, પ્રતિકિત કરવા અને લેકઘડતરનું કામ કરી શકે, એ રીતે મદદ કરવી. ત્રીજી બાજુ ઇન્ટકનાં સંગઠને શહેરોમાં ઊભાં થયાં છે, ગામડાંમાં ખેડૂત– ભરવાડ વચ્ચે કે ખેડૂત–વસવાયા વચ્ચે સંઘર્ષ વધ્યા છે, ખેતમજૂર અને ખેડૂતો વચ્ચે આજીવિકાનાં સાધનને લીધે ઘર્ષણ થાય છે, આ બધા ગ્રામજનેને સમજાવી નૈતિક રીતે સંગઠને ઊભા કરવાં અને ઈટુક અને ગ્રામ સંગઠન બન્નેની શકિતને અનુબંધ થાય, એવો પ્રયત્ન કરવો. સર્વોદય વિચાર ગ્રામઆયોજન તથા ક્ષેત્ર આયાજનમાં માને છે. એ બન્નેનું ઘડતર ગ્રામલોકે દ્વારા જ થશે, એમ માને છે, પણ વિશ્વ વાત્સલ્ય વિચાર પ્રયોગ પછીના અનુભવથી સંસ્થાઓ દ્વારા ગ્રામઘડતરમાં માને છે, માટે હવે વ્યાપક ગ્રામસંગઠન અને સમગ્ર ક્ષેત્ર સંગઠનને વિશેષ પ્રયોગ દ્વારા ધર્મની ભાષામાં સમજાવી નવો ઘટ આપવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સાધુસંસ્થાને આસકિત, મૂઢતા અને ભયથી મુક્ત બનાવવાની વિશેષ જવાબદારી વિશ્વ વાત્સલ્ય વિચારની છે, સાધુઓની વિચારવાની, લખવાની, ઉપદેશ આપવાની દષ્ટિ બદલવી પડશે. અત્યારસુધી સાધુ સંન્યાસીઓએ જે સાહિત્ય રચ્યું તેમાં કાંતો નક્કી કરેલ પરંપરાગત ગ્રન્થ ઉપર જૂના મૂલ્યને પોષનારું વિવેચન, કાતે ક્રિયાકાંડની ચર્ચા કાંતો તત્વજ્ઞાન એનંગી આત્મવાદને પિષનારું, કાંત બીજા સંપ્રદાયનું ખંડન કરનારું, કથા સાહિત્ય પણ ધન અને સત્તાને પ્રતિષ્ઠા આપનારું લખાયું છે. કાતે ચમત્કારે અને અંધ વિશ્વાસની સાથે ક્રિયાકાંડને જોડી દીધા છે, એથી વ્યકિત અને સમાજને સાચે સ્વપુરુષાર્થ દબાઈ ગયો. એટલે હવે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજનીતિનું અધ્યયન સાધુઓએ સર્વાગી અને વ્યાપક ધર્મની દૃષ્ટિએ કરવું જોઈએ. સાધુસાધ્વી શિબિર દ્વારા જેમ આ કામ થયું, તેમ હવે ઠેર ઠેર ધર્મ પરિષદે ગોઠવાય અને મુક્તપણે તત્ત્વચર્ચા વિશ્વના સમગ્ર પ્રશ્નોને લઈને કરવામાં આવે તો સાધુસંસ્થાની શક્તિને સદુપયોગ થઈ શકે. વિશ્વ વાત્સલ્ય વિચાર જે કોંગ્રેસને સામાજિક આર્થિક ક્ષેત્રથી મુક્ત કરી માત્ર રાજકીય ક્ષેત્રે અનુબંધ જોડવા અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રે સત્ય અહિંસાની દિશામાં કામ કરતી કરવા મથે છે, પણ કોગ્રેસ એ વિચારને ઝીલી શકતી નથી, એમ લાગ્યા કરે છે, ત્યાં સુધી સાધુસંકલન અને સર્વસેવાસંધને પ્રતિષ્ઠિત કરવાનું કામ આ વિચાર દ્વારા થાય તે એની શક્તિ વધે અને કોગ્રેસને પણ પ્રેરણું લેવાની અને શુદ્ધિની વાત ગળે ઉતરે. બીજીબાજુ ઇન્ટ્રકમાં નૈતિક મૂડી પૂરવાનું કામ કરતા રહીને તેની સાથે આતષ્ટ્રીય શ્રમિકસંગઠન સુધી પહોંચવાનું કાર્ય ઉપાડવું જોઈએ. આજે સંઘર્ષના કામમાં વિ. વા. વિચારની જે વધારે શકિત ખર્ચાય છે, તે પછી અનુબંધના કામમાં વિશેષ ખર્ચાશે. ( તા. ૨૦-૧૧-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને સળગપ્રવાહ ૧. સંસ્કારાથી સ`સ્કૃતિ ઘડાય છે. દરેક દેશના સ`સ્કારો જુદા-જુદા હોય છે. બાળક પૂર્વજન્મના સંસ્કારો કેટલાક લઈ ને આવે છે, પછી મા-બાપના અને સમાજના સ`સ્કારો મેળવે છે, એટલે એમાંથી સ`સ્કૃતિ પેદા થાય છે, એ સસ્કૃતિમાં સાતત્યરક્ષા (પરંપરાનું તત્ત્વ જાળવવું) અને પરિવર્તન શીલતા (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે સિદ્ધાંતને અનુસરીને બદલવું) હોવી જરૂરી છે. ભારતીય સૌંસ્કૃતિની શરૂઆત આપણે રામયુગથી માનીએ છીએ, એ સંસ્કૃતિ લગભગ પાંચ હાર વર્ષ પ્રાચીન છે. એને આપણે ચાર ભાગમાં વહેંચીએ છીએ ૧. રામયુગ ૨. કૃષ્ણયુગ ૩. ખ઼ુદ્દ મહાવીર યુગ અને ૪. ગાંધીયુગ. આ ચાર યુગામાં ભારતીય સસ્કૃતિને સળંગ પ્રવાહ કયા સૂત્રેા કે તત્ત્વા ઉપર આધારિત રહ્યો તે જ આપણે વિચારવાનું છે. ૨. આપણે ભારતીય સંસ્કૃતિના પ્રવાહના આધાર રૂપે ૮ સૂત્રા તારવીએ છીએ. તે આ પ્રમાણે છે :~~ ૧. માતૃ દેવા ભવ, પિતૃ દેવા ભવ, આચાર્ય દેવા ભવ અને અતિથિ દેવા ભવ, ૨. અનાક્રમણ ૩. તાદાત્મ્ય અને તાટસ્થ્ય ૪. અનાયાસ આયાસ ૫. માતૃપૂજા ૬. શીલનિષ્ઠા ૭. સત્ય ૮. પ્રામાણિક જીવન વ્યવહાર. ભારતના લકામાં સંયુકત કુટુંબ પ્રથા હોવાને લીધે માતા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પિતા પ્રત્યે વિનય તે શરૂઆતથી હોય જ. ગુરૂઓ પ્રત્યે પણ આથીજ લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિનયની લાગણી હતી. અતિથિ પ્રત્યે તો આજે પણ ભારતમાં બીજા દેશો કરતાં સારી લાગણી છે. અમેરિકાથી હમણાં એક બહેન આવેલાં. તેમને અમે પૂછ્યું કે તમે ભારતમાં સારું શું જોયું ? ત્યારે તેમણે કહ્યું “અતિથિ સત્કાર.” બ્રાહ્મણ અને લેક સેવક પ્રત્યે પૂજ્ય બુદ્ધિ તો એટલા માટે છે કે તે સંસ્કૃતિના રક્ષક છે. સંત વિનોબાજી જ્યારે પગપાળા દિલ્હી ગયેલા ત્યારે મોટા-મોટા નેતાઓ અને પ્રધાને તેમને લેવા ગયેલા વિદેશી પત્રકારે તો આશ્ચર્યમાં પડી ગયા. આ વસ્તુ ભારતીય સંસ્કૃતિના ખમીરમાં પડેલી છે. ભારતના લેકે વિદેશમાં માત્ર પૈસા કમાવા માટે નહોતા ગયા, ગાંધીજી આફ્રિકા વકીલાત કરવા ગયા હતા, પણ ત્યાં ભારતને કેસ લડવા લાગ્યા. આફ્રિકામાં થતાં ભારતીય જને ઉપરને ત્રાસ મટાડવા માટે સત્યાગ્રહ કર્યો. ભારતે બીજા દેશ ઉપર ચાલી ચલાવીને આક્રમણ કદી નહોતું કર્યું. ભારતની સંસ્કૃતિમાં તાદામ્ય સાથે તાટશ્ય પણ રહ્યું છે. ભરતે જ્યારે જોયું કે માતાએ મારા સ્વાર્થ માટે મોટા ભાઈ પ્રત્યે અન્યાય કર્યો છે, એટલે માતા સાથે આત્મીયતા (તદાત્મતા) હોવા છતાં એ પ્રસંગે તાટસ્થ (વિરોધ) રાખ્યું. ગાંધીજીએ રળિયાત બહેનને હરિજન પ્રવૃત્તિ ન ગમવાને લીધે તેમની સાથે તાદામ્ય સાથે તાટસ્થ રાખ્યું. તા. ૧૭-૭-૬૧ ભારતીય સંસ્કૃતિનાં મહત્વનાં અંગો ૧. ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય આઠ અંગો પૈકી ત્રીજુ અંગ છે–તાદામ્ય સાથે તાટસ્ટટ્ય રાખવું. એના ઉદાહરણો–૧. ભરતજી માતા કૈકેયી પ્રત્યે વફાદાર હતા. પણ કર્તવ્ય વખતે વિરોધમાં રહ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ૨. જનકવિદેહી રાજ્ય કરતી વખતે ગળાડૂબ દરેક પ્રશ્નમાં ઝીણવટથી પડતા, પણ શ્રોતા બન્યા તે વખતે મિથિલાની મમતા ન રાખી. ૩. કસ્તૂરબા મ. ગાંધીજીના એક સામાજિક સાથી હોવાને લીધે તેમની સાથે ગાંધીજીનું તાદાત્મ્ય હતું, પણ બીમારી વખતે જેલમાં બાપૂને મળવાની ઈચ્છા દર્શાવી, પણ બ્રિટિશ સરકારની માફી માગીને મળવામાં સિદ્ધાંત ભંગ દેખાતો હોઈ મળવા માટે તટસ્થ રહ્યા. ૪. રામ પિતાના વચનથી ૧૪ વર્ષના વનવાસે નીકળ્યા, પછી પિતાએ કહેવડાવ્યું, માતા કૈકેયીએ પણ કહ્યું છતાં પાછા ન ફર્યા. પિતૃશ્રાદ્ધ ન કર્યો, જટાયું શ્રાદ્ધ કર્યો. ૫. સ્વરાજ્યની લડતમાં તદાત્મ છતાં સ્વરાજ્ય મળ્યા પછી પોતે રાષ્ટ્રપતિ પદ માટે ગાંધીજી તટસ્થ રહ્યા. સાબરમતી આશ્રમમાં પગ ન મૂકો. ૨. કેટલાક લેકે તટસ્થતાને અર્થ તીરે ઊભા રહેવું કરે છે, અંદર જઈએ તો સંસારના રગડાઝગડામાં પડી જવાય. પણ જે અંદર નથી ઝંપલાતા, તેમને સાચાં મોતી મળતા નથી. મારા ભડિયાદ ચેમાસા વખતે શ્રી રવિશંકર મહારાજે ચૂંટણીમાં રસ ન લેવાની ઈચ્છા દર્શાવી, ત્યારે મેં કહ્યું– આપના જેવા ચૂંટણીમાં રસ નહીં લે તો પ્રજા સારું નરસું શી રીતે પારખી શકે ? રાજકારણમાં રસ લેવાને અર્થ એ નથી કે અંદર (પદ ઉપર) જવું પણ બહાર રહી પ્રજાને રાજકારણની રીતે ઘડવી; એ છે. એટલે તટસ્થને સાચે અર્થ છે–અંદર પડીને જે બીજાને બચાવી બહાર નીકળે.” (તા. ૨૪-૭-૬૧) ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે ભારતીય સંસ્કૃતિનું ચોથું અંગ છે–અનાયાસ-આયાસ. અનાયાસ એટલે પ્રયાસ કર્યા વગર અને આયાસ એટલે પ્રયત્ન કરવો તે. એટલે કે પુરુષાર્થ કરવો પણ સહજભાવથી, બળાત્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૩. સીતાંના ખેંચાઈને પુરુષાર્થ ન કરવા. એનાં ઉદાહરણો—૧. રામ જ્યારે વનવાસ માટે વિદાય થયા ત્યારે એકાદ દિવસનુ ભાજન, ભાતું કે કંદમૂળાદિ કાંઈ પણ સાથે નહાતું લીધું. યથા લાભ સ ંતુષ્ટ રહ્યા. ૨. ભ્રમર જેમ બધાં ફૂલા ઉપર થઈ થોડા થાડા રસ લઈને પોતાને તૃપ્ત કરી લે છે; ફૂલાને પણ ઇજા પહોંચાડતા નથી, તેવી જ રીતે રામે જે કાંઈ વનમાં સહજ મળ્યું તે લેતા ગયા. અપહરણ પછી રામને મન વિરહ દુ:ખ ગૌણ હતું, મુખ્ય દુ:ખ તા સાધુના વેષમાં રાવણ સીતાને ઉપાડી ગયા, એ હતું; કારણ કે સાધુવ પ્રત્યે લેાકશ્રદ્ધા તૂટી જશે, એ સંસ્કૃતિભંગનું દુઃખ હતું, તે લેાકશ્રદ્ધા ટકાવવા માટે અનાયાસે આવી પડેલ રાવણ સામે યુદ્ધ રામે કર્યું. ૪. સહજે શરણે આવલી શબરીને માતંગ ઋષિએ શિષ્યને વિરાધ હોવા છતાં આશ્રમમાં રાખી, એ અનાયાસ આયાસ હતા. ૫. સીતાવિર રામચંદ્ર જે સીતાની ગેાતાગાત કરે છે તે અનાયાસે આવી પડેલુ અર્ધાંગના પ્રત્યેનું કર્તવ્ય હતું. ૬. મર્યાદા પુરુષાત્તમ રામ ઋષિમુનિઓને નમસ્કાર કરે છે, ગાંધીજી સાધુસંતાને વંદન કરતા, તે સાધુતાનું સન્માન કરવાની સસ્કૃતિ સાચવવા માટે અનાયાસ આવેલું કર્તવ્ય હતું. ૭. વાલીના વધ પણ તેણે સસ્કૃતિ ભંગ કર્યા હતા તે માટે કર્યા હતા. ૮. ગાંધીજીને હું બાપુના ખેાળામાં જાઉં,' એવી કસ્તૂરબાની અતિમ ઈચ્છા પ્રમાણે અનાયાસ સયેાગ મળ્યા હતા. ૯. મહાદેવભાઈ પ્રત્યે બાપુ કડક પણુ થતા તા અંતરમાં પ્રેમની લાગણી પણ રાખતા. ૧૦. સુગ્રીવને રાજગાદીએ બેસાડયા પછી તે ભ. રામ સાથે કરેલી મૈત્રી અને વચનને ભૂલીને રાજવૈભવમાં પડી ગયા, રામ મથનમાં હતા, લક્ષ્મણે સીતાની શોધની યાદ અપાવી; સુગ્રીવને પણ સ્મરણ આપ્યું, અને તે તથા હનુમાન વગેરે બધા રામને અનાયાસે મળી ગયા. ૧૧. ચંદનબાળાના ઉદ્ધાર માટે ધનાવાડ શેડ, મૂળા શેઠાણી, ચંદનબાળા અને ભ. મહાવીર બધાના અનાયાસે સયેાગ મળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પિતાનું સ્થાન કે સત્તા જમાવવા માટે સ્વાર્થ પોષવા ખાતર રજોગુણથી પ્રેરાઈને પ્રસંગે ગોતતાં ફરવું એ અનાયાસ–આયાસ નથી. પણ સમાજનું વાતાવરણ સ્વસ્થ રાખ્યા વિના પિતાનું જીવન શુદ્ધ ન રહી શકે, તે વિચારીને સહજપ્રાપ્ત શરીરના ધર્મ કે કુટુંબની ફરજની જેમ સમાજના મૂળભૂત પ્રશ્નો લેવા પડે તે અનાયાસઆયાસમાં જ છે. એની બે રીત હોઈ શકે–૧. પરિવ્રયા દરમિયાન પ્રસંગો આવે ત્યારે કાર્યકર્તા, કેગ્રેસી કે બીજાને લખવા યોગ્ય લખીને ઘટતું કરાવે. ૨. પિતે પ્રશ્નો ન ઉકેલે અને ઉકેલવા માટે પણ કોઈને ન લખે. માત્ર જનસેવકેની અક્કલ ઉપર જ છોડી દે. જનસેવકે પણ પિતાના શ્રદ્ધેયનું અનુકરણ કરવા જાય તે લેકઘડતર ન મળે. એટલે બીજી રીતમાં જોખમ છે. સામાજિક કાર્યકરે જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે ઉકેલવા માટે લેકસંગઠન ઊભાં કરવાં, એ અનાયાસ આયાસ છે. (તા. ૩૧-૭-૬૧) ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે ભારતના લોકોએ સભ્યતા કરતાં સંસ્કૃતિને વિચાર વધારે કર્યો છે. ભારતીય સંસ્કૃતિના ચેથા અંગ-અનાયાસ-આયાસ વિષે હજુ વિચારવાનું રહે છે. જ્યાં અનિષ્ટ સંગઠને ઊભાં થતાં હોય કે થયાં હોય ત્યાં ઈષ્ટ સંગઠને ઊભાં કરવાં, એ સહજ પુરુષાર્થ છે. અનુબંધ તૂટે કે બગડે તે વખતે પ્રયાસ કર્યો જ છૂટકે. તે વખતે જે “ધાયું ધણીનું થાશે રે' એમ કહીને બેસી રહે તે એકાંત નિયતિવાદ આવે; અને એય, મર્યાદા કે સંસ્કૃતિ કશુંય જોયા વગર ભૌતિક સુખ માટેના પુરુષાર્થમાં મંડી પડવું, એ ચાર્વાકવાદ છે. એ બન્નેમાંથી વચલે માર્ગ કાઢવો તે અનાયાસ આયાસ છે. એના ઉદાહરણો તપાસીએ-૧. હનુમાનજી સીતાની શોધ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ અશોકવાટિકામાં તેમને મળવા આવ્યા ત્યારે સીતાજીએ પિતાને રામ પાસે લઈ જવાનું કહ્યું, પણ હનુમાનજીએ “આ રાવણની ચારી કહેવાશે” એમ કહી આ અનિષ્ટ પુરુષાર્થ કરવાની ના પાડી. ૨. રામે એક બાજુથી એવું આકર્ષણ જમાવ્યું કે વિભીષણને ખેંચાઈને આવવું જ પડે; બીજી બાજુથી જ્યારે વિભીષણ ચાલી ચલાવીને રામ પાસે આવે છે, ત્યારે સાથીદારે પહેલાં અવિશ્વાસ મૂકે છે, પણ તેના ઉપર વિશ્વાસ મૂકીને પાસે રાખે છે. ૩. રામ દરિયે પાર કરવામાં લક્ષ્મણ દ્વારા કરેલ ચમત્કારને મહત્ત્વ આપતા નથી. નલ અને નીલના સહજ પુરુષાર્થને મહત્વ આપે છે. ૪. દુર્યોધન જેવો નફટ અને અપમાન કરનાર અને સરલસ્વભાવી અર્જુન અને શ્રીકૃષ્ણ પાસે મદદની માગણી કરવા આવે છે ત્યારે પહેલાં અર્જુનને અધિકાર છે, એમ દુર્યોધન પાસે કબૂલ કરાવીને પછી દુર્યોધનને નારાયણસેના અને પોતે બેમાંથી એક અનાયાસે આપવાને પુરુષાર્થ કરે છે. ૫. શ્રીકૃષ્ણ યાદવજાતિની ઉન્નતિ માટે પુરુષાર્થ કરવામાં કચાશ ન રાખી, છતાં યાદવોએ તેમની વાતને અવગણીને પિતાના ષોથી જ દ્વારિકાને વિનાશ નેતર્યો; તે વખતે શ્રીકૃષ્ણ અનાસકત રહ્યા. ૨. વ્યવહાર અને આદર્શ, ચેતન અને શરીર, સગાવહાલા અને સિદ્ધાંત એ બેમાંથી એકની પસંદગી કરવી પડે તે આદર્શ, ચેતન અને સિદ્ધાંતની કરે, પુરુષાર્થમાં જરાય કચાશ ન રાખે છતાં ફળ ન મળે તે તટસ્થ રહો. પુરુષાર્થ સાચા માર્ગને છે કે નહીં, તે વિચારે, સતત જાગૃતિ રાખો, મનુષ્ય પ્રયત્ન + ઈશ્વરકૃપા એ સૂત્ર પ્રમાણે અવ્યક્ત બળ ઉપર શ્રદ્ધા રાખો. એ રીતે અનાયાસ આયાસની સાધના થઈ શકશે. ૩. જે કમ સ્વભાવ જ હોય તે સહજ કર્મ અને જે કર્મ સ્વભાવમાં ન હોય પણ માત્ર પ્રતિષ્ઠા મેળવવા, પ્રદર્શન કરવા કે દેખાદેખી કરવા થતું હોય, તે અસહજ કમ કહી શકાય. જે કર્મ સ્વભાવમાં ન હોય, પણ આવી પડે તે તેને અનાસકિતપૂર્વક કરવું એ અનાયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ આયાસ છે. છતાં ન હોવા છતાં અનાયાસે આવી પડેલ સેવાકર્મને જવાબદારીપૂર્વક પૂરું કરવું, એ પણ અનાયાસ—આયાસ છે. (તા. ૭-૮-૬૧ ) ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે ભારતીય સંસ્કૃતિનું પાંચમું અંગ છે-માતૃજતિની પૂજા અને પ્રતિષ્ઠા. સ્ત્રીમાં જે માતૃત્વ છે તે શી રીતે પ્રગટાવાય ? જ્યાં-જ્યાં એ માતૃત્વ ભૂલી ગઈ છે, ત્યાં શી રીતે એને પ્રેરવી ? એના ઘણા દાખલાઓ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં મળે છે; ધર્મગ્રંથમાં પ્રમાણ પણ મળે છે. ભગવતી સૂત્રમાં માતાના ત્રણ અંગે મસ્તક, લોહી અને માંસ બતાવ્યાં છે. ૧. મરૂદેવીમાતાને ટ્રકે માતૃભાવ ભ. ઋષભદેવની પ્રેરણાથી વિશ્વ વિશાળ બન્ય. ૨. ભ. રામ સીતાવેષ સજીને બેઠેલાં પાર્વતીજીને નમન કરી, માતા કહીને સંબોધે છે, તેથી ભ. શંકરે સતાવેષ સજેલા પાર્વતી પ્રત્યે પત્નીભાવ છે અને તેમનું માતૃત્વ પ્રગટ કરાવી જગત માટે વાત્સલ્ય વહેવરાવવાયું. ૩. ભ. શ્રીકૃષ્ણ ગોપીઓને કુટુંબમેહ છોડીને સાથે અનુબંધ રખાવી તેમનામાં માતૃત્વ પ્રગટ કરાવ્યું અને જગત માટે વાત્સલ્ય વહેવરાવવામાં તેને ઉપયોગ કરાવ્યું. ૪. ભ.મહાવીરે ચંદનબાલા નામની તરછોડાયેલી અને દાસી ગણેલી કુમારિકાના હાથે ભિક્ષા લેવાને અભિગ્રહ કર્યો, અને તેને પિતાના સંધમાં ૩૬ હજાર સાધ્વીઓની શિરછત્રા બનાવી તેનામાં વિશ્વ માતૃત્વ પ્રગટાવ્યું. ૫. સુદર્શન શ્રાવકે વિકાર પ્રાપ્ત અભયારણને માતા તરીકે સંબોધીને વાત્સલ્ય માર્ગે પ્રેરી ૬. મુનિ યૂળિભદ્ર કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહી, તેમાં આખા જગતને પ્રેરનારી માતૃશક્તિ પ્રગટાવી. ૭. રામકૃષ્ણ પરમહંસે શારદામણિદેવીને જગતજનની માની જગત પ્રત્યે તેને વાત્સલઝરો વહેવરાવવા. ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મહાત્માગાંધીજીએ દેશસેવા માટે કસ્તૂરબાને માતા બનાવ્યાં. ખરેખર કસ્તૂરબા રાષ્ટ્રમાતા બન્યાં. નારી એ રાક્ષસી કે નરકની ખાણુ નથી, વાસના જ રાક્ષસી કે નરકની ખાણ છે. એ રીતે માતૃજાતિની પ્રતિષ્ઠા કરવા માટે માતાએમાં રહેલું માતૃત્વ પ્રગટાવવું પડશે. યુરેપમાં માતૃપૂજાને બદલે સૌ પૂજા તરફ વધારે લક્ષ્ય રહ્યું છે. તે જ્યાંસુધી સ્ત્રી ભાગ્ય જ છે, એવી ભ્રમણા જે સમાજમાં રહેશે ત્યાંસુધી નારીની સાચા અર્થાંમાં પ્રતિષ્ઠા નહી થાય. જ્યાં રાષ્ટ્રહિત માટે સ્ત્રી પોતાના શીલનું બલિદાન આપવામાં ગૌરવ માને છે, ત્યાં માતૃપ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ? જ્યાં સુધી સ્ત્રી માટે પતિવ્રત્યધર્મ'ની જેમ પુરુષ માટે પણ બહુગામીપણું કે ભ્રમરવૃત્તિ બંધ કરીને એક પત્નીવ્રત અનિવાર્ય કરવામાં નહી આવે ત્યાં સુધી માતૃપ્રતિષ્ઠા વ્યવહારુ નહી બને. માતૃપ્રતિષ્ઠાના સાચા ઉપાયા આ છે. ૧. જાતીય વૃત્તિનું સંસ્કરણ કરવું. ૨. સુસ`ગઠિત નૈતિક માતૃસ`સ્થા ઊભી કરી, તે દ્વારા આવા જ્વલંત પ્રશ્નો ઉકેલવા. ૩. જાહેર વનમાં નારીપ્રતિષ્ઠા. ૪. સામાજિક અને અને રાજકીય જીવનમાં વૈકારીક સંબધો ઘટાડવા. ૫. એવા નિવિ કારી પુરુષાનાં સંગના દ્વારા માતૃઋતિ ઉપર થતા અન્યાયે અત્યાચારાના અહિંસક પ્રતીકાર. ૬. આર્થિક દૃષ્ટિએ બહેનને સ્વાવલખી બનાવવાં. ૭. સર્વાં’ગીણ વિકાસની તક આપવી. ૮. સારા સસ્કારી દ્વારા ધડતર કરવું તા. ૧૪-૮-૬૧ ભારતની પ્રજાના ખમીરમાં માતૃપૂજાનુ` સાંસ્કૃતિક તત્ત્વ પડયું છે. ભારતના સાંસ્કૃતિક ગ્રંથ સ્મૃતિમાં રાજાની પત્ની, ગુરૂ કે વડીલની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માતા અને પોતાની માતા, એ પાંચયને માતા બતાવી છે. ૧. લક્ષ્મણજીએ પાતાની ભાભી સીતાજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૬ 6 માતા સમાં જ ગણ્યાં હતાં. ૨. ધ્યાનંદ સરસ્વતી પાસે ‘તમારા જેવા પુત્ર જોઈ એ, એટલે મને સ્વીકારે' એવી વાત એક બાઈ એ કરી ત્યારે તેમણે કહ્યું: · માતા, તું મને જ તારા પુત્ર માની લે.' ૩. છત્રપતિ શિવાજી પાસે જ્યારે એમના સિપહસલાર એક સુંદર સ્ત્રીને પકડીને લાવ્યા, અને ભેટરૂપે ધરી ત્યારે શિવાજીએ કહ્યું— ‘ આવી રૂપાળી માતાની કુખથી જન્મ્યા હાત તે કેવું સારું થાત.' એને મુકત કરીને ઠેકાણે પહાંચાડી. ૪. વીર દુર્ગાદાસ પાસે જેલમાં ઔર ગજેબની બેગમ ગુલેનાર પોતાને સ્વીકારવાની માગણી કરે છે, રાજ્યનું પ્રલાભન આપે છે, પણ દુર્ગાદાસે કહ્યું– · રાજપત્ની હાઈ તું મારી માતા છે; હું આ વાત ન સ્વીકારી શકું.' પ. ભ. બુદ્ધના યુગે મૃગધર શેઠે પોતાની પુત્રવધૂ વિશાખાની મદદથી ધણા અટપટા ગૂચવાતા રાજકીય પ્રશ્નો ઉકેલ્યા, તેથી એના ઉપકાર માની તેને ‘ માતા ' તરીકે સખાધી, પ્રસેનજિત રાજાએ તેને ‘રાજગિની ’ માની. ૨. મહિલાએ તરફથી પુરુષોને વિકારવશ થતાં સ્થિર કરવામાં આવ્યા છે. દા. ત. રાવણ જ્યારે સીતાને પટરાણી બનાવી દેવાનુ પ્રલાભન આપે છે અને સામે જોવાનુ કહે છે, ત્યારે સીતા રાવણને પતંગિયાના પ્રકાશની સાથે સરખાવે છે અને તરણું આડું ધરીને જુએ છે. પણ રાવણ સીતાના તેજ સામે જોઈ શકતા નથી. માથું નીચું કરી લે છે. ૨. વિકારવશ થયેલ રહનેમિમુનિને સતીરાજીમતી સમજાવીને સ્થિર કરે છે. ૩. મીરાંબાઈ દુરાચારી સાધુને ટંકાર કરીને સાચાસ ́ત બનાવે છે. ૪, ગાસ્વામી તુલસીદાસજીને તેમના પત્ની સ્ત્રીશરીર ઉપાસનાથી પ્રભુ ઉપાસના તરફ પ્રેરે છે. ૫. બિલ્વમ ગલને ચિતામણિ વેસ્યા સાંકડા સ્વાર્થમાંથી કાઢીને પરમાર્થ તરફ પ્રેરે છે. આ રીતે માતાએ પેાતાનુ માતૃત્વ સાચવીને પુરુષોને પ્રેર્યા છે, તેમજ પુરુષોએ પણ સ્ત્રીજાતિમાં પડેલા માતૃત્વની પૂજા–પ્રતિષ્ઠા કરી છે. આવા સ`સ્કાર ભારતમાં પડયા છે; માત્ર એ સ`સ્કારાને જાગૃત કરવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ આજે તે નારી જાતિની દણ દુર્દશા છે. આપધાત, અનિસ્નાન, કન્યાવિક્રય, કજોડાલડન વગેરે દુઃખ એને ભોગવવા પડે છે, એથી માતૃજતિની સહનશીલતા અને શકિતનો પરિચય મળે છે. જે લેકે વિકારી છે, તેઓ ભલે શીલ ક્ષા ન કરી શકતા હોય, પણ તેમનું માથું શીલવતી માતા-બહેન આગળ નમી જાય છે; અથવા તત્કાળ હૃદય પલટો થઈ જાય છે. તેની પાછળ ભારતીય સંસ્કૃતિમાં માતૃપૂજાના પડેલા સંસ્કારો જ છે. આજની નારી જતિમાં જે માતૃર પડયાં છે, તેને સંકલિત કરીને જેવું જોઈએ. આવાં માતૃસંગઠને દ્વારા જ્યારે માતાઓના પ્રશ્નો ઉકેલાશે, ત્યારે નવી પરિસ્થિતિ સર્જાશે. (તા. ૨૧-૮-૬૧) ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન ૧. શીલમાં ત્રણ પાસાઓનો સમાવેશ થાય છે–૧. બ્રહ્મચર્ય, ૨. સમાજને વ્યાપક સદાચાર અને ૩. સમાજમાં નારીને શીલ– સુરક્ષાને વિશ્વાસ. સામાન્ય રીતે શીલને અર્થ બ્રહ્મચર્ય કરવામાં આવે છે. પણ બ્રહ્મચારી માણસ દારૂડિયે, કુવ્યસની કે દુરાચારને પ્રોત્સાહન આપનાર હોય તે તે શીલવાન નથી ગણાત. એટલે સમાજના વ્યાપક સદાચાર તથા નારીની શીલસુરક્ષા પ્રત્યે નિઃશંકતા હોય તો જ શીલ ગણાય. દા. ત. ૧. સુલોચના(મેઘનાદની પત્ની ) મંદોદરી(પિતાની સાસુ)ને પોતાના પતિનું માથું લેવા રામની છાવણીમાં જવા માટે પૂછે છે, ત્યારે તેને મંદોદરી ખુશીથી જવા માટે રજા આપે છે; કારણ કે રામે વનવાસમાં સીતાને પત્નીભાવે નથી જોઈ, હનુમાને ભાંગફેડ લંકામાં કરી, પણ તેની આંખ પવિત્ર હતી. સમાજમાં સ્ત્રીનું શીલ સુરક્ષિત રહે, તે માટે જ રામે વાલી વધ કર્યો હતો. આ રીતે રામયુગમાં શીલનું મહત્ત્વ હતું. ૨. કૃષ્ણયુગમાં ભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ દ્રૌપદી ચીરહરણ પ્રસંગે શીલનાં આ ત્રણે પાસાઓને લઈને બધાને વખોડી કાઢ્યા હતા. વિદુર, વિકર્ણ તથા દ્રોણાચાર્ય વગેરે બ્રાહ્મણ અને ક્ષત્રિયને ઠપકે આપ્યો કે શીલ અને સંસ્કૃતિની હત્યા થતી હોય, ત્યાં ભાગી જવું, મૂંગા રહેવું, આંખ મીંચામણી કરવી એના કરતાં જમીનમાં પેસી જવું સારું છે. ૩. શુભા ભિક્ષણીને જંગલમાં એકલી જોઈને એક લંપટ એના શીલ ઉપર આક્રમણ કરવા ધારે છે, તે વખતે નખથી પોતાના ડોળા કાઢીને આપે છે. લેહી જેઈને લંપટનું હૃદય પરિવર્તન થયું. ૪. અમદાવાદમાં સદબા નામની ચારણ બાઈને જોઈને સૂબાની દાનત બગડી, તેણે પકડી લાવવા માટે લશ્કર મેકવ્યું. જતાં પહેલાં હથિયાર લઈ તેણીએ સ્તન કાપી નાખ્યા. સમાજ તે વખતે ઊકળી ઊઠે છે. સૂબે આ બલિદાન જોઈને ડઘાઈ જાય છે. સદબાના આ બલિદાનથી સ્ત્રીઓના શીલ લૂંટવાને પ્રવાહ અમદાવાદમાં બંધ થઈ ગયો. ૪. શિવાજીના વ્યવહારથી યવન લોકોના દિલમાં ખૂબ વિશ્વાસ બેઠે કે અમારી સ્ત્રીઓના શીલ ઉપર ક્ષત્રિય આક્રમણ નહિ કરે. આ ત્રણ વસ્તુઓ શીલની અંગ બની ભારતીય સંસ્કૃતિમાં આજ સુધી રહી છે. યુરોપ છેલ્લા સૈકામાં વિજ્ઞાનવાળાઓએ દોરેલ બેટા સિદ્ધાંત ઉપર ચાલું, તેથી ત્યાં સૌન્દર્ય, રૂપ અને ભેગને મહત્વ અપાયું. ભારતમાં શીલ બચાવવા માટે ઝેર પીવા કે આપઘાત કરવાના ઘણા દાખલાઓ બન્યા છે. પણ શીલની વાત આજે સાધુઓ અને વિધવા બહેને માટે જ મુખ્યત્વે વિચારવામાં આવે છે, શીલનિષ્ઠાને વ્યાપક બનાવવી હોય તે એવા કાર્યક્રમ ગોઠવવા જોઈએ. જે નારીના શીલ ઉપર અશ્લિલ પિષ્ટર, સિનેમા વ. દ્વારા થતા આક્રમણને અટકાવી શકે. આજે આ કાર્યક્રમને અભાવે કૃત્રિમ સંતતિ નિયમન, સૌન્દર્ય પ્રસાધનના સાધનોનો ઉપયોગ, તથા ચારે બાજુના અશ્લિલ વાતાવરણને લીધે ભારતીય સંસ્કૃતિની શીલ– નિષ્ઠાના પાયા ડગતા જાય છે, એટલે આજે બ્રહ્મચર્યને સર્વાગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ અને સમાજ વ્યાપી બનાવવા માટે મૂળ તત્વ સાચવીને જૂના વિધાનમાં સુધારાવધારા કરીને નવાં મૂલ્ય ઊભાં કરવાં પડશે અને બ્રહ્મચર્યલક્ષી માતા-બહેનનું ઘડતર કરવું પડશે. (તા. ૨૭-૮-૬૧) ભારતીય સંસ્કૃતિમાં શીલનિષ્ઠા ૧. જ્યારે ધર્મનું આચરણ સમાજમાં વરૂપે બની જાય ત્યારે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ધર્મ ત્યારે સમાજના સહજ સંસ્કારમાં વણાઈ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં શીલનાં ત્રણ પાસાં-બ્રહ્મચર્ય, સદાચાર અને સમાજ વિશ્વાસ છે. માણસ બ્રહ્મચર્ય પાળ હશે, સદાચારી પણ હશે, પણ જ્યાં સુધી પતિ પત્નીને અરસપરસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ન હોય, તથા સમાજને શીલની ખાતરી ન કરાવે ત્યાં સુધી સમાજ વિશ્વાસ નથી થતો. દાખલાઓ – ૧. રામને સીતા પ્રત્યે ખૂબ વિશ્વાસ હતો પણ જ્યારે લંકામાં અશોકવાટિકામાંથી સીતાને લક્ષ્મણ વગેરે રામ પાસે લાવે છે, ત્યારે રામ સીતાને અગ્નિપરીક્ષા આપી સમાજને વિશ્વાસ આપવાની વાત કરે છે. ૩. આમ તે દરેક વ્રત કે અનુષ્ઠાનમાં સ્ત્રીનું સ્થાન પહેલું રાખ્યું છે, પણ સ્ત્રીમાં શીલનિષ્ઠાની અનિવાર્યરીતે અપેક્ષા રાખવામાં આવી છે. લક્ષ્મણજી જ્યારે સીતાના કહેવાથી રામને વહારે ધાયા છે ત્યારે સીતાની શીલરક્ષા માટે લક્ષ્મણ રેખા દોરીને જાય છે. ૨. શીલથી કઈ પતિત ન થાય, એટલા માત્રથી શલનિષ્ઠા આવી જતી નથી, પણ એ માટે રહેણી કરણી, વાંચન, પ્રેક્ષણ, એકાંતવાસ, એકાંત ભાષણ, સ્પર્શ, ખાનપાન વગેરે ઘણી બાબતમાં સાવધાની રાખવી પડે છે. દાખલાઓ ભ. બુદ્ધના સાધુઓ એક વખત રાત્રે એક ઘેર ભિક્ષાર્થે ગયા, ત્યાં T Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બાઈ એકલી હતી, એટલે બાઈ એ સાધુઓને ધુત્કાર્યા. તેથી ભ. બુદ્ધે નિયમ બનાવ્યા કે એકલી બાઇ હોય ત્યાં ન જવું ૩. ભ. મહાવીરે બન્ને પ્રકારના નિયમા જુદા જુદા પાત્રોને માટે બનાવ્યા, એક બાજુ વેશ્યાવાડામાં ન જવું, એમ કહ્યુ', ખીજી બાજુ પુખ્ત અને અગુણુધારક સાધુએ માટે આવા નિયમે ભાવથી પાળવાના હાય છે, દ્રવ્યથી અનિવાર્ય નથી હોતા; જેમ સુભદ્રાસતીને ત્યાં ભિક્ષાર્થે આવેલ મુનિના આંખમાં કહ્યું પેસી ગયુ હતું, તેથી મુનિને બહુ જ પીડા થતી હતી તે જોઈ સુભદ્રાએ જીભ વતી તે કહ્યુ કાઢ્યું તેમાં મુનિએ વાંધે ન લીધે. પણ તેની સાસુએ આ જોઈ ને સુભદ્રા અને મુનિ ઉપર આળ મૂકયો; પણ સુભદ્રાની શીલનિષ્ઠાને કારણે સમાજમાં વિશ્વાસ ઊભા થાય છે. ભ. રામ દ્વારા વાલીના વધનું રહસ્ય સમાજને ક્ષત્રિય અને વિડલભાઈ પ્રત્યે વિશ્વાસ ભંગ થતા હતા, તે હતું. ભારતમાં બ્રાહ્મણા અને સાધુઓના શીલ પ્રત્યે ઊડા વિશ્વાસ છે, પણ જો તેના વિશ્વાસ ભગ થતા હોય તેા તેના ઉપાય કરવા જરૂરી હોય છે. ૩. રાજશેખર ચાવડાને મારવાડના ભાટા વનરાજ જેવા સંતાન માટે લઈ જવા લાગ્યા ત્યારે વનરાજની માતાના પ્રસંગ સભળાવીને કહ્યુ કે એવી શીલનિષ્ઠ માતા હોય તે જ વનરાજ જેવા પુરુષા પાકી શકે. ૩. ગાંધીજી સાથે વિલાયતમાં એક માજી પેાતાની દીકરીને ફરવા મેાકલતા, પણ ગાંધીજીએ પેાતાની શીલનિષ્ઠા સાચવી અને માજીને જણાવી દીધું કે ‘હું વિવાહિત છું.’ (૩) લગ્ન કરતા પહેલાં ભાવિ વરકન્યા એકાન્તમાં ન મળે. એક મુરતિયાએ ( સૌરાષ્ટ્રમાં) કન્યાને એકાંતમાં મળવાની ઇચ્છા દર્શાવી. કન્યાએ મળવાની હા' પાડી પણ રૂપભ્રમર મૂરતિયાએ જ્યારે કહ્યું હું તમને પસંદ કરું છું, છતાં કન્યાએ સાહસપૂર્વક કહ્યું:-તમે મને પસંદ નથી, તમે સ્ત્રી જાતિનું અપમાન કર્યું` છે. (૪) એવી જ રીતે ડાકટર, વૈદ્ય, જ્યોતિષી, બ્રાહ્મણ, શિક્ષક કે સાધુ સંસ્થા આગળ તે સમાજની બહેન બેટીની ઈજ્જત સલામત હોવી જોઈ એ. ૫. ઘરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૧ બાપ જેમ દીકરા-દીકરી ઉપર વિશ્વાસ મૂકે છે, તેમ વહુઓ ઉપર વિશ્વાસ મૂકે, અવિશ્વાસ ન કરે તે શીલનિષ્ઠા જાગી શકે. તા. ૪-૯-૧૧ ભારતીય સંસ્કૃતિમાં સત્યનું સ્થાન ૧. ભારતીય સંસ્કૃતિનું સાતમું અંગ સત્યનિષ્ઠા છે. જૈન સૂત્રમાં ભાવ ત્ય, કરણસત્ય અને ગસત્ય, એ ત્રણે સત્ય બતાવ્યા છે. ભાવસત્ય એટલે અંતરમાં પડેલું સત્ય કે તત્વ.કરણ સત્ય એટલે સાધનમાં અચરાતું સત્ય કે તથ્ય. ગસત્ય એટલે મન, વચન, કાયાની એક રૂપતા દ્વારા આચરણ કે વૃત્તિનું સત્ય. ૩. સત્ય ભારતમાં જ છે, બીજે નથી, એવું હોત તે “સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ (આખું વિશ્વ સત્યને આધારે ટકી રહેલું છે), એવું ન કહેત. પણ ભારતમાં સત્યને સામાજિક મૂલ્ય આપવામાં આવ્યું છે. એટલે જ ગાંધીજીએ સત્યાગ્રહને કાર્યક્રમ મૂક હતો. પણ જ્યારે માણસ શરીર અને શરીરસંબંધની મર્યાદાને મુખ્યતા આપી દે છે, ત્યારે સત્ય ગૌણ બની જાય છે. એટલા માટે જ સર્વાગી ક્રાંતિકાર સત્ય માટે પિતાના પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ, હોમી દે છે. ૩. સંત અને સતી શબ્દ સતમાંથી જ બન્યા છે. સને બ્રહ્મ કહ્યું. એને જે જાણે તે બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય માટે ચાલી આવેલું સત્ય ટકાવી રાખવું, ટેક પાળવી, વચન પાળવું, એ જ ધર્મ છે. શિબિ, દધીચિ, બલિ. હરિન્દ્ર વગેરેએ કહેલું કે વિચારેલું સત્ય ક સહીને પણ આચર્યું. ૧. ભાવસત્ય પાલનના પ્રસંગે ૧. રાજા દશરથ પાસે વચન માગતાં પહેલાં કૈકયી તેમને યાદ દેવડાવે છે, પછી તેમના મુખેથી સત્યનું મહત્વ કહેવડાવે છે. પણ વચન માંગ્યા પછી રાજ દ્વિધામાં પડે છે, ત્યારે કડવા વચન કહીને કેયી સત્યમાર્ગે પ્રેરે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પર બનેને ઝઘડે મટાડવા તરત રામ આવે છે; પિતાના વચનને સત્ય કરવા ખાતર પિતે રાજ્ય તથા કુટુંબ બધું છોડીને વનમાં જાય છે. ૨. રામને ગુહરાજ ઘેર પધારવાની વિનંતિ કરે છે, પણ તાપસ વેષ લઈને વિચારવાની ૧૪ વર્ષની પ્રતિજ્ઞા હોઈ તેઓ આ આગ્રહને સત્ય ખાતર નમ્રતાથી ટાળે છે. ૩. “પિતાજી પ્રાણ છોડી દેશે, એટલે પ્રતિક રૂપે વનપ્રવેશ કરીને પાછી અયોધ્યા ફરે'એમ જયારે સુમંત સારથી રામને દશરથ વચન કહે છે, પણ રામ પરમ સત્યના આગ્રહી હોઈ એને સ્વીકારતા નથી. ૪. વિભીષણ પહેલ વહેલાં રામ પાસે આવે છે, ત્યારે બધા સાથી તેને અવિશ્વાસની નજરે જુએ છે, પણ રામ ત્યાં અંતરમાં પડેલા અવ્યક્ત સત્યને આચરવા માટે તેના પ્રત્યે અવિશ્વાસ મૂકતા નથી ૫. વિભીષણ પિતાના રાજ્યાભિષેક વખતે રામને નગરમાં પધારવાની વિનંતિ કરે છે પણ પિતૃવચનને સત્ય કરવા માટે પિતે જતા નથી, લક્ષ્મણ અને વાનર સાથીઓને મોકલે છે. ૬. દ્રૌપદીના ચીર હરણ વખતે બધું જ બહારનું ગયેલું હતું પણ ભીતરનું સત્ય પ્રકાશમાન હતું. આ સત્ય પ્રકટાવવા ભ. શ્રીકૃષ્ણ આવે છે. ૭. ભ. મહાવીરે અંતરમાં પડેલા સત્યને જગત આગળ પ્રત્યક્ષ કરવા અભિગ્રહ કર્યો, અનાર્ય દેશમાં ગયા, કષ્ટ સહ્યા. ૮. ધર્મરૂચિ મુનિએ ગુરુની આજ્ઞા કરતાં સત્યની આજ્ઞા સર્વોપરિ માનીને કડવા તુંબડાનું શાક પિતે ખાધું. ૯. તોરલે જેસલના પાપ ખુલ્લો કરાવ્યા, સત્ય પ્રગટ કર્યું, એટલે નાવડી ડૂબતી અટકી. ૧૦ ગાંધીજીએ સત્યને માટે પોતાના પક્ષમાં આવેલ ચુકાદ ફગાવી દીધો. ૫. જૈનધર્મમાં શીલને સમાજમાં પ્રતિષ્ઠિત કરવા માટે જુદી જુદી કથાઓ ગોઠવાઈ સમાજ સમક્ષ શીલ વ્રત સ્વીકારાય છે; જ્યારે હિંદુધર્મમાં સત્યને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે સત્યનારાયણની કથા ગોઠવાઈ, સત્યને નારાયણનું સ્વરૂપ અપાયું. એમાં ચારે વર્ણના પુરુષો અને મહિલાઓ, જે જે વર્ણના હોય તે તે વર્ણના કર્તવ્યો સત્યના ન્યાસને સંકલ્પ કરીને પાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આમાં એક બ્રાહ્મણ, કઠિયારા, વાણી, રાજા અને વૈશ્યપત્ની તથા પુત્રી બધાં પાત્રા પોતાનું કર્તવ્ય ચૂકીને પછી પાછા સત્યનિષ્ઠ બને છે. સમાજમાં વિશ્વાસુ બને છે, છેવટે આ બધાથી ખીજાઓને પ્રેરણા મળે છે. આ કથાને આ યુગે આ રીતે ઘટાવાય તેા એનાથી થતા દુરુપયોગ અને ત્યાગ વગર પુણ્ય મેળવવાની લાલસા અટકે અને સત્ય આચરવાની નિષ્ઠા વધે. તા. ૧૮-૯-૬૧ ૧૦ ભારતીય સંસ્કૃતિમાં સત્યનાં પાસાંઓ ૧. સનાતન ધર્મનું લક્ષણ છે.- · સત્ય '. એમાં પણ પ્રિય માલવું, અપ્રિય નહીં, તથા પ્રિય પણ જૂ ઢું ન ખાલવું, એમ બતાવીને સત્યના આગ્રહ રાખવામાં આવ્યા છે; છતાં કડવું કે મમ ઉપર પ્રહાર કરનારું વચન તથ્ય હોવા છતાં સત્ય નથી હતું કારણ કે જે પ્રાણિએ માટે અત્યંત હિતકર હોય તે જ સત્ય કહેવાય છે. દ્રૌપદીએ જ્યારે દુર્યોધનને ‘ આંધળાના પુત્ર આંધળા જ હોય છે,’ એવું મમ્ કારી વચન કહ્યું, એથી છેવટે મહાભારત નીપજ્યું. માટે જ દશવૈકાલિક સૂત્રમાં સાધક માટે વચન શુદ્ધિ ઉપર ખૂબ વિસ્તારથી કહ્યું છે કે સાવદ્ય, નિરક, મકારી કે કશ ભાષા ન ખાલવી. ૨. ગાંધીજીએ કહ્યું હતું કે જા ઠુ· માલવાથી જો સ્વરાજ્ય મળતું હોય તે એવા સ્વરાજ્યને હું જતું કરું. આપણે મહાપુરુષોનું કહેલું કરીએ, પણ કરેલાનું અનુકરણ નહી' કરીએ. ધ રાજે અન્યાયી દુર્ગંધનના પક્ષથી દ્રોણાચાર્યને યુદ્ધ વિરત કરવા માટે અને ન્યાયને પ્રતિષ્ઠિત કરવા માટે પરિસ્થિતિવશ ‘નરાવા કુંજરાવા ' એવા સત્યાસત્યમિશ્ર વાકય પ્રયાગ કર્યો, એમાં શ્રીકૃષ્ણ તથા ધર્મરાજના દોષ કરતાં સામાજિક પરિસ્થિતિના દાષ જ વધારે છે. સમાજ કલ્યાણ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એટલું જૂઠું ખેાલવું પડયું, તેથી તેમના રથ નીચે ઉતર્યાં. ૩. જ્યાં તમારા વાકયના બે અર્થ નીકળતા હાય ત્યાં સામેા માણસ જે અર્થ કાઢે, તે જ સાચો માનવા; અગર તેા ખેાલતી વખતે જ પોતાના વાકયની ચેાખવટ કરી દેવી ૧. અજના ત્રણ વ જૂનું ધાન્ય, એ અર્થ સમજવા છતાં, વસુરાજાએ નારદ–પર્વતવિવાદમાં પર્વતના ખોટા પક્ષ લઈ, અજના જૂના અર્થ તા બાકડા છે અને નવા અર્થ ધાન્ય છે; એ રીતે ગાળગાળ ફૈસલેા બન્નેને રાજી રાખવા આપ્યા, તેથી અસત્યને કારણે તેનુ સિંહાસન પૃથ્વી ઉપર પડી ગયું અને મરીને તે નરકે ગયા. ૨. ભગતજીએ ખેાલ્યા વિના પણ પાહણા તરફ ઈશારાથી ગાય લેનારને છેતર્યા; આ રીતે ઞાન હોવા છતાં અસત્ય આચર્યુ. ૪. શ્રાપ અને વરદાન સત્યવાદી પુરુષના અંતરના હૈયાના ઉકળાટ અને આશીર્વાદ છે. સત્યવાદી પુરુષનું વચન સાચું પડે છે, કારણ એ છે કે તે સત્યને વ્યાપક કરવામાં ટકા આપતા હોય છે. ભાવ સત્ય અને વચન સત્યની સાથે કરણ (સાધન) સત્ય (શુદ્ધિ) ના આગ્રહ રાખવાથી જ સત્યની સાધના સર્વાંગી થઈ શકે. ૫. અસત્યનો ઉદ્ભવ સ્વાર્થ, લાભ, ક્રોધ, અભિમાન કે હાસ્યથી થાય છે. તેને દૂર કરી સત્યની સમાજવ્યાપી પ્રતિષ્ઠા ઊભી કરવી જોઈ એ. તા. ૨૫-૯-૬૧ ૧૧ ભારતીય સંસ્કૃતિમાં સાધનશુદ્ધિના આગ્રહ ૧. સત્યના જુદાં-જુદાં પાસાંઓમાં સાધનશુદ્ધિનુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સાધનની સાથે એ વસ્તુ જોડાયેલી છે સાધ્ય અને સાધક. આ દિશામાં ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે ધર્મોએ પણ ખૂબ પ્રયત્ના કર્યા છે. દા. ત. ૧. ઈશુખ્રિસ્તે એક વેશ્યાને પત્થર મારા કરીને મારી નાખવા તૈયાર થયેલા લાાને કહ્યું કે જેણે મનવચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ કમથી આવું પાપ ન કર્યું હોય તે પત્થરમારો કરી શકે છે. બીજાને અધિકાર નથી. બધાયે વિચાર્યું કે તેમના જીવનમાં કાંઈને કાંઈ પાપાચરણ થયું છે, એમ જાણું ચાલ્યા ગયા. આમાં સાધનશુદ્ધિને આગ્રહ રાખવામાં આવ્યું છે. ૨. ઈશુ જ્યારે એક શ્રીમંતને ઘેર ગયા ત્યારે એક પતિત બાઈએ પાપને પસ્તાવો કરી ઈશુના ચરણમાં માથું ઢાળીને ચરણે આંસુથી પલાળ્યાં. પેલા શ્રીમંત તો એની નિંદા જ કરતા હતા, પણ ઈશુએ કહ્યું. “તમારા કરતાં એ પસ્તાવો કરીને વધારે શુદ્ધ થઈ છે.” ૩. હજરત અલીને એક ગુનેગારને ન્યાય આપતાં ગુસ્સો આવ્યો તેથી તેઓ ન્યાયની ખુરશી ઉપરથી ઉતરી ગયા અને ગુસ્સે શાંત થયા પછી, એ ન્યાય આપે. કારણ ગુસ્સાની વખતે શેતાન પેઠા હત; એટલે તે વખતે ન્યાય ન અપાય. ૪. પણ ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે અહીં સાધન શુદ્ધિને વ્યાપક બનાવવા માટે વર્ણાશ્રમ વ્યવસ્થા ઊભી કરી છે એટલે સંસ્થા અને ગુણે બન્ને આવ્યા. દા. ત. ભ. રામને કેકેયી બે વચનેની વાત કરે છે ત્યારે રામ સારે ભાવ લે છે, કૌશલ્યા પણ અવળે અર્થ લેતી નથી, પૂર્વગ્રહ નથી રાખતી, રામ લક્ષ્મણ અને સીતા વનવાસ જતી વખતે વનવાસમાં કેક્સી પ્રત્યે દુર્ભાવ રાખતા નથી. ભારત સેના લઈને માતાઓ સહિત રામદર્શને આવતા હતા ત્યારે ગૃહ અને લક્ષ્મણના મનમાં ભરત પ્રત્યે શંકા થઈ કે કદાચ એ યુદ્ધ કરવા આવ્યા હોય, પણ ભ. રામ ધીરજ રાખવાનું કહે છે. પણ રામને ભરત દંડવત પ્રણામ કરે છે. રામ કૈકેયી માતાને ભેટી પડે છે. તેઓએ કૈકેયી પ્રત્યે રોષ જરાય ન રાખ્યો, બીજાઓના મનમાંથી પણ શંકા કે દુર્ભાવ કાઢી નખાવ્યું. ૫. ભ. કૃષ્ણ પાંડવો તથા અર્જુનના મનમાંથી રોષ કઢાવ્યા પછી જ મહાભારત થવા દે છે અને પાંડવોના મનમાં પણ મહાભારત થયા પછી ૧૮ અક્ષૌહિણીસેના યુદ્ધમાં મરવાને પસ્તાવો થયો અને તેઓ હિમાલયમાં ગળી જવાનું નક્કી કરે છે. ૬. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ હેમરત ઇલિયડ કાવ્યમાં પેલે સિનિક યુદ્ધથી (અર્જુનની જેમ) કંટાળે છે પણ જ્યારે યુદ્ધમાં સેના કપાય છે, ત્યારે તેને ગુસ્સે ચઢે છે; તેને પસ્તાવો થતો નથી. આ ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે “છે યુદ્ધ તો જગવવું પણ પ્રેમ રાખીને એ લક્ષ્ય રહ્યું છે. છ. ગાંધીજીએ કોગ્રેસીલેકેના દિલમાંથી અંગ્રેજો પ્રત્યેને ડંખ કઢાવી દીધે એટલે જ લેર્ડ માઉંટબેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સ્વીકાર્યા. ૮. ચેટકશ્રાવક અપરાધીની સામે લડયા, પણ એને પ્રત્યે દ્વેષબુદ્ધિ નહોતી રાખી. ૨. સત્ય માટે શુદ્ધિપંચકને વિચાર કરવો જોઈએ-સાધનશુદ્ધિ, સાધ્યશુદ્ધિ, સાધકશુદ્ધિ, સંસ્થાશુદ્ધિ અને સમાજશુદ્ધિ. સાધ્ય શુદ્ધ હોવું જોઈએ, એ તે નિર્વિવાદ છે, પણ સાધનશુદ્ધિના આગ્રહમાં મતભેદ છે. તીર્થ કરે તથા ગાંધીજી સાધનશુદ્ધિને આગ્રહ રાખતા. સાધ્ય, સાધન બને શુદ્ધ હોવા છતાં સાધકશુદ્ધિ ન હોય, સાધકનું ખાનગી જીવન જુદુ, જાહેરજીવન જુદુ, એમ હોય, તો સમાજને વિશ્વાસ ન બેસે. સાથોસાથ તે સાધક જે કુટુંબ, વહેપાર કે ધર્મની સંસ્થામાં કાર્ય કરે છે, તે પણ શુદ્ધ હોવી જોઈએ. એવી જ રીતે નૈતિક સંગઠનો દ્વારા સમગ્ર સમાજની શુદ્ધિ માટે પરિસ્થિતિ પરિવર્તન થવું જોઈએ. તા. ૨૧૦–૬૧ ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવન વ્યવહાર (૧) પ્રામાણિક જીવનવ્યવહાર, એ ભારતીય સંસ્કૃતિનું આઠમું અંગ છે. પ્રામાણિક જીવન વ્યવહારમાં ૯ તો આવે છે. ૧. વચનની પ્રામાણિક્તા ૨. વિશ્વાસ બેસે એ રીતે વર્તવું, ૩. ઇમાનદારી ૪. બિન હકનું ન લેવું, ૫. વફાદારી ૬. વહેપારમાં બીજાની ચિંતા કરવી ૭. પિતાનું કે વડીલોનું દેવું ફીટી ગયેલું હોય તે પણ ચૂકવવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૮. કરકસરથી ચાલવું ૯. મફત ન લેવું. ૨. આના પર ક્રમશઃ દાખલાઓ–૧. ગધાશાહ ભેંસાશાહ ગુજરાતમાં વેપાર કરવા આવેલા તે વખતે રૂપિયા ઓછા પડ્યા, તેને બદલે મૂછને વાળ આપે, અને પછી પોતાનું વચન પાળ્યું. ૨. યુધિષ્ઠિર પાસે દુર્યોધન વિશ્વાસ કરીને પૂછે છે કે મારા ઉપર ભીમના પ્રહારની અસર ન થાય તે ઉપાય છે ? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું –માતા ગાંધારીની દષ્ટિ તારા શરીર ઉપર ફરી જાય તે તારું શરીર વજાગ બની શકે. બ્રિટીશ સલ્તનત આતમાં હતી તે વખતે ગાંધીજીએ તેનો ગેરલાભ ન ઊડાવ્યા, ઊલટી તેને મદદ કરી. ગુપ્ત રાખવા જેવી રાજકીય વાત પણ બ્રિટીશ ગુપ્તચરને બતાવી આપતા. ગુજરાતના ભીમાશાહે ભલેને એક હજાર સોનામહોરે આપવા માટે પોતાના પુત્ર ઉપર ચિઠ્ઠી લખી આપી, પણ પુત્રે ખોટી મહેરે આપી, તેથી ભીમાશાહે પુત્રને ઠપકે લખી ખરી સેનામહોરે આપવાનું લખ્યું. તેથી ભીલોનું હૃદયપરિવર્તન થયું. ૩. ઈંગ્લેંડ વગેરે દેશમાં છાપાને ઢગલે એમ ને એમ મૂકી જાય, છતાં કોઈ મતમાં લઈ જતું નથી. ૪. જનકપુરીના દૂતો દ્વારા રામચંદ્રજી વગેરેના ખુશ ખબર સાંભળ્યા પછી દશરથ રાજા તથા સભાસદો તેમને ભેટ-સોગાદ આપવા મંડે છે ત્યારે દૂતો લેતા નથી, કાનમાં આંગળીઓ ઘાલીને કહે છે, અણહકનું લેવું એ અનીતિ છે. સીતાજી જ્યારે ગૂહ નાવિકને નદી પાર ઉતારવાના ભાડા પેટે ચૂંદડી આપવા મંડે છે, ત્યારે તે લેતે નથી; કારણ કે ધર્મપ્રાપ્તિનું વધારે વળતર મળ્યું છે, એમ તેણે કહ્યું. ૫. લક્ષ્મણ મૂચ્છ વખતે રાવણના વિદ્ય સુષેણને બોલાવવામાં આવે છે, પણ એક વાર તે વફાદારીને પ્રશ્ન આડે આવે છે, તેથી તે સારવાર કરતાં અટકે છે, પણ પછી તેને પિતાને આંતરિક ધર્મ સૂઝી આવે છે અને લક્ષ્મણની ચિકિત્સા કરીને મૂચ્છ દૂર કરે છે. ૬. શ્રીમદજીએ જેની સાથે ઝવેરાતને સોદો કર્યો હતે, ભાવ બહુ વધવાથી તે ભાઈની પરિસ્થિતિ આપવાની કે વધારાના રૂપિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચુકવવાની ન રહી, પણ શ્રીમ”ને તેના કરતાં વધારે ચિંતા થઈ અને તેમણે તેની પાસેથી સેાદાચિઠ્ઠી લઈ ફાડી નાખી, તેને નિશ્ચિંત કર્યા. ૭. અમદાવાદના એક ભાઈ એ પાતાના પિતાનુ દેવું બાકી હતું તે બધા લેણદારાને ખેાલાવીને આગ્રહપૂર્વક ચૂકવ્યું. ૮. ગાંધીજીને માટે જેલરે જેલમાં ૧૫૦ રૂપિયાને બદલે ૩૦૦ રૂપિયા ખર્ચના મંજૂર કરાવ્યા, પણ તેમણે કહ્યું: ‘ મારી તબિયત સારી હોત તે હું સી કલાસમાં રહેત, પરંતુ ૩૫ રૂપિયાથી વધારે ખર્ચ ન લઈ શકું, કારણ કે એ બધા ખર્ચના ખાજો મારા દેશ ઉપર પડે છે. ૯. ગામડિયણ કાળી બહેનને ગરીબાઈમાં મદદ કરવા એક મણુ જાર આપવા માંડયા, પણ તેણીએ તે ન સ્વીકારી, તેને મફતનું લેવું ગમતું ન હતું. મોટે ભાગે ગામડાઓમાં પ્રામાણિક જીવન વ્યવહારની માત્રા વધારે જોવામાં આવે છે. (તા. ૯-૧૦-૬૧) ૧૩ આજના યુગે ભારતીય સંસ્કૃતિના અવશેષા ૧. ભારતીય સંસ્કૃતિના રડચાખડચા અવશેષો આજે પણ ગામડા, પછાત વર્ગ અને નારી જાતિમાં જોવા મળે છે. વિન્દ્રનાથ ઠાકુર વગેરે સાંસ્કૃતિક દૃષ્ટાએ એટલા માટે જ ભારતીય સંસ્કૃતિ અને ભારતનાં વખાણ કર્યાં છે. મ. ગાંધીજી પોતે પણ ભારતમાં જન્મવાનું અને મેં હિન્દુ હોવાનુ ગૌરવ લેતા હતા. એટલે માત્ર ગૌરવ ગાનથી હવે કામ ચાલવાનું નથી, હવે તેા નાવડીની સામે જેમ ધ્રુવ કાંટા રહે છે, તેમ આપણે ભારતીય સૉંસ્કૃતિના ધ્રુવ કાંટા સામે રાખીને વર્તીશું તેા જ જીવન સફળ થશે... ભારતીય સૉંસ્કૃતિના પ્રથમ અ`ગના ચાર સૂત્રેા પરસ્પર સંકળાયેલાં છે. ખીજી રીતે જોઈ એ તા માતાપિતા, પછી આચાર્ય કે શિક્ષક અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ સટ પછી અતિથિ અને તેમાંય ઉત્કૃષ્ટ અતિથિ બ્રાહ્મણ અને સાધુની ક્રમશઃ પ્રેરણા લે, કારણ કે એ બધાની જવાબદારી એમણે બજાવી છે. ૩. દાખલા તરીકે ૧. પન્ના દાઈ એ રાણા ઉયસિંહને બચાવવા માટે પોતાના પુત્રનુ બલિદાન આપ્યું અને ઉયસિંહને આશ્રય આપવા માટે કુંભળગઢના કિલ્લેદાર આશાશાહ જૈનને કહ્યું, પણ તે શરણાગત અને અતિથિને આશ્રય આપવાની ભા. સંસ્કૃતિની વાત ભૂલીને તેને ના પાડવા જતા હતા, ત્યાં જ આશાશાહની વીર માતાએ કડક શબ્દોમાં સંસ્કૃતિની યાદ આપી. આશાશાહે માતૃપ્રેરણા ઝીલીને ઉયસિહુને આશ્રય આપ્યો. ૨. સગાળશા શેઠ અતિથિ માટે પોતાના પુત્રને ખાંડણિયે ખાંડે છે, છતાં મુખ પર હાસ્ય ફરકે છે, એ રીતે અતિથિ સત્કારની કસોટી આપે છે. ૩. ગાંધીજીએ માતાઓની તાકાત જગાડી. પરિણામે એક માતાએ પોતાના બાળકને સ્વરાજ્યની લડતમાં ગાળાથી વીધાતુ જોઈ, ગૌરવ લીધું. ૪. ડાયરશાહી વખતે એક છેકરા સ્વરાજ્ય આંદોલનની પત્રિકા વહેંચતા હતા, પેાલીસે પત્રિકા છેડવાનુ કહ્યું, પણ તે છોડતા નથી. ગાળીએ વીંધાય છે, તેની બહેન હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને નીકળે છે. ૫. એક રબારીના પુત્રે ખૂન કર્યું.. તેનુ` કાઈ સાક્ષી ન હતુ. તેણે પિતા આગળ વાત કરેલ. પિતાએ કેસ નોંધાવી છેકરાને ગુના બદલ સજા કરાવી, પોતે રડયો, પણ કર્તવ્યપાલનના સંતાષ હતા. ૬. એક આદિવાસીને ઘેર એક કસાઈ ઘેટાંબકરાં ખરીદવા રાત્રે કાયા, આદિવાસીના બૈંકરાએ તેને રૂપિયાના લેાભે મારી નાખીને દાટી દીધા. સવારે બાપને ખબર પડી, કાર્ટ કેસ નોંધાવ્યા, ન્યાયાધીશ ફ્રાંસીને બદલે જન્મટીપની સજા કરે છે. બાપ એક બાજુ રડે છે, ખીજી બાજુ પિતૃકર્તવ્યનું ગૌરવ અનુભવે છે. ૬. ગૌતમ સ્વામીના ૫૦૦ તાપસ શિષ્યાને ભ. મહાવીર પાસે જતાં કેવળ જ્ઞાન થઈ જાય છે. છતાં તેઓ ગૌતમ સ્વામીને ( પેાતાના કરતાં અલ્પજ્ઞાની હોવા છતાં ) નમન કરે છે. રામકૃષ્ણ પરમહંસ સાધનામાં ઉચ્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં વિધિવત સંન્યાસ સ્વીકાર્યો ન હોઈ એક બ્રાહ્મણને નમન કરે છે અને બ્રાહ્મણ એમને કરે છે. (તા. ૧૬-૧૦–૬૧) ૧૪ ભારતીય સંસ્કૃતિમાં અનાક્રમણુના અવશેષો ૧. અનાક્રમણ એટલે પોતે ચાલી ચલાવીને આક્રમણ ન કરવું એટલે જ અર્થ નથી, પણ આક્રમણ થાય તો માત્ર કાયર થઈને નિષ્યિ રીતે બેસી રહેવું એમ નહીં, પણ પ્રત્યાક્રમણ અહિંસક રીતે કરવું. અનાક્રમણને અર્થ ગમે તેમ, અન્યાય-અત્યાચારને, દાદાગીરીને, જુલમને ચલાવી લેવું, એમ નથી જ. પણ પ્રત્યાક્રમણ કરવા માટે પણ સમર્થ વ્યકિત હોવી જોઈએ, એટલે એવી વ્યકિતની અવેજીમાં રાજ્ય આવ્યું. આપણે પ્રત્યાક્રમણને વિષય માત્ર રાજ્યના હાથમાં રાખવા માગતા નથી, રાજ્ય અન્યાયનિવારણનું સંપૂર્ણ કાર્ય ન કરી શકે. માટે નૈતિક સંગઠન દ્વારા ડંખ રાખ્યા વગર સામુદાયિક રીતે અહિંસક શુદ્ધિ પ્રયોગ દ્વારા પ્રત્યાક્રમણ કરવાની વાત આપણે કરીએ છીએ; કારણ કે આપણે જોયું કે સત્તા હાથમાં આવતાં જ રાજ્યકર્તાઓ પોતે નિર્દોષ ઉપર અન્યાય અત્યાચાર કરવા લાગ્યા, સ્ત્રીઓનું અપહરણ કરવા લાગ્યા, એટલે આવા અન્યાયી–જુલમી રાજાઓ પ્રત્યે પ્રત્યાક્રમણ કરવાની જવાબદારી કેટલાક તટસ્થ ક્ષત્રિયોએ લીધી. દા. ત. ૧. વાલીએ નાનાભાઈ સુગ્રીવની પત્નીનું હરણ કર્યું, એટલે તેને મારીને તેના પુત્ર અંગદને રામે રાજ્ય સેપ્યું. પિતે ડંખ ન રાખ્યો. ૨. એમ જ રાવણને યુદ્ધમાં મારી, તેનું રાજ્ય ન્યાયી વિભીષણને સોંપ્યું. ૩. રાજસ્થાનમાં બે રાજપૂત કટ્ટા દુશ્મન હતા, પણ જ્યારે એક ગાડા હાથીની હડફેટમાં દુશ્મનને દીકરે આવી જવાનું હતું, ત્યારે તેણે તરત વચમાં પડીને છોકરાને બચાવી લીધે, એથી પેલા દુશ્મનનું હૈયું પીગળ્યું. આક્રમણની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧ ડંખ ન રાખવાથી આવું બન્યું. ઉદયપુરમાં રાણા સ્વરૂપસિંહજીએ ગરીબ હિરજનોની માગણી ન સ્વીકારી. હરિજને ત્યાંના નગરશેઠ ચપકલાલજી પાસે આવ્યા. નગરશેઠે રાણાને સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ નિષ્ફળ ગયા, છેવટે તેમણે હિરજાને સંગઠિત થઈ તે દરબારગઢની સફાઈ પ્રશ્ન ન પતે ત્યાં સુધી ન કરવાની સલાહ આપી. એથી રાણા ગભરાયા. શેઠને ખેાલાવ્યા, ઉકેલ પૂછ્યા. રોઠે તેમની માગણી પૂરવાની રાણા પાસે હા પડાવો, અને હિરજના શેઠના કહેવાથી કામ ઉપર લાગ્યા. ૫. કુલિયા કુંભારને આર્ય સમાજ ગુરુકુલના આચાર્ય હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનને મારવા માટે ખેાલાવવા આવ્યા. પણ ફુલિયાએ કહ્યું- મારાથી માણસ મારવાનું કામ ન થાય.' આચાર્યે કહ્યું-ખતમ થઈ જઈશ.' ફુલિયા કહે-મારા ઘરમાં હું, મારી પત્ની, ત્રણ બાળા અને ગાય વાછ એમ સાત પ્રાણી છીએ, ભલે મરી જઈશું, પણ ધર્મ છેાડીશું નહીં. આમ અનાક્રમણની વસ્તુ બલિદાન સિવાય આવતી નથી. ૬. યપુરના પોલિટિકલ એજ ́ટ પ્રજાને ખૂબ રંજાડતા, નજીવી બાબતમાં લેાકેાને ટીપી દેતે!, એક દિવસ પ્રાએ મળીને એને મારી નાખવાનું નક્કી કર્યું. એમ જ થયું. એને મારી નાખ્યા પછી એ ખબર બ્રિટનમાં જતાં ત્યાંથી જયપુરને તાપથી ઊડાડી દેવાના હુકમ આવ્યું. જૈન દિવાને પોતાના ગુના કબૂલીને પાતાના ઉપર બધેા દોષ વહોરી લીધો. કેસ ચાલ્યો. ફ્રાંસીની સજા થઈ, ખુશીથી સ્વીકારી. તેણે પ્રજાને મરતી વખતે સંદેશ આપ્યા કે બ્રિટિશ સરકાર પ્રત્યે ડખ ન રાખોા. ફાંસીને માંચડે ચડતાં જ હૃદ્ય બધ પડયું. પ્રજાએ ખૂબ જ ભાવથી ાહસંસ્કાર કર્યા. આ રીતે અનાક્રમણનું તત્ત્વ ભારતના લેાકેામાં પડ્યું છે. (તા. ૨૩-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ આજના યુગે તાદાઓ અને તાટસ્થને વ્યવહાર આજે સંસ્થાઓને યુગ છે, એટલે તાદામ્ય અને તાટશ્ય કયાં અને શી રીતે લેવાં જોઈએ, એ વિષે વિચારી ગયા પછી હવે વિશ્વમાં જે ૬ પ્રકારની સંસ્થાઓ-(૧. કુટુંબ સંસ્થા ૨. જ્ઞાતિ સંસ્થા ૩. ધંધાદારી સંસ્થાઓ, ૪. ધર્મસંપ્રદાયની સંસ્થાઓ ૫. રાજનૈતિક સંસ્થાઓ ૬. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ) છે, એમાં કેની સાથે, કયાં અને કેટલું તાદામ્ય અને તાદ્રશ્ય રાખ્યું. ૨. કુટુંબમાં માતા-પિતા સાથે રહેતાં દીકરા-વહુ તાદાભ્ય રાખે છે, પણ જ્યાં માતા-પિતા કટકટ કર્યા કરે, પ્રેમથી ન કહે ત્યારે તાટસ્થ માટે શહેરમાં આવીને રહે છે. કેટલાંક દીકરા-વહુ સ્વતંત્રતાને નામે સ્વચ્છતા પોષવા શહેરમાં આવે છે. ૩. જ્ઞાતિની સાથે તાદામ્ય જરૂર રાખવું, પણ જ્યાં સંકીર્ણતા હોય ત્યાં તાટશ્ય રાખવું. જ્ઞાતિ દ્વારા સારાં કામે થતાં હોય તે જરૂર ભળવું. ગાંધીજીએ છેવટ સુધી પિતાની જ્ઞાતિ સાથે તાદાભ્ય રાખ્યું, છતાં જ્યાં સંકીર્ણતા હતી, ત્યાં સંશોધન કર્યું એથી જ્ઞાતિવાળા નારાજ પણ થયા, તેથી એમણે એટલે અંશે તાટશ્ય રાખ્યું. કેટલાંક જ્ઞાતિ સંગઠને ધંધાદારી હોય છે, તે સંગઠનમાં જે સારાં તો છે ત્યાં તાદામ્ય અને દે હેય ત્યાં તાટસ્થ રાખવું. ગાંધીજીએ જેમ કુટુંબ, જ્ઞાતિ કે ધર્મ સંપ્રદાયને પિતાના તરફથી ત્યાગ નહોતો કર્યો, તેઓ તે એમાં જ્યાં જ્યાં દૂષણે હતાં ત્યાંત્યાં તેનું સંશોધન કરતા ગયા. પછી તે મોટી સંસ્થા (કોંગ્રેસ) સાથે અનુસંધાન થઈ ગયું, તેમણે એ સંસ્થા સાથે તાદામ્ય છેવટ સુધી રાખ્યું. તાટસ્થ પણ રાખ્યું. એમ જ વિશ્વ વાત્સલ્યમાં બધાય પ્રવાહ સાથે તાદામ્ય તાટશ્યને વિવેક સાધીને આગળ વધવું છે. (તા. ૩૦-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ અનાયાસ-આયાસ કયાં અને કેવી રીતે? અનાયાસ–આયાસમાં નીચેના મુદ્દાઓ વિચારણીય છે– ૧. જ્યાં આયાસ કરવો હોય, ત્યાં અનાયાસન કરે. ૨. જ્યાં અનાયાસ જોઈતા હોય ત્યાં આયાસ ન કરે, ૩. જ્યાં પુરુષાર્થ કરવાનો હોય ત્યાં પ્રારબ્ધ કે નિયતિને આગળ ન લાવે, ૪. જ્યાં પ્રારબ્ધવાદને લગાડવો હોય ત્યાં પુરુષાર્થ ન કરે. ૫. આયાસને નામે અનધિકાર ચેષ્ટા ન કરે. ૬. અનાયાસને નામે અધિકાર-અચેષ્ટા ન કરે. ૭. કાળે આયાસ (વિલંબકારી નીતિ ન પકડે) કરે ૮. અકાળે અનાયાસ ન કરે. ૯. જ્યાં તાદામ્ય સાથે તાદ્રશ્ય ગોઠવાઈ ગયું હોય ત્યાં અનાયાસ કરે. ૧૦. જ્યાં તાપૂર્વક તાદામ્ય હોય ત્યાં આયાસ વધારે કરે. ૧૧. અનાયાસ આયાસમાં જ્યાં આગ્રહ પકડવાને હોય ત્યાં સત્યાગ્રહ પકડે, જ્યાં અનાગ્રહ પકડવાને હોય ત્યાં અનાગ્રહ પકડે. ૧૨. પુરુષાર્થ અને પુરુષાનર્થને વિવેક કરવો. ૨. અને શસ્ત્રાસ્ત્ર સજીને ડંખ રહિત થઈ યુદ્ધ કરવાને ટાણે, મોહવશ થઈ નિષ્ક્રિય થઈને બેસી જાય છે, એ આયાસ કરવા ટાણે અનાયાસ હતો. ૨. એક માણસ પાસે ઘણી સંપત્તિ છે, છતાં ન્યાયનીતિને અવગણીને વધુ ધન મેળવવા પુરુષાર્થ કરે છે, એ અનાયાસ જોઈતું હતું ત્યાં આયાસ થાય છે. ૩. દુઃખી ગરીબની સેવા કરવામાં પુરુષાર્થ કરવો હોય ત્યાં પ્રારબ્ધ કે નિયતિવાદ બફાય છે અને ૪. જ્યાં પિતાના માટે સુખસગવડો મેળવવામાં, વધુ ધન મેળવવામાં પ્રારબ્ધ કે નિયતિને આગળ લાવવી હોય ત્યાં પુરુષાર્થવાદ બફાય છે. આ બન્ને ખોટે પ્રારબ્ધવાદ કે નિયતિવાદ અને ખેટે પુરુષાર્થવાદ છે. ૫. જ્યાં પિતાના અધિકારથી પરની વાત હોય, બહેનનું કાર્ય હાય, ખેટે ઝઘડે ઊભે કરવે, નકામી ટકટક કર્યા કરવી; એ અનધિકાર ચેષ્ટા છે. અને ૬. જ્યાં પિતાની જવાબદારીની વાત છે, પિતાને કહેવાને હક છે, કર્તવ્ય છે, ત્યાં પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ચુપ રહે, પ્રમાદ કરે, અનુબંધ બગડેલે કે તૂટેલો હોય ત્યાં સુધારવાસાંધવાનું કામ ન કરે એ અધિકાર-અચેષ્ટા છે. આ અમારું કામ નથી, એમ કહીને સાધુઓ કે લેકસેવકે છટકી જાય તો તેઓ પિતાની જવાબદારી ચૂકે છે. ૭. અનાયાસ-આયાસને રહસ્યાર્થ નહીં સમજીને જ્યાં વિલંબકારી નીતિ[દીર્ધ સૂત્રતા અપનાવાય છે, કહેવાય છે, “હજુ સમય પાક્યો નથી, લેકે હજુ તૈયાર નથી, અમુક લેકે સાથે આવશે તે પછી અમે આમાં પડીશું અગર તે માટે કાર્યક્રમ આવશે ત્યારે શાંતિ સ્થાપવા જઈશું.' એ બધું ખેટે અનાયાસ (આયાસથી અટકવું) છે. ભ. મહાવીરે એટલા માટે જ કહ્યું: “મા પડિબંધં કરેહ” ( સત્યકાર્યમાં ઢીલ ન કરે). ૮. કેટલાક લેકે અકાળે અનાયાસનું વિધાન કર્યા કરે છે. કોઈ બેટી વસ્તુ કે બેટે કાર્યક્રમ ચાલતો હોય ત્યારે માત્ર ના પાડીને રહી જાય છે, તેની અવેજીમાં સારી વસ્તુ કે સારે કાર્યક્રમ આપતા નથી. ૯. આગ્રહ-અનાગ્રહને વિવેક પણ અનાયાસ-આયાસમાં વિચારણીય છે. ૧૦. એ જ પુરુષાર્થ ઊલટી દિશામાં પણ ન થવો જોઈએ. આજે અવકાશયાત્રાના પુરુષાર્થો, સ્કૂતનિક કે પરમાણું બેબોની હરીફાઈ માટે પુરુષાર્થ પુરુષાનર્થ છે. એવી જ રીતે સાંપ્રદાયિકતા, જ્ઞાતીયતા, પ્રાંતીયતા કે અંધરાષ્ટ્રીયતા વધારવાને પુરુષાર્થ પણ પુરુષાર્થ છે. (તા. ૩૦-૧૦-૬૧) ભારતીય સંસ્કૃતિના ચાર ગુણેનું સંકલન ૧. શીલનિષ્ઠા, માતૃપૂજા, સત્ય અને પ્રામાણિકજીવન વ્યવહાર, એ ચાર ગુણે ભારતીય સંસ્કૃતિમાં તે વણાયેલા જ છે, પણ સમગ્ર વિશ્વમાં ફેલાવવા હોય તે ક્યા બળ દ્વારા કામ કરી શકીશું? આજે ચારે બાજુથી ભારતીય સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ભારતમાં પણ એની સામે વિરોધી પરિબળો ઊભાં છે, તેમને ખાળવાં શી રીતે ? એ મુશ્કેલી છે, પણ નિરાશ થવાની જરૂર નથી. ગામડાં, પછાતવર્ગ અને નારી જાતિ, એ ત્રણ બળ ભારતમાં છે જ, પશ્ચિમમાં પણ છૂટાછવાયાં એવાં તત્તવો પડયાં છે. ૨. માતુપૂજા અને શીલનિષ્ઠા માટે દાખલાઓ–૧. અમેરિકાથી મિસસ્લેડ (મીરાં બહેન) ગાંધીજી પાસે આવ્યાં, ત્યાંના ભૌતિક અને છૂટછાટવાળા વિલાસી સંસ્કારમાં ઉછરેલાં, એ બહેન ભારતમાં ગાંધીજીના આશ્રમમાં સંયમ, સાદાઈ અને વાત્સલ્યમય જીવન સ્વીકારે છે; ભારતીય સંસ્કૃતિમાં પિતાનું વ્યકિતત્વ ઓગાળી દે છે. ૨. જર્મનીનાં એક બહેન “એગાસ્તા લાતાર' જેમને હિંદના એક બહેન મળ્યાં અને ભારતીય સંસ્કૃતિને પરિચય આપ્યો. એ બાઈના પતિ ૬ મહિના પહેલા લડાઈમાં ગુજરી ગયા હતા, એમની જ્ઞાતિમાં પુનર્લગ્ન થઈ શકે છે, પણ આ બાઈ એ વૈધવ્યજીવનમાં બ્રહ્મચર્ય સ્વીકાર્યું. હિંદુસ્તાનમાં આવી. મારી સાથે ચર્ચા વિચારણું કરી. ૩. એક સ્વીડિશ દંપતિએ હિંદુસ્તાનમાં આવ્યા પછી હિંદના બાળકને દત્તક લેવાની ઈચ્છા દર્શાવી અને અમદાવાદના અનાથાશ્રમમાંથી દત્તક લઈને ગયા. ૪. દુર્ભાગ્યે વચગાળામાં આ બંને ગુણે પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવી. નારીને અલિલ રીતે ચિતરવા માટે સિનેમા, નાટક, પિષ્ટરો, અશ્લિલ સાહિત્યને પુરુષાર્થ થયો, એવી જ રીતે કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ, બાળલગ્ન, કજોડા લગ્ન ચારે બાજુનું અશ્લિલ વાતાવરણ માતૃપૂજા અને શીલનિષ્ઠાથી વિધી દેખાય છે. એટલે હવે વિધવા બહેને અને આજીવન બ્રહ્મચારિણી તરીકે રહેવા ઈચ્છનાર કુમારિકા બહેને માટે સમાજસેવાની એવી પવિત્ર સંસ્થાઓ, આશ્રમમાં રહીને પોતાને સર્વાગીણ વિકાસ કરી શકે, એવી જોગવાઈ ઊભી કરવી પડશે. કુટુંબનું વાતાવરણ પણ સંયમી, સાદાઈવાળું દેવું જોઈએ. ગાંધીજીએ આશ્રમમાં અનેક બહેનને પવિત્ર વાતાવરણમાં રાખીને ઘડતર કર્યું, જોખમ ખેડ્યાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આક્ષેપો સહ્યા. ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્ય પાળનારાં જોડલાં પણ તૈયાર થયાં. એવી જ રીતે પારસી કુટુંબમાંથી કેટલાંક બહેને મળી શકે, જેએ આજીવન કૌમાર્ય વ્રત પાળી શકે, ખ્રિસ્તી ધર્માંમાં તે ઘણી કુમારિકા બહેને નીકળે છે, જેઓ સાધ્વી તરીકે રહી પોતાનું જીવન શિક્ષણ કે સેવામાં ગાળે છે. આ રીતે વિશ્વમાં પડેલાં નારી રત્નાને તારવી-તારવીને લેવાં પડશે. બીજો ઉપાય માતૃસમાજ જેવાં . સંગઠનાના માધ્યમથી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સાંસ્કૃતિક સંસ્થાઓની સાથે અનુબધ જોડવા, એ છે. સત્ય અને પ્રામાણિક જીવન વ્યવહારને વ્યાપક બનાવવા માટે નૈતિક જનસગઢનેા ( ખેડૂતા, મારા, પશુપાલા, માતૃજાતિ, મધ્યમઅને શહેરી મજૂરાનાં) ઊભાં કરવાં જોઈએ. જો આમ થાય તે આ ચારે ભારતીય સંસ્કૃતિના ગુણાનુ` સંકલન થઈ શકે. તા. ૨૦–૧૧–૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિકારાનાં જીવના ૧ ક્રાંતિકારીનાં જીવને ૧. જે માણસ સમાજમાં વિશિષ્ટ જવાબદારીપૂર્વક જીવે છે, તેને સમાજની દરેક પ્રક્રિયાના વિચાર કરવા જ પડે છે; સમાજમાં જ્યારે જૂનાં ખાટાં મૂલ્યા, અનિષ્ટો પ્રવર્તતાં હોય, ત્યારે જ્વાબદાર સાધક પ્રાણ, પ્રતિષ્ઠા અને સૂક્ષ્મ કે સ્થૂળ પરિગ્રહ હોડમાં મૂકીને એમાં પરિવર્તન કરવા માટે પ્રયત્ન કરતા હોય, એ જ મૂલ્ય પરિવત નને ક્રાંતિ કહેવામાં આવે છે. સમાજ શુદ્ધિ કે ખાટાં મૂલ્યામાં પરિવત ન ન થાય તે વ્યક્તિની આત્મ શુદ્ધિ સર્વાંગી થતી નથી; એટલે આત્મશુદ્ધિ માટે પણ ક્રાંતિની જરૂર છે. ૨. સાઁસ્કૃત ભાષા પ્રમાણે ક્રાંતિનું લક્ષણ થાય છે દ્રવ્યક્ષેત્રકાળભાવ પ્રમાણે વિચારપૂર્વક પગલાં ભરવાં. ૩. ક્રાંતિકાર ધરમૂળથી પરિવર્તન કરતી વખતે, એમાં જે મૌલિક, ઉપયાગી અને સારભૂત મસાલા હશે એને ફેંકશે નહીં, પરંતુ સાતત્યરક્ષાની સાથે પરિવર્તન કરશે. સુધારામાં માત્ર એક કે બે વસ્તુ લઈને માત્ર મરામત પૂરતું કામ કરવામાં આવે છે. ૪. સાચી ક્રાંતિ ચિરસ્થાયી હોય, એમાં ઘણું સહેવું પડે છે, એ અહિંસક હોય છે, પણ જેમાં તાત્કાલિક પરિવર્તન જેવુ દેખાય છે, તે જલદ અને અસ્થાયી હોય છે, હિંસક હોય છે, એટલે એમાંથી પ્રતિક્રાંતિના ગા ફૂટે છે. ૫. એકાંગી ક્રાંતિમાં , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ १८ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારમાંથી એકને લઈને ચાલવામાં આવે છે જ્યારે સર્વાગી ક્રાંતિમાં ચારિત્ર્યને લઈને ચાલવામાં આવે છે. બીજા શબ્દોમાં એકક્ષેત્રીય ક્રાંતિ તે એકાંગી ક્રાંતિ, અને સર્વક્ષેત્રીય ક્રાંતિ તે સર્વાગી ક્રાંતિ. ૬. ક્રાંતિની પ્રેરક એક વ્યક્તિ હોઈ શકે, પણ ક્રાંતિ તે સંસ્થાઓ અને સમાજ દ્વારા થઈ શકે. ૭. આદ્ય ક્રાંતિકારોમાં આદિમન અને ભ. શષભદેવના નામે ઉલ્લેખનીય છે. મનુના જીવન વિષે ખાસ ઉલ્લેખ નથી મળતું, પણ તેમણે રચેલી મનુસ્મૃતિ ઉપરથી એમ કહી શકાય છે કે તેમણે વર્ણાશ્રમવ્યવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે. ભ. ઋષભદેવે તે ચારે વર્ણોનું સુંદર ઘડતર કર્યું. કુટુંબ વ્યવસ્થા, અને સમાજ વ્યવસ્થા પ્રત્યક્ષ આચરીને બતાવી. રાજ્ય વ્યવસ્થા કરી, સમાજને વ્યવસ્થિત કરીને ધર્મક્રાંતિ આગળ વિકસાવવા માટે ચતુર્વિધ સંઘ સ્થાપના પિતે સાધુ દીક્ષા લીધા પછી કરે છે. સમાજ, રાજ્ય, સંધ વગેરે બધાં માં નૈતિક ધાર્મિક પ્રેરણા આપે છે. જ્યાં અનુબંધ બગડે હૈય ત્યાં તરત સાવધાન કરે છે. ૮. ધર્મ ક્રાંતિકારમાં મુખ્યત્વે પાંચ તો હોવાં જોઈએ. ૧. પ્રાણ-પ્રતિષ્ઠા- પરિગ્રહ છોડવાની તૈયારી ૨. દ્રવ્ય ક્ષેત્રકાળભાવનું યથાર્થ જ્ઞાન. ૩. વ્યવહાર અને આદર્શને મેળ પાડવાની યોગ્યતા, ૪. જૂના આદર્શો કે સિદ્ધાંતોને સાચવીને નવા ફેરફાર કરવા. ૫. સતત જાગૃતિ રાખીને બગડેલા કે તૂટેલા અનુબંધને સુધારવા-સાંધવાને પ્રયત્ન કરો. તા. ૧૮-૭-૬૧ સવગી ક્રાંતિકારે ૧. સર્વાગી ક્રાંતિકાર બધાય ક્ષેત્રમાં ઊંડા ઉતરે, એમ નથી હતું, પણ સમાજજીવનનાં બધાંય અંગોમાં પેસી ગયેલાં ખોટાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૯ મૂલ્યે! નીવારી સાચાં ધ યુક્ત મૂલ્યોને સ્થાપે છે. સિદ્ધાંતને ટકાવી રાખવા મથે છે. પ્રાચીન પરંપરાઓનાં તત્ત્વાને સાચવી લેવરનું રૂપાન્તર કરે છે. ૨. એને માટે ક્રાંતિ કરતાં પહેલાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ચારેય જુએ છે, ભલે પછી તે પોતાની ક્રાંતિમાં નિમિત્ત એક વ્યક્તિ કે વસ્તુને જ બનાવતા હોય. ૩. ક્રાંતિ કરતાં પહેલાં પેાતાની શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓની પૂરી તપાસ કરીને તેમાં વૃદ્ધિ કરે છે. ૪. જૈન તીર્થંકર ભ. અરિષ્ટનેમિએ સર્વાંગી ક્રાંતિ કરી, તેમાં એ નિમિત્તો મળ્યાં—૧. માતૃ જાતિની મહત્તા અને બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ૨. સમાજ જીવનમાં પોતાના ભોગવિલાસ નિમિત્તે થતા પશુવધતા અટકાવ અને માંસાહાર ત્યાગ, કરુણાની પ્રતિષ્ટા . . જૈન તીર્થંકર પાર્શ્વનાથે સર્વાંગી ક્રાંતિ કરી તેમાં નિમિત્ત કમડ તાપસ બન્યા. કર્મ કાંડા, વહેમે અને ચમત્કારો તરફ તણાતી પ્રજાને સાચા આધ્યાત્મિક તત્ત્વા તરફ પ્રેરિત કરી. સંધરચના તા એ બન્નેએ કરી. ૬. સર્વાંગી ક્રાંતિકાર ભ. શ્રીકૃષ્ણના જીવનમાં ક્રાંતિનાં કયા તત્ત્વા હતાં એને માટે ભાગવતમાં આલંકારિક રીતે બાલ્યલીલા અને યાગલીલાનું વર્ણન છે. બાહ્યલીલામાં ૧. પૂતના રૂપી અવિદ્યાને નષ્ટ કરી ૨. શકટ ભંગ રૂપે કુરૂઢિઓને ભંગ કર્યો. ૩. વૃત્રાસુરની પ્રતિષ્ઠા તેાડી. ૪. ચારે બાજુના વાળમાં દૃઢ રહ્યા. ૫. ગાકુળનું મહિયારું સહિયારું કર્યું, સહકારી ભાવના ખીલવી. ૬. માટી ખાધી ત્યારે યશેાદામાએ મુખમાં બ્રહ્માંડ જોયું. ૭. બધી પ્રવૃત્તિ પાછળ અધ્યાત્મના અનુબંધ દોરડાથી બંધાયેલ શ્રીકૃષ્ણે સાધ્યા અને કામ અને લાભરૂપી બે ઝાડા તાડયા. આ પછી યાગલીલા કરી તેમાં સમાજ સાથે સ્વચ્છ ંદતાને લીધે નહીં જોડાનાર અલગતાવાદી અને પેાતાના શરીર અને શરીર સબંધી વસ્તુએ કે પ્રાણીઓમાં રાચનારા અને પોતાનું વĆસ્વ કે સત્તા જમાવવા માટે ખીજાએને હામનારા, એવા આસુરીવૃત્તિવાળા ઉપર નૈતિક સામાજિક દબાણ સંધશક્તિ ઊભી કરીને ક્રમે ક્રમે લાવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ગયા. તેમાં બકાસુર, અઘાસુર, ધેનુકાસુર વ. મુખ્ય હતા. ૨. આ પછી ગપસંધને અભિન્ન બનાવીને ગોસંવર્ધનને કાર્યક્રમ મૂક્યો. ગોવાળીઆ ઈન્દ્રને નૈવેદ્ય ધરતા હતા, તેને બદલે ગોવર્ધન પર્વતની ભૂમિ ખેડવા લાયક બનાવી, ખાતરનું નૈવેદ્ય અપાવ્યું. ઇન્દ્ર ક્રોધે ભરાઈને બધા વાછરડાઓ ચોરી ગયે, એટલે શ્રીકૃષ્ણ ઈન્દ્રને હરાવ્યું. ગોવર્ધન પર્વત છે, અને ઉત્તમ વૃષભના વીર્યને વેગશકિત દ્વારા ખેંચીને ગાયોને આપ્યું, તેથી ત્રણ લાખ પુષ્ટ વાછરડા થયા. ઇન્દ્ર વિસ્મિત અને મુગ્ધ થયે. ૩. મહિષાસુરને ગોપાલકોની સંઘશક્તિ દ્વારા મહાત કર્યો. ૪. માતૃ જાતિ અને શ્રમજીવીઓને પિતાનું પ્રેમતત્ત્વ સમજાવ્યું. વેણુ વગાડીને સ્યાદ્વાદની જેમ એમાંથી સતસ્વર કાઢ્યા; એનું ૪ વર્ણો, ૫ યોગી, ૬ સ્ત્રી જાતિ, ૭ પ્રાણિજગત, એ સાતની સાથે અનુસંધાન કર્યું. એ સાત પૈકી નારી અને પ્રાણ જગત(ગાય વગેરે)ને મોખરે રાખીને બધાને યથાસ્થાને ગોઠવ્યા. યજકની આગળ મુખ્યત્વે અગુપ્તતા હોવી જોઈએ, એટલે વસ્ત્રહરણના રૂપક દ્વારા હૃદય ઉપર જે કષાયના વસ્ત્રો હતાં, તે હરણ કર્યા. ૫. આમ અવતારી બની મથુરામાં આવ્યા. ક્રમે ક્રમે કુજાને સરળ બનાવી, કંસને શંખ વગાડ્યો. હાથી, મલ્લ, દ્વારપાળ, કંસ વગેરે દાંડ તને દૂર કર્યા, મથુરાની ગાદીએ ઉગ્રસેનને બેસાડ્યો, પોતે મોરમુગુટ ધર્યો, શસ્ત્રને ઠેકાણે બંસી ધારણ કરી. ૧૮ વખત ઉગ્રસેનને ધન્વયુદ્ધ કરવા માટે પ્રેર્યો. યુદ્ધને છોડવા– છેડાવવાને સંકલ્પ કર્યો. ૧૬૧૦૮ નારીઓએ યુદ્ધ છેડવાનું આંદોલન મથુરાથી ડાકોર સુધી આવીને જગાડયું. તેથી રણછોડરાય કહેવાયા. આ પછી મહાભારત યુદ્ધમાં પાંડવોની તરફેણમાં રહ્યા ખરા, પણ પોતે યુદ્ધ ન કર્યું, શસ્ત્રસંન્યાસ કર્યો. કૃષ્ણને શંખ પાંચજન્ય હત, એમાં ચાર વર્ણ અને પાંચમા સાધુસંતે આવી ગયા. આ રીતે શ્રીકૃષ્ણ સર્વાંગી ક્રાંતિ કરી. તા. ૨૫-૭-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ સર્વાંગીક્રાંતિકાર ૧. સર્વાં ́ગીક્રાંતિમાં ત્રણ વસ્તુ અનિવાર્ય છે. ૧. તે ક્રાંતિ બધાં ક્ષેત્રને સ્પર્શે ૨. વિશ્વમાં નૈતિક મૂલ્યા ન ખાવાઈ જાય, તેની કાળજી રાખે. ૩. સિદ્ધાંત માટે પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહના ત્યાગની તૈયારી હોય. આ ત્રણે ઉપરથી આપણે ભ. રામચન્દ્રની સર્વાંગીક્રાંતિને ચકાસીએ. ૧. કૌટુબિકક્ષેત્રે-રઘુકુળની ચાલી આવતી પરંપરામાં એક નવા ચીલા પાડયા, મોટાભાઈ ને બદલે નાનાભાઈ ભરતને રાજગાદી અપાવી. એની અસર વિભીષણુ, સુગ્રીવ અને ભરત ઉપર પડી. કુટુંબમાં બહુપત્નીપ્રથાના ચીલા કાપીને એક પત્ની પ્રથાના ચીલા પાડયા. સિદ્ધાંતમાટે કુટુંબવિયોગ સહન કરીને વનવાસની અવધિ પૂરી થયા પછી જ અયેાધ્યા પાછા ફર્યાં. ૨. સામાજિક ક્ષેત્રે ક્રાંતિ–ચારવર્ણાને, સવિશેષે નીચલા થરના, આરણ્યક લાકને અપનાવ્યા. અનાર્ય ગણાતી રાક્ષસ, વાનર, રી છ વગેરે જાતિમાંથી સારાં સારાં રત્ને તારવ્યાં, આય–અનાય સમન્વય કર્યો. પૂરક-પ્રેરક બળ વ્યવસ્થિત કર્યું. વનવાસ વખતે પ્રજાસાથે આવતી હતી તેને સમજાવીને પાછી માકલી કે મારે સ્થાનિક સહયોગ દ્વારા જ ક્રાંતિ કરવી છે, તેમજ સીતાની શેાધ કે રાવણસાથે યુદ્ધ વખતે પણ અયોધ્યાની સેના કે પ્રજાને ન ખેાલાવી. ૩. આર્થિક ક્ષેત્રમાં મહાજન દ્વારા ક્રાંતિ કરાવી. ૪. ધાર્મિકક્ષેત્રે ક્રાંતિ-પાતે અવતારી પુરુષ હોવા છતાં ધાર્મિકપુરુષોને નમન કરતા, તેમનું વચન માનતા. પછાતગણાતા વર્ગને પ્રતિષ્ઠા આપીને ઊંચનીચના ભેદ મટાડયેા. ૫. આધ્યાત્મિકક્ષેત્રે અધ્યાત્મ અને વ્યવહારને મેળ બેસાડીને ક્રાંતિ કરી. ૬. સાંસ્કૃતિક ક્ષેત્રે ક્રાંતિ—નારી જાતિનું સન્માન, શાગત રક્ષા, મૈત્રીનિર્વાહ, કત વ્યદઢતા, સત્યરક્ષા, શીલનિષ્ઠા, પ્રામાણિકતા, વચનપાલન વ. ભારતીય સંસ્કૃતિનાં તત્ત્વા સાચવ્યાં. ૭. રાજકીય ક્ષેત્રે ક્રાંતિ–વાલીના ભોગપ્રધાન સંસ્કૃતિવાળા રાજ્ય અને રાવણના સરમુખત્યારશાહી રાજ્યને બદલે સુગ્રીવ અને વિભીષણનુ અનૈતિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય સ્થાપ્યું. પૂરક પ્રેરકબળ વ્યવસ્થિત અને સંગઠિત નહોતું થયું, પરિણામે પ્રજાપ્રિય રામે પ્રજાના એક બેબી જેવા નાના સભ્યના વચનને લીધે સીતાને વનવાસ આપી વિયોગનું દુઃખ અને અપ્રતિષ્ઠા સહી. સાથે જ એ બતાવી આપ્યું કે પૂરક–પ્રેરક બળના સહયોગ વગર રાજ્ય એકલું ક્રાંતિ કરી શકતું નથી, કરશે તે પણ દંડશક્તિ દ્વારા જ. તા. ૧-૮-૬૧ સવંગીકાંતિકાર ૧. ભ. મહાવીર અને બુદ્ધ બન્નેના જીવનમાં સિદ્ધાંત માટે અને સામાજિક મૂલ્યો ખેવાતાં હોય તે વખતે પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છોડવાની તૈયારી હતી. ભ. મહાવીરના જીવનમાં સમાજના ચિંતન માટે ૧૨ વર્ષની ઘેરતપશ્ચર્યા, અનાર્ય દેશમાં વિવિધકષ્ટ સહીને વિચરણ, વિશ્વવાત્સલ્યને સિદ્ધાંતને સિદ્ધ કરવા-કરાવવા ચંડકૌશિક સર્પને પ્રતિબોધ, ગોપાલક દ્વારા ગાયે છૂપાવવાને આરેપ અને કાનમાં ખીલા ધરપાયા, ઈન્દ્રની સહાયતા લેવાને સાવ ઇન્કાર, કેવળજ્ઞાન પછી સંધરચના, અનેક આઘાત પ્રત્યાઘાતો વગેરે એની સાક્ષી પૂરે છે. ભ. બુદ્ધના જીવનમાં સત્યની શોધમાં પ્રાણાતે પણ પીછેહઠ ન કરવાનો સંકલ્પ, હસતે મુખે કુટુંબને છેડીને વિશ્વમાં ચારે બાજુ પથરાયેલું દુઃખ દૂર કરવા પ્રવર્જયાગ્રહણ; તે વખતના ચાલુમાર્ગો-ગસાધના, ધ્યાન વગેરે તથા દેહદમનના માગૅમાં જોડાયા, પણ સમાધાન ન થયું, કારણ કે તેમને તો કલેશકંકાશમાં ચીપચી રહેલ માનવજાતિને સ્થિરસુખ આપી શકે, તેવા માર્ગની શેધ કરવી હતી, એટલે એકલા પડ્યા; ૫. વિશ્વાસુ શિષ્યોએ તેમને છેડ્યા, લેકમાં નિંદા થઈ; ઘણું કષ્ટ વેઠવું પડ્યું, મારની સેના ઉપર વિજય મેળવ્યો, એકલે હાથે ઝઝૂમ્યા અને છેવટે સત્ય જડ્યું. સંધરચના કરી. બ્રાહ્મણોના હિંસામય યજ્ઞોને વિરોધ કર્યો, તેમાં ઠેર ઠેર અપમાન અને કષ્ટ વેડ્યું. ૨. ભ. બુદ્ધ અને ભ. મહાવીરે માનવજીવનના દરેક ક્ષેત્રે ક્રાંતિને સ્પર્શ કર્યો તે આ પ્રમાણે છે :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ભ૦ મહાવીર સ્ત્રી જાતિની દુર્દશા મટાડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભ૦ બુદ્ધ ધાર્મિકક્ષેત્રે–યજ્ઞાદિમાં થતી હિંસા અટકાવી. સામાજિકક્ષેત્રે–સંધ સ્થાપના બનેએ કરી. જાતિવાદને વિરોધ બન્નેએ કર્યો. સ્ત્રી જાતિને ઉચ્ચ સાધનાને અધિકાર આપે. આર્થિકક્ષેત્રે– સમ્યફ આજીવિકાનું વ્રત આપ્યું. રાજકીયક્ષેત્રે– વર્જિલોકેની ગણુસત્તાક પદ્ધતિને ટેકો આવે. રાજ્યત્યાગ કર્યો. અનેક રાજાઓને રાજ્યત્યાગની પ્રેરણા આપી. સાંસ્કૃતિકક્ષેત્રે સત્ય માટે સર્વસ્વ ત્યાગ. ૧૫ કર્માદાનરૂપ આજીવિકાને ત્યાગ કરાવ્યું. પરિપ્રહ પરિમાણ કરાવ્યો. વ્યવસાયમાં નીતિન્યાયની વાત કરી. ૯ મલ્લી અને નવલિચ્છવી વંશના ૧૮ રાજાઓ એ ગણુસત્તાક પદ્ધતિ સ્વીકારી રાજ્યત્યાગ કર્યો. અનેક લોકોને રાજ્યત્યાગની પ્રેરણું આપી. www.umaragyanbhandar.com આધ્યાત્મિકક્ષેત્રે– લેક, અલક, સ્વર્ગ વગેરેની વાતો કરતાં જીવનમાં સાચું અધ્યાત્મ લાવવાની વાત કરી બ્રહ્મવિહારનું સક્રિય આચરણ બતાવ્યું. માતાપિતાની ભક્તિ. મુનિદીક્ષા પહેલાં માતાપિતા ની આજ્ઞાની જરૂર બતાવી. અધિકારી ભેદે અણુ મહાવ્રતનું વર્ગીકરણ કરીને અધ્યાત્મને વ્યવહારની સાથે મેળ બેસાડવા પ્રાણિમાત્ર પ્રત્યે સક્રિય મૈત્રીભાવ બતાવ્યો. સમષ્ટિ સુધીનું વાત્સલ્ય આચરીને બતાવ્યું. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૩. બન્નેની વિશેષતા–બુદ્ધ યજ્ઞયાગાદિના વિરોધમાં સીધા ઉતરે છે, જ્યારે ભ. મહાવીર નારીજાતિના ઉત્થાન માટે સવિશેષ પુરુષાર્થ કરે છે. બન્ને એક બીજાના પૂરક હતા. તા. ૮-૮-૬૧ સર્વાગી ક્રાંતિકારની દિશામાં ૧. જેઓ સર્વાગી ક્રાંતિ કરવા ગયા, પણ ચાર સુસંસ્થાઓને અનુબંધ નહીં હોવાને લીધે સર્વાગી ક્રાંતિ ન કરી શક્યા; એવા ત્રણ ક્રાંતિકાર હતા–ઈશુખ્રિસ્ત, હજરત મહંમદ, જરથુસ્ત મહાત્મા. ૨. ઈશુ ખ્રિસ્તના ૧૨ શિષ્યો પૈકી યાહુઆ નામના શિષ્ય વિરોધીઓ સાથે મળીને કાવત્રુ ગોઠવ્યું. ઈશુ ખ્રિસ્તે એને પ્રેમથી બોલાવ્ય, ગુસ્સે ન થયા. વિશ્વપ્રેમના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે કોઈના ઉપર શસ્ત્ર ઉગામ્યું નહીં; ને ઉગામવા પણ ન દીધું. ક્રોસ ઉપર લટકાવ્યા, ત્યારે હસતે મોઢે પ્રાણુ અર્પણ કર્યા. ૨. ઈશુ એકવાર જેકસ નામના પાપી અને અત્યાચારીને ઘેર જમવા ગયા, એટલે બધા લકે રોષે ભરાયા, ઇશુની નિંદા કરવા લાગ્યા; છતાં ઈશુ ક્ષમાસિદ્ધાંત ઉપર અડગ રહ્યા; પરિણામે જેકસનું હૃદયપરિવર્તન થયું. ૩. જેરૂસેલમમાં વિશ્રામના દિવસે ઈશુએ એક ઘાયલના હાથે પાટો બાંધે, આશ્વાસન આપ્યું, તેથી ત્યાંના પંડિત ભડક્યા અને શ્રીમંતોને ઉશ્કેરીને ટીકા કરવા લાગ્યા. ઈશુએ તેમને વિશ્રામદિનનું રહસ્ય સમજાવ્યું; છતાંય તેઓ ઉગ્ર થઈ ગયા, ઈશુએ શાંતિથી સહ્યું. ઈશુએ અપરિગ્રહી જીવન માટે બ્રહ્મચર્ય સ્વીકાર્યું , સાદાઈ અને સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારી, આ રીતે ઇશુખ્રિસ્તના જીવનમાં પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ ત્યાગની તૈયારી હોવા છતાં અને જૂના કરાર ઉપર નો કરાર તૈયાર કરી, તેમાં હિંસાને બદલે અહિંસાના વિધાન કરવા છતાં તે વખતે રાજ્ય જ સર્વોપરિ હોઈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૫ રાજ્યસંસ્થા ઉપર લાકસંસ્થા અને લેાકસેવકસંસ્થાના અકુશ ન હાવાને લીધે સર્વાંગી ક્રાંતિ ન કરી શકયા. સમાજ ઘડતરમાં રાજ્યના જ કાળા હતા, ધ સસ્થાના ન હતા. રાજ્ય બદલવું, એનું જ નામ ક્રાંતિ છે એમ ત્યાંના લેાકેા સમજતા. ઈશુ લેાકસંગઠને કે લેાકસેવકસગઢના ઊભાં કરી શકયા નહી, એટલે એમની સર્વાંગી ક્રાંતિ અહીં જ અટકી ગઈ. ૨. હજરત મહમદે ખ્રિસ્તી, યાદી અને જૂના વિચારવાળા એ ત્રણે જે અસખ્ય દેવ-દેવાની— કાબાના પત્થરાની—પૂજા કરતા હતા, તે છેડાવી એશ્વરવાદના પ્રચાર કર્યા. દારૂ, માંસ અને સ્ત્રીહરણ જેવાં અનિષ્ટોને બહુ જ ઓછાં કર્યાં. મક્કા-મદીનામાં ઇસ્લામધર્મના પ્રચાર કર્યા. તે વખતે એમના ધણા વિરાધીએ હતા, જે એમને તથા એમના સાથીઓને ટકવા દેતા ન હતા,એકવાર તેા એમને કેટલાય દિવસા સુધી એક ગુફામાં રહેવું પડ્યું. બધા સાથીને મક્કાથી હિજરત કરવી પડી. ખલીફા ઉમર એમને મારવા માટે આવ્યા ત્યારે તેઓ ખુદાને ઉમરની ખુદ્ધિ બદલવા અને સત્યપ્રકાશ આપવાની પ્રાર્થના કરતા હતા. આ જોઈ ઉમરનું હૃદય બલ્યુ. ૩. એક વખત નિઃશસ્ત્ર જોઈ ને એક માણસે પૂછ્યું, અત્યારે તમારા રક્ષક કોણ ? એમણે કહ્યું, અલ્લાહ. એટલા ઈશ્વર ઉપર દૃઢ વિશ્વાસ હતેા. ૪. બે કખીલાઓમાં સુલેહ પાકી કરાવવા માટે પ્રતીક રૂપે ખીજા પક્ષની કપ કન્યાને પણ પરણીને લેાકિનંદાની પરવા ન કરી. ૫. સાદાઈના ખૂબ જ આગ્રહી હતા. પેાતાની દીકરીના હાથમાં ચાંદીના કડા અને રેશમી રૂમાલ જોઈ ને મસ્જિદમાં નમાજ પઢતી વખતે રડી પડેચા, પશ્ચાત્તાપ થયા. ત્યારથી કુટુંબમાં સાદાઈનું વાતાવરણુ જામી ગયું. રાજ્ય બદલવા માટે એમણે સત્તા હાથમાં લીધી. પણ પાછળથી એમાં અનેક અનિષ્ટો ઊભાં થયાં. એટલે વ્યક્તિગત રીતે પ્રાણ, પ્રતિષ્ઠાપરિગ્રહ–ત્યાગની તૈયારી હેાવા છતાં ચારે સ ંસ્થાએ અનુબંધ ન મહાત્મા જથુસ્ત થયા એટલે સર્વાંગી ક્રાંતિ અટકી ગઈ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ઈરાનમાં લગભગ ૩ હજાર વર્ષ પહેલાં થયા, તેઓ પિતાના ભાગની સંપત્તિ છોડીને માત્ર એક કપડું પહેરીને ઘેરથી નીકળી ગયા. લેકને પવિત્રમન, પવિત્રવાણી અને પવિત્રકર્મને ઉપદેશ આપ્યો. એમના અનુયાયીઓમાં એમના ઉપદેશથી યુદ્ધત્યાગ, ઉદ્યોગ, પરોપકાર, રાષ્ટ્રની નીતિને અનુકૂળ થવું વગેરે ગુણો આવ્યા. એક વખત જરથુસ્તને ધર્મપ્રચારના અપરાધમાં જેલમાં પૂર્યા અને પછી છેડી મૂક્યા. પણ અનુબંધ તદ્દન જોડાયેલ ન હતા, એટલે એમની સર્વાગી કાંતિ આગળ ન વધી શકી. તા. ૧૫-૮-૬૧ સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. સાંસ્કૃતિક ક્રાંતિકારમાં ત્રણ વસ્તુઓ હોવી જોઈએ. ૧. વિશ્વનું ફલક સામે રાખીને તે સંસ્કૃતિને વિચાર કરે. ૨. સત્યની ઊંડી શોધ કરે. ૩. એ શોધ પછી જ્યારે સાંસ્કૃતિક ક્રાંતિના વિચારે અમલમાં મૂકાય ત્યારે આવતા ક, આફત, પ્રતિષ્ઠા-પ્રાણપરિગ્રહને ભોગે સહન કરે. ૨. સાંસ્કૃતિક ક્રાંતિકાર ઉચ્ચ જીવન જીવે છે, પોતાના જીવન કાળમાં તે સાંસ્કૃતિક ક્રાંતિનાં બીજ વાવી જાય છે. તેના જીવનકાળમાં તે ક્રાંતિ અવ્યક્ત રહે છે. ૩. સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારોમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, રશ્કિન, ટોલ્સ્ટોય, કેયૂશિયસ અને તાઓ વિદેશમાં થયા છે. ભારતમાં લગભગ પાંચ હજાર વર્ષથી આર્ય સંસ્કૃતિ ખીલી છે; અહીંના વૈદિકકાળના ઋષિઓ અને સંસ્કૃતિદષ્ટાઓને કડીબદ્ધ ઇતિહાસ નથી મળતું પણ તેઓએ વ્યાપક ધર્મ અને વિશ્વ દષ્ટિએ સંસ્કૃતિને વિચાર જરૂર કર્યો છે જે “ઘર વિઠ્ઠ મવચેતન' “મતા મૂરિ પુત્રો S૬ grષાદ' જેવાં સૂત્રોમાં ઠેર ઠેર મળે છે. આ વિશ્વના તે વખતના લગભગ બધા જ પ્રદેશમાં જઈને વસ્યા અને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ eo વ્યાપક સંસ્કૃતિનાં બીજ રેડયા; જે જુદા જુદા પ્રદેશના સાંસ્કૃતિક ક્રાંતિકારોમાં ઊગી નીકળ્યા. તા. ૨૨-૮-૬૧ સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. સાંસ્કૃતિક ક્રાંતિકારની પૂર્વોક્ત ત્રણ કસોટીઓની દષ્ટિએ વિશ્વમાં બાકી રહેલા આ છે. ૧. રવીન્દ્રનાથ ટાગોર, ૨. રશ્કિન, ૩. એબ્રાહમલિંકન, ૪. વોશિંગ્ટન ૫. સંત ફાંસિસ. ૨. રવિંદ્રનાથ ટાગોરે વિશ્વને દૃષ્ટિમાં રાખીને ભારતીય સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો. કાવ્ય, નાટક, વાર્તાઓ, નવલકથાઓ વ. લખીને સાહિત્યને સંસ્કૃતિ સભર બનાવ્યું. એમને નોબલ પુરસ્કાર પણ મળે. પણ બ્રિટિશ સરકાર તેમને એક ચન્દ્રક એનાયત કરવાની હતી, પણ ગુલામીમાં ગ્રસ્ત રાખનાર બ્રિટિશ સરકારના આ પદકને ઈન્કાર કર્યો. વિશ્વભારતી અને શાંતિનિક્તન એમના દ્વારા સ્થાપિત થયેલ સાંસ્કૃતિક સંસ્થાઓ છે, જેમાં વિશ્વ સંસ્કૃતિને અભ્યાસ કરીને વિદ્યાથીઓ તૈયાર થયા છે. કવીન્દ્ર તરીકે પોતે પ્રસિદ્ધ થયા. ૩. રશ્કિન ઈંગલેન્ડમાં થયા, યુરોપની પ્રજામાં ભયંકર વિષમતા જોઈને તેમણે “અંટુ ધિસ લાસ્ટ ” વગેરે પુસ્તક લખ્યાં. ગાંધીજીના જીવનમાં આ પુસ્તકથી મોટા ફેરફાર થયો. ૪. એબ્રહિમ લિંકન અમેરિકામાં થયા. કોટન જોન બ્રાઉન અને એમણે મળીને સદાચાર પ્રચાર માટે એક સંધ સ્થા. જેમાં ચારિત્ર્ય, સુસંસ્કાર, વગેરે ઉપર ભાર મૂક્યો. ગુલામી પ્રથા નાબૂદ કરવામાં એમને મોટો ફાળો છે. પિતે ન્યાયાધીશ હતા, ત્યારે ભૂંડને કાદવમાં ફસાયેલ જોઈ બહાર કાઢયે. અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ત્યારે હલકામાં હલકું કામ કરવા માટે અચકાતા નહોતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સેંટ ફાંસિસ શ્રમનિષ્ઠામાં ખૂબ માનતા. એમણે આશ્રમ સ્થાપ્યો હતો. સંસ્કૃતિના ક્ષેત્રમાં સારું કાર્ય કર્યું. તા. ૨૯-૮-૬૧ ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારના લક્ષણો. ૧. પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છેડવાની તૈયારી, ૨. પિતાના ધર્મનું સંશોધન કરે, છતાં પિતાના ધર્મના મૌલિક નિયમે દઢપણે પાળે. ૩. વટાળવૃત્તિ ન હોય, ૪. ન વાડો ઊભો કરવાની પિતાની ઈચ્છા ન હોય, ૫. પોતાના ધર્મ કે સંપ્રદાયને ન છોડે. ૨. આવા ધર્મક્રાંતિકારમાં મહર્ષિ દયાનંદ, જગદ્ગુરૂ શંકરાચાર્ય, ધર્મપ્રાણ લેકશાહ, માર્ટિન લ્યુથર વગેરે થયા. ૩. મહર્ષિ દયાનંદે પરિગ્રહના પ્રલોભને છેડયા, રૂઢિચુસ્ત સનાતની અને વૈષ્ણવ લેકેએ એમને ઘણું કષ્ટ આપ્યાં. વૈદિક ધર્મમાં રહેવા છતાં, વેદોના અર્થોમાં સંશોધન કર્યું. સામાજિક ધાર્મિક કુરૂઢિઓને ફગાવી. છેવટે એક વેશ્યાએ એમને રસઈઆ દ્વારા ઝેર પીવરાવ્યું, તેથી એમનો દેહોત્સર્ગ થયે. ૨. જગદગુરૂ શંકરાચાર્ય અદ્વૈતવાદના અજોડ પ્રચારક, સંન્યાસી સંસ્થાના પ્રવર્તક અને ભારતમાં સાંસ્કૃતિક એકતા ટકાવનાર હતા. કર્મકાંડી બ્રાહ્મણે દ્વારા થતી નિંદા અને આક્ષેપ સહન કર્યા. ૩. ધર્મ પ્રાણ લેક શાહ ૧૫મા સિકામાં જૈન ધર્મમાં ક્રાંતિકાર થઈ ગયા. એમણે તે વખતની સાધુ સંસ્થામાં પ્રચલિત અંધ વિશ્વાસ, રૂઢ ક્રિયાકાંડ, શિથિલતા, આડંબર વગેરે વસ્તુઓ સિદ્ધાંત વિરુદ્ધ જઈ જેહાદ જગાડ. તેથી તેમને ઉગ્ર વિરોધ થયું, અને છેવટે આ ક્રાંતિકારી પુરુષનું રાજસ્થાનમાં વિરોધી લેકેએ ઝેર આપવાથી અવસાન થયું. ૪. માર્ટિન લ્યુથરે પણ રોમના પિપ અને પાદરીઓના ભ્રષ્ટાચાર સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૯ બંડ પાકાર્યું. ઇસાઈ ધર્મમાં ક્રાંતિ કરી. એમના અવસાન પછી પ્રોટેસ્ટટ સંપ્રદાય ઊભા થયા. તા. ૧૯-૯-૬૧ હ ધાર્મિકક્રાંતિકારની દિશામાં ૧. ધાર્મિક ક્રાંતિકારનાં ૫ લક્ષણા જોતાં જેમણે વ્યક્તિગત રીતે ધ ક્રાંતિ કરી અને તેથી અનેક લેાકેાને પ્રેરણા મળી શકી, એમને આપણે ધર્મ ક્રાંતિકારની દિશામાં ગયેલા ગણીએ છીએ. એમાં મીરાંખાઈ, સંત કશ્મીર, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થં વગેરેને લઈ એ છીએ. ૧. એકબાજુ વેદાન્તી ઉદાસીનતા પ્રવર્તતી હતી, ખીજી બાજી શુષ્ક કમ કાંડા ચાલતા હતા, તે વખતે મેવાડમાં મીરાંબાઈ એ કૃષ્ણભક્તિમાં એતપ્રાત થઈ ધર્મ ને પ્રભુભક્તિ દ્વારા જીવનમાં વણી લીધા. નિષ્ઠાપૂર્વકની કૃષ્ણભક્તિને કારણે તેમના ઉપર કષ્ટો, આક્ષેપો, નિદા ટીકાના પ્રહારા થયા. તે સહજ ભાવે સહી લીધા. ધર્મને રસમય બનાવ્યા. પણ આ કાર્ય સંસ્થા દ્વારા ન યું. તેથી એમની ક્રાંતિ ત્યાં જ અટકી ગઈ. ૨. સંતકબીર હિન્દુ-મુસલમાન બન્નેને સમન્વય કરનારા અને હિન્દુધર્માંમાં સંશોધન કરનારા ક્રાંતિકારી સંત થયા. એમણે પોતે આ ધર્માંક્રાંતિ માટે ઘણુાં કા સહ્યાં, પણ સંસ્થા દ્વારા આ ક્રાંતિ આગળ ન વધી. ૩. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ બન્નેએ વેદાંતના તત્ત્વજ્ઞાન દ્વારા જનસેવા સિદ્ધ કરી. સર્વે ધર્મા પ્રત્યે સહિષ્ણુતાની ભાવના ફેલાવી. રામકૃષ્ણ મિશના જરૂર ઊભાં થયાં, પણ એના દ્વારા માત્ર શિક્ષણુ અને સેવાકાર્યાં જ થયું. ધર્માંમાં પેસેલાં અનિષ્ટ અને જનસગઢને દ્વારા અહિંસક પ્રયોગા કરવાનું ધર્મ ક્રાંતિનું અસલી કાર્ય ન થઈ શકયું. સ્વામી રામતીર્થ ઈશ્વર અને અદ્વૈતની મસ્તીમાં રહ્યા પછી અદ્વૈતના સયિવ્યવહાર બતાવવા માટે વિદેશમાં પ્રવાસ ખેડયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ એટલે વ્યકિતગત ક્રાંતિ કરી, પણ સંસ્થા દ્વારા એને વ્યાપક ન કરી શકયા. તા. ૨૬-૯-૬૧ સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. જેનાથી સમાજ હિતના કાર્ય કે ભાવની પ્રેરણા મળે તે સાહિત્ય કહેવાય છે. સમાજ તો અરીસે . સમાજમાં પેસતાં અનિષ્ટ કે અનિષ્ટકારોને ઉઘાડા કરી, એ અનિષ્ટને નિવારવાનું કામ સાહિત્ય સર્જન દ્વારા કરવું, એ સાહિત્યકારને ધર્મ છે. સાહિત્યિક ક્રાંતિકારની તે એથીયે વિશેષ ફરજ છે. સાહિત્યિક ક્રાંતિકારનાં ૫ લક્ષણો ઃ ૧. પ્રાણુ અને પરિગ્રહના ત્યાગની તૈયારી, પ્રતિષ્ઠાત્યાગની મર્યાદા. ૨. સત્યશોધનની તાલાવેલી. ૩. સમાજમાં ચાલતાં જૂનાં છેટાં મૂલ્યોને ઉખેડી નવાં સાચાં મૂલ્યોને સ્થાપવાની તથા ધર્મમય નવસમાજ નિર્માણની પ્રેરણા મળતી હોય, ૪. એને સાહિત્યથી અનિષ્ટો કે અનિષ્ટકારેને ટેકે ન મળતા હોય. ૫. એનું આચરણ સારું હોય. ૨. સાહિત્યિક ક્રાંતિકારોમાં ભારતમાં વાલ્મીકિ, વેદવ્યાસ, જૈનાચાર્ય હરિભદ્રસૂરિ વગેરે થયા છે. ૩. ૧. વાલ્મીકિ એક નીચલા થરના વટેમાર્ગુને લૂંટનારા ગણાતા ભીલમાંથી સંત નારદના સમાગમથી મહાન ઋષિ બને છે. રામનું રટણ કરતાં કરતાં એમને રામનું ચરિત્ર સફરે છે, અને એથી ભારતીય સંસ્કૃતિનાં તો પ્રતિબિંબિત કરીને એ રામચરિત રચે છે. એ આદિ કવિ ગણાય છે. સીતાજીને એમણે આશ્રમમાં આશ્રય આપે. લવ-કુશને શિક્ષણ-સંસકાર આપ્યા. ૨. વેદવ્યાસે વેદમાં પ્રરૂપેલ વિચારેને સર્વ સામાન્ય માટે સુલભ બનાવવા અને ભારતીય સંસ્કૃતિ તને સમજાવવા માટે મહાભારત અને ભાગવત રચ્યાં. હિંદના ધર્મેના તને સમન્વય કર્યો, જ્ઞાન કર્મ અને ભક્તિને ગીતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮ દ્વારા સમન્વય કર્યો. ભાગવતમાં બુદ્ધ (બૌદ્ધધર્મના) અને ઋષભદેવ (જૈનધર્મના)ને અવતારમાં ગણાવી ઉદારતાને પાઠ શીખવ્યું છે. ૩. આચાર્ય હરિભદ્ર ઉદાર પ્રકૃતિના, સરળ, સૌમ્ય અને સત્ય પ્રત્યે આદરબુદ્ધિવાળા હતા. એમણે “યાકિની મહત્તરા' નામની જૈન સાધ્વી પાસે પ્રતિબંધ પામીને સાધુદીક્ષા લીધી. સાધ્વીને ધર્મમાતા માની. ઘડ્રદર્શનને સમન્વય કર્યો. એમણે લગભગ બધા જ વિષયો ઉપર વિશાળ સાહિત્ય રચ્યું છે. સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારે ૧. સાહિત્યિક ક્ષેત્રના પૂર્વોક્ત ક્રાંતિકારે સિવાય બીજા કેટલાક ક્રાંતિકાર થઈ ગયા છે. તે આ પ્રમાણે છે: ૧. આચાર્ય હેમચન્દ્ર, ૨. સિદ્ધસેન દિવાકર, ૩. કુંદકુંદાચાર્ય, ૪. આચાર્ય સમન્તભદ્ર, ૫. ગોસ્વામી તુલસીદાસજી, ૬. સૂરદાસજી, ૭. કિશોરલાલ મશરૂવાળા, ૮. કાકાસાહેબ. પાશ્ચાત્ય સાહિત્યિક ક્રાંતિકારમાં સેક્સપિયર, મિટન, ખલીલ જિબ્રાન, ગેટ વગેરે થયા. ૨. ૧. હેમચંદ્રાચાર્યો સાહિત્ય, સંસ્કૃતિ અને રાજનીતિ, એ ત્રણે ક્ષેત્રમાં પ્રેરણાનું અદ્ભુત કાર્ય કર્યું. જિંદગીના છેડા સુધી તેઓ સાહિત્યિક પ્રવૃત્તિમાં રત રહ્યા. ૭૦૦ લહિયાઓ પાસેથી ગ્રંથ લખાવવાનું કામ લેતા હતા. ન્યાય, દર્શન, વ્યાકરણ, સાહિત્ય અલંકાર, કાવ્ય, નાટક, કથાસાહિત્ય, યોગ, ધર્મ, નીતિ, કષ વગેરે બધા જ વિષય ઉપર એમણે પુસ્તક લખ્યાં. તે વખતના સમાજમાં નવા મૂલ્યની સ્થાપના અને ઉન્નતિ થાય, એ કામ કરી બતાવ્યું. ૨. સિદ્ધસેન દિવાકરે સાહિત્યિક ક્ષેત્રમાં નવી ક્રાંતિને જન્મ આપે. એ સ્વતંત્ર વિચારક, પ્રતિભાશાળી, પ્રભાવક આચાર્ય હતા. રૂઢિચુસ્ત વિચારોની ખિલાફ એમણે તે વખતે અવાજ કાઢ્યો. ૩. જૈનદર્શનને નિશ્ચયનયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ભાષામાં વેદાંતદષ્ટિથી પ્રરૂપનાર પહેલા આચાર્ય કુંદકુંદ હતા. સમયસાર, પ્રવચનસાર વગેરે ગ્રંથ લખ્યા. ૪. આચાર્ય સમંતભદ્ર સમ્યક્દર્શનની રૂઢ માન્યતા અને વ્રતોની વ્યાખ્યામાં સંશોધન કર્યું. પ્રમાણ અને નયનું નવી દષ્ટિએ પ્રરૂપણ કરીને જૈન ન્યાયશાસ્ત્રને નવો ઘાટ આપે. અનેક કષ્ટ સહન કર્યા. ૫. ગોસ્વામી તુલસીદાસજી રામાયણ રચીને સાહિત્યિક ક્ષેત્રમાં અમર થઈ ગયા છે. એ સિવાય બીજા ગ્રંથ પણ લખ્યા છે. તે વખતના સમાજની ડાલતી શ્રદ્ધાને અને ભારતીય સંસ્કૃતિને સાહિત્ય દ્વારા ટકાવવાનું કામ એમણે કર્યું છે. ૬. સૂરદાસજી પોતે જ બિલવમંગળમાંથી નવું જીવન મેળવી સૂરદાસરૂપે આવ્યા હતા. એમણે કૃષ્ણ ભક્તિમાં જ સર્વસ્વ સાહિત્ય લખ્યું છે. એમના અનેક ગ્રંથ વ્રજભાષામાં છે. ૮. કિશોરલાલ મશરૂવાળા ગાંધીયુગના સર્વશ્રેષ્ઠ સાહસિક સાહિત્યક્રાંતિકાર થયા છે. એમણે જીવન શોધન, કેળવણીના પાયા, ધર્મ અને સંસાર, સમૂળી ક્રાંતિ વગેરે ઉપર યુગદષ્ટિથી તર્કશુદ્ધ સાહિત્ય લખ્યું છે. તા. ૧૦-૧૦-૬૧ ૧૨ સામાજિક ક્ષેત્રના ક્રાંતિકારે ૧. સામાજિક ક્રાંતિકારનાં લક્ષણે ૧. પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છેડવાની તૈયારી ૨. જેનામાં સામાજિક્તા હોય, જે સામાજિક દૃષ્ટિકોણથી વિચારતો હોય છે. સુસંસ્થાઓ દ્વારા જ ક્રાંતિ કરતે હેય ૪. ધર્મ અને સંસ્કૃતિને સાચવીને ક્રાંતિ કરે, ૫. સાતત્યરક્ષાની સાથે પરિવર્તન-શીલતાને વિવેક રાખે. ૬. સર્વાગી ક્રાંતિકારની ભૂમિકા તૈયાર કરે. ૨. સામાજિક ક્રાંતિકાર ભારતમાં જ થયા, કારણ કે ભારતમાં શરૂઆતથી જ સમાજનું ઘડતર વર્ણાશ્રમની સંસ્થાઓ દ્વારા થયું, રાજ્ય પણ સમાજનું એક અંગ જ ગણાતું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩ વિદેશમાં રાજ્ય મુખ્ય રહ્યું છે, ત્યાં જનસંગનેા કે જનસેવક સંગને થયા જ નહીં, ધર્મ સંગઠનો થયાં, પણ તેના અનુબંધ ઉપલી ખે સુસ'સ્થાએ સાથે રહ્યો જ નહીં. ૩. સામાજિક ક્રાંતિકારામાં ૧. યાજ્ઞવલ્કય ૨. પારાશરૠષિ ૩. વલ્લભાચાર્ય ૪. સ્વામીસહજાનંદ ૫. આચાર્ય હરિભદ્રસૂરિ, ૬. રત્નપ્રભસૂરિ ૭. રાજા રામ મેાહનરાય, • ૮. વા. મા. શાહ વ. ને ગણીએ છીએ. ૪. ૧. યાજ્ઞવલ્કયઋષિએ સમાજમાં પ્રચલિત મૂલ્યાને બદલવા માટે સ્મૃતિ રચી. ગૃહસ્થજીવનમાં અનાસક્તિનું મૂલ્ય વધાયુ. મૈત્રી અને કાત્યાયની પોતાની પત્નીને પરિગ્રહત્યાગની પ્રેરણા આપી. ૨. પારાશરઋષિએ પારાશરસ્મૃતિ રચી, જેમાં પરાપૂર્વથી ચાલી આવેલાં કેટલાક વિધાનામાં ફેરફાર કર્યા. સ્ત્રીઓને ન્યાય આપ્યા. ૩. વલ્લભાચાયે વેદાન્તમાંથી કૃષ્ણભક્તિનું રહસ્ય કાઢી, તેના ઉપર શ્વેર આપ્યું. વૈષ્ણવસ પ્રદાયરૂપે લાને સંગઠિત કરી અહિંસા અને શૌચના સ`સ્કારા રેડયા, ૪. સ્વામી સહજાનન્દે ગુજરાત-સૌરાષ્ટ્રમાં પછાત ગણાતા દારૂડિયા, માંસાહારી અને અસંસ્કારી લેને અપનાવીને સ્વામીનારાયણુ સંપ્રદાયરૂપે સંગઠિત કર્યા, વ્યસન અને માંસાહારને ત્યાગ કરાવ્યો. ૫. આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાગ્વાટ(પોરવાલ) જ્ઞાતિ અને આચાર્ય રત્નપ્રભસૂરિએ સવાલ જ્ઞાતિની સ્થાપના કરીને બધાય વર્ષોંના લાને નીતિ-ધર્મના સૌંસ્કારો આપ્યા. આ જ્ઞાતિઓમાંથી ક્ષત્રિયે!ના પ્રેરક અને પૂરક તરીકે ઘણી વ્યક્તિ નીકળી. ૬. રાજા રામમેાહનરાય બગાલમાં થયા. હિન્દુધર્માંમાં પ્રચલિત સામાજિક કુરૂઢિ સવિશેષે સતીપ્રથાને બંધ કરાવી, બ્રહ્મસમાજ સ્થાપ્યા. ૭. વા. મા. શાહે સાહિત્યમાં પ્રચલિત સામાજિક કુરૂઢિઓ સામે જેહાદ જગાડી અને સમાજમાં પ્રતિષ્ઠાત્યાગ માટે તૈયાર હતા, એટલે કેટલીક ક્રાંતિ કરી. તા. ૧૭–૩૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આર્થિક ક્ષેત્રના ક્રાંતિકા ૧. આર્થિકક્ષેત્રે ક્રાંતિકારના ૫ લક્ષણો ૧. અર્થ ઉપર ધર્મના અંકુશને ખ્યાલ રાખે. ૨. માનવદયાથી પ્રેરિત થઈને ક્રાંતિ કરે. ૩. ઋધ્ધિ (અનાજ વસ્ત્ર વ.) સિદ્ધિ (યાંત્રિક શક્તિની સફળતા) અને સમૃધ્ધિ (સહગ દ્વારા ઉત્પાદન વ.ની વ્યવસ્થા) એ ત્રણેના રહસ્યને જાણકાર હોય, માનવહિતમાં એને ઉપયોગ કરે ૪. જીવનમાં પવિત્રતા હોય છે. પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહને મર્યાદિત ત્યાગ કરવાની વૃત્તિ હોય. ૨. સૌથી પહેલાં ભ. ઋષભદેવે અસિ મસિ કૃષિ એ ત્રણેને સિધ્ધિ, સમૃદ્ધિ અને ધિના પ્રતીકરૂપે બતાવી, માનવજાતિના હિત માટે ૬૪ કળાઓ શીખવીને આર્થિક ક્રાંતિ કરી. ૨. ગણપતિએ ધંધાદારી કોને ગણુબધ્ધ કરીને ઋધ્ધિ સમૃધ્ધિ વધારવાની કળા શીખવી. ૩. પૃથુરાજાએ પર્વત શિખર તોડી, જમીન સમતલ કરી શ્રમદ્વારા ખેતી અને ગોપાલના વિજ્ઞાનને વ્યવસ્થિત કર્યું ૪. દિલીપરાજાએ ગોસેવા વિજ્ઞાન શીખવ્યું. ૫. સત્યકામ જાબલે ગોવંશશાસ્ત્ર ખીલવ્યું. ૬. ચન્દ્રગુપ્ત મૌર્યના મંત્રી ચાણકયે રાજ્ય વ્યવસ્થાની સાથે અર્થવ્યવસ્થા રાષ્ટ્રને દષ્ટિમાં રાખીને ગોઠવી. ૭. ભ. મહાવીરના ઉપાસકેમાં ત્રણ પ્રખ્યાત આર્થિક ક્રાંતિકાર થઈ ગયા. ૧. ઉપાસક આનંદ કૃષિ અને ગોપાલન દ્વારા અલ્પારંભી જીવન ગાળવાને પરિગ્રહ મર્યાદાને સંકલ્પ કર્યો. ૨. સકડાલ પુત્ર કુંભારે વાસણ વિદ્યા દ્વારા આજીવિકા મેળવી અર્થનીતિ શુદ્ધ રાખી. ૩. પુણિયા શ્રાવકે વસ્ત્ર વિદ્યાથી થોડુંક ઉપાર્જન કરી આર્થિક સમાનતાની પ્રક્રિયા ઊભી કરી. ૮. મૃત્સમદ ઋષિ વૈદિક કાળમાં થઈ ગયા, એમણે કૃષિ, વસ્ત્ર વગેરે વિદ્યા શીખવીને આર્થિક ક્રાંતિ કરી. ૯. જમશેદજી તાતા, દાદાભાઈ નવરોજી, ગોખલે અને રાનડેએ ભારતની ગરીબાઈ દૂર કરવા માટે ઉદ્યોગ ધંધાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ખીલવ્યા. આ પછી ૧૦. ગાંધીજીએ પરદેશી અર્થતંત્રની નાગચૂડમાંથી શોષાતા ભારતમાં ગ્રામોદ્યોગ, ગૃહદ્યોગ વિકસાવી, શ્રમનિષા શીખવી મોટી અર્થક્રાંતિ કરી; ત્યાર પછી વિનોબાજીએ માલિકી હક વિભાજનની અને સંતબાલજીએ માલિકી હક મર્યાદાની પ્રક્રિયા ઊભી કરી. ૧૧. પશ્ચિમમાં આદમસ્મિથે કૌટુંબિક ક્ષેત્રમાંથી અર્થતંત્રને કાઢીને આખા રાષ્ટ્ર માટે અર્થનીતિને વિચાર ગોઠવ્ય. ૧૨. માલછસ પાદરીએ અર્થ સમૃદ્ધિ માટે સંયમ દ્વારા સંતતિ નિયમનને ઉપાય સૂચવ્યું. વોટરે ખેતી એ જ સાચું ઉત્પાદન છે, એમ માની ખેતીનું અર્થશાસ્ત્ર રચ્યું. ૧૩. રાઈટ બ્રધર્સ ઉદ્યોગ સંશોધન દ્વારા અને સ્ટીસને વરાળયંત્રની શોધ દ્વારા ઔદ્યોગિક ક્રાંતિને ગતિ આપી. છતાં માનવતા હણાતી હતી તેને અટકાવવા ૪. જર્મનીના કાર્લ માકર્સે અને એંગભે વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્ર રચ્યું. એમાંથી સામ્યવાદ આવ્યા. ૧૫. ઇંગ્લેંડના લોર્ડ કઈસે સામ્યવાદને સામે અવિકસિત પ્રજાનું જીવન ધોરણ ઊચું કરવાની મૂડીવાદી જના બનાવી. ૧૬. રશિયામાં સ્ટાલિને સામ્યવાદી ઢબે પંચવર્ષીયોજના બનાવી અર્થક્રાંતિને પ્રયોગ કર્યો. તા. ૨૪-૧૦-૬૧ રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારે (૧) આજીવિકાના સાધનો અને પ્રાણની રક્ષા માટે રાજ્યની જરૂર પડી ત્યારે રાજાઓની પ્રવૃત્તિ પ્રજાહિત માટે થાય, એને લઈને રાજાઓની ફરજો, નિયમો ઘડાયા. વચ્ચે જે રાજાઓએ પ્રજાના રક્ષણ અને ન્યાય માટે શસ્ત્રાસ્ત્ર દ્વારા લડાઈ કરી, પોતાના પ્રાણ હોમ્યા, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હેમીને મૂલ પરિવર્તન કર્યું, તેમને આપણે રાજકીય ક્રાંતિકાર કહીએ છીએ. ૧. દધીચિએ ત્યાગ અને સ મ ર ર રૂ ષ ની પદ્ધતિ દેવને બતાવી. ૨. સ્વાતંત્ર્ય રક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રહલાદે યાતનાઓ સહી. ૩. ન્યાય રક્ષા માટે ધ્રુવે તપશ્ચર્યાની પદ્ધતિ ઊભી કરી, ૪. વિષ્ણુકુમાર મુનિએ બલિરાજાની દાનવતા દૂર કરવા માટે ત્રણ ડગલાંમાં તેની વાસના, ભોગેચ્છા, દાનવતા ત્રણે લઈ લે છે. એટલે કે વિચાર પરિવર્તન કરે છે. ૫. અત્યાચારી વેણ રાજાને પદભ્રષ્ટ કરે છે. ૬. રામચન્દ્રજીએ ઉત્તરદક્ષિણ અને શિવ-વૈષ્ણવને એક કરી રાષ્ટ્રીય એકતા સ્થાપી. ૭. ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને રાજનીતિને ઉપદેશ આપે છે. કૃષ્ણ રાજ્યના ટ્રસ્ટી બનીને ન્યાય પૂર્વક રાજ્ય કર્યું, અન્યાયી રાજાઓને બદલવા માટે મહાભારત યુદ્ધ સુદ્ધાં કરાવ્યું. ૮. આ પછી ભ. મહાવીરે અને બુધે શ્રમણશ્રાવક સંગઠનો દ્વારા રાજ્ય શુદ્ધિનું કામ કર્યું, રાજાઓને ગણતંત્રરાજ્યની પ્રેરણું મળી. ૯. આ પછી ભારત ઉપર બહારના હુમલાઓ થવાથી રાજાઓ વેર વિખેર થઈ ગયા, એ બધાને સંગઠિત કરી ચાણકયે નંદનવંશને નાશ કરી ચંદ્રગુપ્તને રાજ્ય આપી. ઉત્તર ભારતની એકતા સ્થાપિત કરી. ૧૦. અશક રાજાએ તલવાર અને યુદ્ધ છેડીને ધર્મચક્ર પ્રવર્તનમાં સહયોગ આપ્યો. ૧૧. આ પછી મુસલમાનોના આક્રમણ અને લૂંટફાટ થયા, પૃથ્વીરાજે સામને જરૂર કર્યો, પણ રાજાઓને સંગઠિત ન કરી શક્યો. ૧૨. અકબરરાજા આવ્યા, તેનું દર્શન સાફ હતું પણ જીવન શુદ્ધ ન હતું, તેથી હિંદુમુસ્લિમ ઐક્ય થયું પણ ટકયું નહીં. ૧૩. રાણા પ્રતાપે માત્ર અન્યાય સામે અણનમ રહેવાની ટેક પૂરી પાળી, પણ દર્શન વ્યાપક ન હતું, ગુણ વ્યાપક હતા. ૧૪. શિવાજીએ પ્રતાપના ગુણે ઝીલ્યા અને રાજ્યના ટ્રસ્ટી તરીકે રહી અષ્ટ પ્રધાન મંડળ દ્વારા રાજ્ય ચલાવ્યું. ચારિત્ર્ય શુધ્ધ હતું. ધર્મ સમન્વયની ભાવના હતી, પણ લૂંટ વગેરેના અશુદ્ધ સાધને લીધા તે બરાબર ન હતું. ૧૫. સ્પાર્ટાના લાઈકર ગલે કંચન કામિનીથી નિર્લેપ રહી પ્રજામાં લશ્કરી તાલીમ દ્વારા શૌર્યશક્તિ ભરી. ૧૬. ગ્રીસમાં એરિસ્ટે કલીસ સેનાપતિએ નાનારાને એક કર્યા, એમાં ઉદારતા, એકતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ એકવચનતાના ગુણે હતા. ૧૭. રામને ઘડનાર સેનાપતિ ફેમિલસ ઉદાર અને શાંતિવાદી હતા. રેમની માતા કેકાઈની પ્રેરણાથી તેના બે પુત્રોએ કષ્ટ સહીને પણ ગરીબ પ્રત્યે સહાનુભૂતિ રાખી. ૧૮. ઈલેંડમાં લેસ્ટેએ સામ્રાજ્યવાદમાંથી લોકશાહી ઊભી કરી. ૨૦. અમેરિકામાં ગુલામી પ્રથાને નાબૂદ કરી રાષ્ટ્રીય એકતા ઊભી કરનાર એબ્રાહિમલિંકન અને વોશિંગટન થયા. ૨૧. મજૂરરાજ્યની પ્રેરણા આપનાર માર્સ થયા, એમના વિચારને અમલમાં મૂકનાર લેનિન હતા. ર૨. ભારતમાં કોંગ્રેસ દ્વારા જે સ્વરાજ્ય ક્રાંતિ થઈ એમાં રાજા રામ મોહનરાયથી માંડીને મ. ગાંધીજી સુધીને ફાળો હતો. એમાં છેવટે સાધન શુદ્ધિ, સ્પષ્ટ દૃષ્ટિ અને રાષ્ટ્રીય એકતા, એ ત્રણેને સામે રાખીને નવું રાજ્ય દર્શન ગાંધીજીએ કરાવ્યું. (૩) રાજકીય ક્રાંતિને અર્થ માત્ર લડાઈ કરીને રાજ્ય જીતી લેવું, રાજ્ય વિસ્તૃત કરવું કે ઘણુ ગરીબને મારી કચડીને વિશ્વવિજેતા બની જવું, એ નથી, પણ રાજ્યની વર્તમાન પધ્ધતિ જનતાને ત્રાસદાયક લાગતી હોય તે તેમાં પરિવર્તન કરવું, તે છે. રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારોના ૬ લક્ષણે ફલિત થાય છે :- ૧. રાજકીય અનિષ્ટના પરિવર્તન માટે પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ ત્યાગની તૈયારી હોય. ૨. એની ક્રાંતિની પાછળ સાતિવક પ્રેરક બળ હોય, જેથી એને અહિંસક દિશામાં જવાની પ્રેરણા મળે. ૩. રાજકીય ક્ષેત્રના લકે મોટેભાગે રજોગુણ, તમોગુણ પ્રધાન હેઈ અન્યાય નિવારણ માટે કદાચ સશસ્ત્ર પ્રતીકાર કરે તો તે ક્ષમ્ય ગણાય છે. ૪. એનામાં નિડરતા અને અપલાયન વૃત્તિ હોય. ૫. દક્ષતા (નેતૃત્વશક્તિ, વ્યવ સ્થાશક્તિ) હોય, પ્રજાહિત બુદ્ધિ હેય. (૪) ભારતના રાજકીય ક્રાંતિકારોમાં કુમારપાલ રાજા ગણી શકાય, એમણે સિધ્ધરાજના સમયની રાજ્યરચનાને બદલીને હેમચન્દ્રાચાર્યની પ્રેરણાથી ધર્મમય રાજ્ય રચના કરી. ભ. રામે વાલીના ભગવાદી અને રાવણના સરમુખત્યારે રાજ્યનું પરિવર્તન કર્યું. ભ. કૃષ્ણ કંસ, જરાસંધ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કૌરવોનાં રાજ્યમાં પલટે કરાવ્યો. ભારતમાં મ. ગાંધીજીની પ્રેરણાથી અહિંસક ઢબે રાજ્ય ક્રાંતિ થઈ. આજે રાજ્યક્રાંતિ કરવી હશે તે પૂરક અને સંસ્થા દ્વારા જ કોંગ્રેસ રાજ્યની શુદ્ધિ કે પરિવર્તન થઈ શકશે. તા. ૩૧-૧૦-૬૧ વૈજ્ઞાનિક ક્ષેત્રના ક્રાંતિકાર જગતમાં વિવિધ અભુત વસ્તુઓ જોઈને માણસ એને ચમત્કાર માને છે. કાંતે ઈશ્વર કે દેવે એમ કર્યું છે, એમ શ્રદ્ધાથી માની લે છે, પણ વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રયોગો દ્વારા કાંતે એ વસ્તુને સિદ્ધ કરી બતાવે છે, કાંતો એના કાર્યકારણ ભાવની શોધ કરે છે. પણ ભારતમાં ધર્મ અને વિજ્ઞાન ઝઘડયા જ નહીં જ્યારે વિદેશમાં જે ધર્મો પેદા થયા, ત્યાં બાઈબલ તથા કુરાનથી વિરુદ્ધ જે વૈજ્ઞાનિકે કહ્યું, તેને સળગાવી મૂકે, માર્યો, યાતનાઓ આપી. અહીં ભૌતિક વિજ્ઞાન ઉપર ધર્મને અંકુશ હતા, એટલે બહુ જ ઓછો દુરુપયોગ થયો. વિજ્ઞાનને દુરુપયોગ કરે તે રાક્ષસ ગણાતો. રાવણે વિજ્ઞાનને દુરુપયોગ કર્યો તેથી તે રાક્ષસ ગણાય. પૃથુએ વિજ્ઞાનને સદુપયોગ કર્યો, દ્રવર્ગમાં જન્મવા છતાં અવતારી ગણાયો ૧. હિન્દુસ્તાનમાં વિજ્ઞાનશક્તિને પહેલે ઉપયોગ ચરકે કર્યો. બધી જ વસ્તુઓના ગુણદોષ બતાવ્યા. એમને આયુર્વેદ વિજ્ઞાનના ક્રાંતિકાર કહી શકીએ ૨. ત્યારપછી મનોવૈજ્ઞાનિક ક્રાંતિકાર પતંજલિ થયા. ૩. નાગાર્જુને રસવિદ્યા અને યંત્રવિદ્યાની વ્યવસ્થિત શધ કરી ૪. વરાહ ત્રિહિરે ખગોળવિદ્યા આપી. ૫. જગદીશચન્દ્ર બોઝે વનસ્પતિ વિજ્ઞાનની શોધ કરી. ૬. પ્રફુલચંદ્ર રેયે અણુ-પરમાણુની શોધ કરી, માનવહિત માટે ઉપયોગ બતાવ્યો. ૭. ભાસ્કરાચાર્યો અને લીલાવતીએ ગણિત-વિજ્ઞાન આપ્યું ૮. યુરોપના વૈજ્ઞાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ નિકમાં થિસલે ચન્દ્રસૂર્યગ્રહણ વિષે કહ્યું કે પૃથ્વીને પડછાયે એ બને ઉપર પડે છે; ગેલેલીઓએ કહ્યું “પૃથ્વી ફરે છે, બ્રુનેએ કહ્યું: સ્ત્રીપુરુષના રાજવીર્ય સંગથી જ સંતાન થઈ શકે,' કોપરનિકસે દૂરબીનની શોધ કરી. આ બધાને રિબાવ્યા મારી નાખ્યા. ૯. કેટલાક કરૂણું પ્રધાન વૈજ્ઞાનિકો થયા, દા. ત. જેનેરે શીતલાની રસીની શોધ કરી; પિચરે કોલેરા નિવારણ માટે રસ્સીની શોધ કરી, મેડમ કયૂરીએ રેડિયમની શોધ કરી. મનોવિજ્ઞાનિકમાં ફેઈડ, અલ્ડર વ. થયા. ભૌતિક વિદ્યા, યંત્રવિદ્યા, અને કૃષિશાસ્ત્રમાં મોટું સંશોધન થયું. વનસ્પતિશાસ્ત્રમાં પણ મોટું સંશોધન થયું છે, એટલે આજે એ વૈજ્ઞાનિકે ધરતીના દોષ નિવારીને અક્ષયપાત્ર બનાવી શકે, જેથી વિજ્ઞાનથી માનવસંહારને બદલે માનવ હિત થાય અને માંસાહાર અટકી શકે. તા. ૧૭-૧૧-૬૧ સર્વાગી ક્રાંતિમાં મ. ગાંધીજીને ફાળે ૧. મ. ગાંધીજીએ માનવજીવનના બધા ક્ષેત્રમાં સંગઠન દ્વારા ક્રાંતિ કરી. એમણે સમાજ, રાજ્ય, અર્થ અને ધર્મના ક્ષેત્રમાં ક્રાંતિ કરવા માટે શુદ્ધ અહિંસક સાધનને ઉપયોગ કર્યો. બીજાને ખતમ કરીને કે તલવારની જેરે બદલીને, શેષણ દ્વારા કચડીને કે લૂંટફાટ કરીને કહેવાતી ક્રાંતિ કરવાની વાત સામે એમણે પડકાર ફેંકયો. ભારતની હજાર વર્ષની પરંપરાને ચૂંથીને અંગ્રેજોએ એવું રાજ્યતંત્ર ગોઠવ્યું કે એમણે શિક્ષણ, રક્ષણ, ન્યાય, આરોગ્ય વગેરે બધાં ક્ષેત્રે કજે કરી લીધાં. તે વખતે ગાંધીજી આવ્યા, એમણે રાજકારણની આ પકડમાંથી બીજાં ક્ષેત્રોને મુક્ત કરવા માટે સત્યઅહિંસાને ક્રમ રાજકારણમાં દાખલ કર્યો. કારણ કે ભારતમાં ધર્મ, સમાજ, અર્થ, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં જે ક્રાંતિ થઈ હતી, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના બળે થઈ હતી, જ્યારે યુરોપ રશિયા વિ. માં ધર્મક્રાંતિ તલવારના જોરે થઈ, અર્થક્રાંતિ શોષણના જોરે અગર તે મૂડીવાદીએને ખતમ કરીને, વર્ગ સંધર્ષ કરીને થઈ. અમેરિકામાં સ્વતંત્રતા માટે અને ગુલામી પ્રથાની નાબૂદી માટે કાયદા અને સત્તાને આશ્રય લેવો પડે, એ ક્રાંતિઓ ઉપરથી આપણા દેશના ભણેલા-ગણેલા લેકે એમ જ સમજવા લાગ્યા કે સત્તા હાથમાં લીધા વગર કે કાંતિ થઈ ન શકે, આમ બધી જ ક્રાંતિઓને ઇતિહાસ ગાંધીજીની નજર આગળ હતું. કોંગ્રેસ સંસ્થામાં એમણે નવું બળ ઉમેર્યું. મજૂરે અને રચનાત્મક કાર્યકરોનાં સંગઠને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ચરખાસંધ, નઈતાલીમી સંધ, સેવાસંધ વગેરે ઊભાં કર્યા, પછાત ગણુતા હરિજને અને આદિવાસીઓનાં સંગઠને ઊભાં કર્યા, નારીજાતિને આગળ લાવવા માટે મહિલા સંગઠન ઊભું કર્યું ધમેતિ કરવા માટે દરેક ધર્મને સમન્વય તથા પ્રાર્થના, આશ્રમી જીવન, વ્રતબદ્ધતા, માનવસેવા વ. જીવનમાં વણી લીધાં. આમ સંસ્થાઓ દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક બધા ક્ષેત્રમાં સર્વાગી ક્રાંતિ કરી. ગાંધીજીની આ સર્વાગી ક્રાંતિને મુનિશ્રી સંતબાલજી વિશ્વવાત્સલના માધ્યમથી આગળ ધપાવી રહ્યા છે. બીજી બાજુ સંત વિનોબાજી સર્વોદયના માધ્યમથી વિચારપ્રચાર કરે છે. ત્રીજી બાજુ પં. જવાહરલાલ નેહરૂ કોગ્રેસના માધ્યમથી આન્તર્રાષ્ટ્રિય ક્ષેત્રમાં રાજ્ય ક્રાંતિનું કામ કરી રહ્યા છે. પણ ગાંધી વિચારધારાના આ ત્રણે પ્રયોગકારોની શક્તિ સંકલિત થાય અને રાહતનાં કામને બદલે ક્રાંતિનાં કામે વધારે લેવાય તે સર્વાગી કાંતિને વિકાસ થશે. તા. ૧૪-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સર્વાગી કાંતિમાં શિબિરાર્થીઓને ફાળે શી રીતે ? ૧. સાધુસંન્યાસીઓએ ધર્મોપાસનાના સર્વસ્થાને, જે સાર્વજનિક હોય તેમાં પ્રવેશ કરે, ઉપાસના કરવી અને જે માત્ર સંકીર્ણ હોય, પિતાના સંપ્રદાય સિવાય બીજાને પ્રવેશ બંધ હોય, તેમાં ઉપાસના માટે પ્રવેશ ન કરે, બીજી કોઈ સેવાની દષ્ટિએ જાય તે જુદી વાત છે. એથી આગળનું પગલું ભરે તે સાર્વજનિક સ્થળોમાં જ્યાં હરિજનેને પ્રવેશ કે એમને માટે ખુલ્લાં ન હોય, ત્યાં લોકોને સમજાવવા, છેવટે શુદ્ધિપ્રયોગ કરવો. ગૃહસ્થ સાધક કુટુંબ સાથે રહેતા હોય ત્યાં ધીમે ધીમે અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમો ઘરથી શરૂ કરે, શરૂઆતમાં વેઠવું પડશે, પણ પછી કુટુંબીજનેને ગળે એ વાત ઉતરી જશે. ૨. સાધકસાધિકાઓ અપરિણીત હોય અગર તો બ્રહ્મચર્યવ્રત બદ્ધ હેય તે શાંતિસૈનિકનું કર્તવ્ય બજાવે. શુદ્ધિપ્રયોગના કાર્યક્રમોમાં તો શિબિરના દરેક સાધકસાધિકા જોડાઈ શકે છે. ૩. જે સાધકોને પિતપોતાના ક્ષેત્રમાં કે ધંધામાં એક સ્થળે રહેવાનું હોય, તેમણે જનતાનાં સંગઠને, શુદ્ધિપ્રયાગ અને સર્વધર્મ સમન્વય, એ ત્રણે કાર્યક્રમો પૈકી એક, બે કે ત્રણે લઈ શકે. ૪. સાધુસંન્યાસીઓ જ્યાં-જ્યાં તક મળે ત્યાં-ત્યાં ધર્મપરિષદ ગોઠવે અને અનુબંધ વિચારધારા ગોઠવે અને જ્યાં પ્રેરણાની જરૂર લાગે, ત્યાં પૂ. મહારાજશ્રી પાસેથી પ્રેરણા મેળવે. ૫. સર્વ સાધકે માટે ત્રણ મુદ્દા અગત્યના છેઃ ૧. વ્યસનમુક્તિ, ૨. ખાદીને પિશાક અને ૩. કાંઈક સક્રિયકામ કરી બતાવવું. આ રીતે સમગ્ર કક્ષાના શિબિરાર્થીઓ આ સર્વાગી ક્રાંતિમાં ફાળે આપી શકશે. તા. ૨૧-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુબંધ વિચારધારા અનુબંધ વિચારધારા ૧. “અનુબંધ” શબ્દ ન નથી. ગીતાના ૧૮મા અધ્યાયમાં “અનુબંધ” શબ્દ આવે છે. અનુબંધ શબ્દ આજે ભ્રાંત અર્થમાં વપરાય છે, તે વખતે સાચા અર્થ શોધવો જોઈએ; અને તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ. ૨. બૌદ્ધદર્શનમાં આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાન એ પ્રકારો બતાવ્યા છે. આલયવિજ્ઞાન સતત ચાલું આવે છે અને પ્રવૃત્તિવિજ્ઞાન ક્ષણે ક્ષણે નષ્ટ થતું જાય છે. આ બંને દ્વારા અનુબંધને અર્થ સૂચિત થાય છે. ૩. જૈનાચાર્ય કહે છે કે શુદ્ધિ અને પુષ્ટિ બંનેને અનુબંધ હોવાથી જ સર્વાગી મુક્તિ થઈ શકે. પુણ્યને સંગ્રહ કરવાથી સમાજજીવનની પુષ્ટિ થશે, અને સમાજમાં પડેલાં અનિષ્ટોને નાબૂદ કરવાથી શુદ્ધિ થશે. અનુબંધકારને ધર્મસારથી બતાવવામાં આવ્યો છે. સ્વપર બનેની અપેક્ષાએ સાચી પ્રવૃત્તિ કરતાં જ્યાં ધર્મરથ બરાબર ન ચાલતો હોય ત્યાં દમન કરે છે, સાથોસાથ તેને બરાબર ચલાવવા માટે પોતે સમય આપે છે, ભેગ આપે છે, ત્યાગ કરે છે. એમ દમન અને પાલન દ્વારા પોતાનું ધર્મસારથિપણું સિદ્ધ કરે છે. ૩. ભ. ઋષભદેવે સમાજરચના કર્યા (જનશાસન સ્થાપ્યા) પછી, રાજ્યશાસન (કાનૂનશાસન) સ્થાપ્યું અને પછી પિતે તીર્થકર થઈ જિનશાસન સ્થાપ્યું. ત્રણેને સુંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ અનુબંધ સાધ્યું. એમાં જે તત્ત્વ ખૂટતું હતું તે ઉમેર્યું, નબળું તત્વ દૂર કર્યું. ૪. જ્યાં સમાજ ઊભો થયો, ત્યાં સવાલ તો ઊભા થવાના, અનિષ્ટ પણ પેસવાના, પણ આ બધાં અનિષ્ટો ન પેસે તેની કાળજી રાખવાની અને અનિષ્ટ પેસી ગયાં હોય તે દૂર કરવાની જવાબદારી સાધુસંતોની છે. ૫. સમાજનું બળ, કક્ષા, ઉત્સાહ, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળ જોઈને અનુબંધકાર પોતાની ક્રાંતિની સાથે એને જોડી દે તે સમાજનું ઘડતર થશે અને ક્રાંતિ થશે. વ્યક્તિ ગમે તેટલી સારી હોય, પણ સુસંસ્થા દ્વારા ઘડાયેલી નહીં હોય તે એ વ્યક્તિને જાહેર પ્રતિષ્ઠા આપવામાં જોખમ છે. વ્યક્તિના ઘડતરની જેમ રાજ્ય, પ્રજા સાધકેનું ઘડતર પણ સંગઠન અને અનુબંધ વગર નહીં થઈ શકે. ૬. દીકરા-દીકરીના સગપણ કરતી વખતે જેમ ખાનદાની, કુળ, શીલ, ઘડતર, ઉછેર વગેરેને વિચાર કરે પડે છે, તેમ કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે અનુબંધ જોડતી વખતે પણ એ વિચાર કરવો જોઈએ. ૭. આજે રાજકારણમાં ગંદવાડ વધારે છે, પણ તેને દૂર નહીં કરીને કંટાળશે, ભાગશે તે તે ક્રાંતિ નહીં કરી શકે, ગાંધીજી ભાગ્યા નહીં, પણ રાજકારણની અશુદ્ધિ દૂર કરવા પુરુષાર્થ કર્યો. અનુબંધકારે વિશ્વમાની સારી સારી સંસ્થાઓ લઈ ખરાબને છોડી, ખોટાં મૂલ્યો નીવારીને નવાં સાચાં મૂલો ઊભાં કરવા માટે એ સંસ્થાઓને યથાક્રમે યથાસ્થાને ગોઠવવી પડશે. અનુબંધકાર ઉપર આમ કરવામાં અનેક આફત, આક્ષેપ આવશે, પણ તે વ્યક્તિગત આક્ષેપોને સમભાવે સહશે, સંસ્થાગત આક્ષેપને શુદ્ધિપ્રયોગથી ખાળશે. તા. ૧૮-૭-૧ અનુબંધ વિચારનાં વિવિધ પાસાંઓ ૧. અનુબંધ વિચારનાં પાંચ પાસાંઓ ઃ ૧. વ્યક્તિની શુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અને પુષ્ટિની જેમ રાષ્ટ્ર અને વિશ્વની જોડાયેલી સુસ`સ્થાએ (રાજ્યસંસ્થા, લેકસસ્થા અને સાધકસ'સ્થા)માં પેસતા દેાષાની શુદ્ધિ તથા સભ્યવૃદ્ધિ દ્વારા પુષ્ટિ કરવી. ૨. વ્યક્તિએ અને સસ્થાઓનુ ઘડતર કરવું. ૩. સંસ્થાએમાંથી નીકળેલાં છતાં સસ્થાએને નુકસાન ન કરનારાં તત્ત્વાનું અનુસંધાન રાખવું અને સુસંસ્થાએથી અલગ થઈ એમને વિરાધ કરી નુકસાન કરનારાં તત્ત્વા સામે સાવધાની રાખવી અને રખાવવી. ૪. અનિચ્છનીય વ્યક્તિએ ( દાંડ તત્ત્વ, સ્થાપિત હિતા, માથાભારે વ.) તથા અનિષ્ટકારી સંસ્થાએ (હિંસાવાદી, કામવાદી, મૂડીવાદી, સરમુખત્યારવાદી)ની પ્રતિષ્ઠા તાડવી અને સુસંસ્થાઓને પ્રતિષ્ઠા આપવી. ૫. સુસ ́સ્થાઓનુ સ્થાન જે જે સ્થળે હાવુ ધટે તેના કરતાં આગળનુ સ્થાન ભેગવતી હાય તેને પાછળ પાડી યથાસ્થાને ગેાવવી, અને તે ગાઠવતી વખતે કા ક્ષેત્ર અને વ્યક્તિઓના યાગ્ય ફેરફાર કરવા પડે તેા કરવા તથા નવી સ ંસ્થાએ ઊભી કરી તેમને યોગ્ય કાર્ય સાંપવું પડે, ટૂંકું કાર્ય ક્ષેત્ર હોય ત્યાં વિસ્તૃત કાર્યક્ષેત્ર કરવું પડે તે તે બધુ સંસ્થાએ વાટે કરાવવું. આ બધું થશે તે આજના યુગે સર્વાંગી ક્રાંતિ અને સર્વાંગી અનુભવ થઈ શકશે. તા. ૨૫-૭-૬૧ 3 અનુભધ વિચારનાં પાસાંઓ ૧. અનુબંધના દરેક પાસાં એક બીજા સાથે સંકળાયેલાં છે. ૧. જો પુષ્ટિ સાથે શુધ્ધિ હશે તે જ સમાજનું ધડતર થઈ શકશે, એટલે શુધ્ધિ સતત ચાલુ રહે, પણ તે સૉંસ્થા દ્વારા સામુદાયિક રીતે થાય, કાંતા સસ્થાના અનુસધાનમાં થાય. ૨. વ્યક્તિ ઘડતરની જેમ સમાજ ઘડતર સુસંસ્થા દ્વારા થાય. ર. સમાજ ઘડતર માટે સસ્થાઓને પકડશા કે તરત સવાલ ઊભા થશે, સંસ્થાએથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫ બહાર રહેલી વ્યક્તિઓ અગર તે સંસ્થામાંથી નીકળીને ન વાડો ઊભું કરવા મથતી વ્યક્તિને માટે શું કરવું ? તેમાં કાળજી એ રાખવાની છે કે જે વિભૂતિ છે, જેના દ્વારા સર્વ સામાન્ય પ્રજાનું હિત થતું હોય તે તેને વિરોધ ન કરે, તેમજ કોઈ વ્યક્તિ સંસ્થામાંથી નીકળીને ન વાડો ઊભો કરવા ન મથતી હોય તેને સૈધ્ધાંતિક રીતે હળવો વિરોધ કરે; પણ જે વ્યક્તિ સંસ્થામાંથી નીકળીને સત્તા, ધન, પ્રતિષ્ઠાને વ્યક્તિગત કે કેમગત, સંપ્રદાયગત સ્વાર્થ સાધવા ન વાડે ઊભો કરે છે, તેને સખત વિરોધ કરવો. જેમ ભ. મહાવીરના શિષ્ય જમાલિ છૂટા પડ્યા, પણ નવો વાડો ઊભો ન કર્યો, તે માટે ભ. મહાવીરે હળવો વિરોધ કર્યો, પણ ગોશાલકે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે નવ વાડે ઊભે કર્યો, તેને સખત વિરોધ કર્યો. ૪. પ્રતિષ્ઠા લાયક વ્યક્તિઓ કે સંસ્થાઓને પ્રતિષ્ઠા આપવી પણ અપ્રતિષ્ઠા લાયક વ્યક્તિઓ કે સંસ્થાઓની પ્રતિષ્ઠા તેડવી, તેને પ્રતિષ્ઠા ન આપવી; એટલું થશે તે સુસંસ્થાએનું બળ વધશે અને સમાજનું ઘડતર થશે. ૨. અનિચ્છનીય વ્યક્તિઓ કે સંસ્થાઓને પ્રતિષ્ઠા મળવાના કારણો- ૧. સભાઓમાં આગળનું સ્થાન અપાય. ૨. તે પ્રતિષ્ઠા મેળવવા માટે સાધુસંતે સાથે ફરે તે વખતે કાળજી ન રાખવામાં આવે છે. ૩. અપ્રતિષ્ઠા લાયક વ્યક્તિઓ કે સંસ્થાઓના લેખે, ભાષણમાં પ્રતિષ્ઠા અપાય, અગર તે નાની તખતી મૂકાય તે. તા. ૧-૮-૧૧ અનુબંધ વિચારનાં પાસાએ ૧. વિશ્વને અનુબંધ જોડવા માટે ૪ વસ્તુઓ લેવી—વ્યક્તિ, સંસ્થા, સમાજ અને સમષ્ટિ. આ ચારેમાં જેનું સ્થાન જ્યાં જ્યાં છે, તેને ત્યાં ત્યાં ગોઠવવાથી જ આ જગત વ્યવસ્થિત અને શાંતિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ રહી શકે. બગડેલા અને તૂટેલા અનુબંધને ગ્ય રીતે નહિ સુધારવા સાંધવા કે ગોઠવવાથી જગતની વ્યવસ્થા બગડે છે, તેનું ફળ બધાયને ભોગવવું પડે છે. એટલા માટે જ અનુબંધ વિચારધારામાં પાંચમું પાસું લીધું છે. જે વ્યક્તિ કે સંસ્થાનું સ્થાન ચાલી ગયું હોય, ક્ષેત્ર ટૂંકું થઈ ગયું હોય તે પાછળ સ્થાનને યોગ્ય અને ટ્રેક ક્ષેત્રને યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને પાછળ ખસેડવી અને તેના ક્ષેત્રને ટૂંકું કરવું જોઈએ. ૨. આપણે અનુબંધમાં ચાર સંસ્થાને કમ આ પ્રમાણે રાખ્યો છે ૧. ધર્મસંસ્થા (સાધુસંન્યાસી સંસ્થા), લેકસેવક સંસ્થા (સાધક સાધિકા સંસ્થા), લેક સંસ્થા અને રાજ્ય સંસ્થા. આજે ધર્મસંસ્થાએ ટૂંકી અને પાછળ પડી ગયેલ છે. લોક સેવક સંસ્થાના હાથમાં રાહતનું કામ આવેલ છે. લેકસંસ્થાને કોઈ અવાજ નથી, રાજ્ય સંસ્થા જલેબરના રોગીની જેમ ખૂબ ફૂલી ગયેલી છે. ( હેલમાછલીના પટની જેમ રાજ્યના પેટે બધાં ક્ષેત્રો ભરી લીધાં છે.) ત્યાં યથાયોગ્ય સ્થાન અને ક્ષેત્ર અપાવવા પડશે. ૩. રામયુગે રાજ્યઉપર લેકસેવકને અંકુશ હતે ખરે, પણ લેકેનું ઘડતર વ્યવસ્થિત નહોતું થયું, એને લીધે ત્રણેયનું યથાયોગ્ય સ્થાન હોવા છતાં દેબીને ને સમજાવવા કોઈ નહોતું ગયું. કૃષ્ણયુગે બ્રાહ્મણે (લેકસેવકે ) રાજ્યાશ્રિત થઈ ગયા હતા, એટલે રાજ્ય સંસ્થા આગળ આવી ગઈ અને લેકસેવક સંસ્થા પાછળ રહી ગયેલ. ભ. બુદ્ધ -મહાવીર વખતે રાજ્યસંસ્થા કરતાં ધર્મ (સાધક) સંસ્થાની મહત્તા વધી, તેથી લેક ખેંચાયા, રાજાઓ ખેંચાયા અને તેથી બ્રાહ્મણો પણ ખેંચાયા. બ્રાહ્મણોએ શ્રમણોને તે વખતે ખૂબ વિરોધ કર્યો, પણ ફાવ્યા નહીં, કારણ કે લેકે અને રાજાઓ, સાધકે શ્રમણના પક્ષમાં હતા. તા. ૮-૮-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ અનુબંધ વિચારનાં અંગે કરે છે. કામ કર્યું છેસા( સંયુક્ત ૧. અનુબંધ વિચારના ચાર અંગો આજના યુગે આ રીતે વિચારવા પડશેઃ ૧. જનસંગઠન (ગ્રામસંગઠન, નગરમાં માતૃસંગઠન અને મધ્યમવર્ગ–મજૂરસંગઠને), ૨. રચનાત્મક કાર્યકરેનું સંગઠન, ૩. રાજ્યસંગઠન(દેશમાં કોંગ્રેસ અને દુનિયામાં યૂન) અને ૪. ક્રાંતિપ્રિય સાધુ વર્ગ. જૈન અને બૌદ્ધ ધર્મમાં સાધુસાધ્વી અને ગૃહસ્થ સાધક-સાધિકા એ બન્નેને સાથે લીધા છે, એ દષ્ટિએ જોકસંસ્થા, ધર્મસંસ્થા અને રાજ્યસંસ્થા એ ત્રણ અંગો થાય છે; પણ આજે ચાર અંગે લેવાં પડશે. ૨. આજે દુનિયામાં વ્યવસ્થિત અને અસરકારક કામ કરનારી રાજ્યસંસ્થા છે. એમાં પણ અનેક સંગઠને છે. પણ ભારતીય સંસ્કૃતિ અને સત્ય-અહિંસાની દિશામાં જેણે પહેલાં કામ કર્યું છે, અને કરી શકે તેવી દેશમાં સંસ્થા છે – કોંગ્રેસ અને દુનિયામાં છે યૂને(સંયુક્ત રાષ્ટ્રસંસ્થા). એ બન્નેની સાથે બાકીની ત્રણ સંસ્થાઓને અનુબંધ જોડવો પડશે, તે માટે પહેલાં રાજ્યસંસ્થાઓને લઈને ઘડતર કરવું પડશે અને ઘડતર વખતે અનુબંધના પૂર્વોક્ત બધાં પાસાંઓને વિચાર કરવો પડશે. જે આ રીતે રાજ્યસંસ્થાનું ઘડતર નહિ થાય તો તે બાકીની ત્રણ સંસ્થાઓના કામમાં ડગલે ને પગલે ડખલ કરશે, ત્રણેયના ક્ષેત્ર અને સ્થાનને કજે કરશે, તે આ સંસ્થાઓને જ ભારે પડશે. સામ્યવાદી, તોફાનવાદી, હિંસાવાદી, કેમવાદી કે મૂડીવાદી બળે જે ધસી આવ્યા તે સમાજ વ્યવસ્થાને વેર વિખેર કરી નાખશે, મોટામાં મોટા ક્રાંતિકારનું પણ તે વખતે નહિ ચાલવા દે; સંસ્થાનવાદની પકડથી વિશ્વ મુક્ત નહીં થાય, ભારતમાં ત્યાગપ્રધાન સંસ્કૃતિને બદલે ભોગપ્રધાન સંસ્કૃતિ અડ્ડો જમાવી લેશે; પંચશીલના ભુકકા બેલાવી દેશે; યૂને જેવી આંતર્રાષ્ટ્રીય રાજ્ય સંસ્થામાં પણ રાવે પડશે; 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પક્ષપાત કે સત્તાવાદ વધતો જશે, એટલે કેંગ્રેસના માધ્યમથી ત્રણેય સંગઠનેને યુને સુધી પહોંચીને અહિંસા, સત્ય, ન્યાયથી અવાજ કાઢવું હશે તો તે માટે કેસની શુદ્ધિ અને પુષ્ટિ બને કરવાં પડશે. તા. ૧૫-૮-૬૧ અનુબંધ વિચારમાં રાજકીય સંસ્થાઓનું સ્થાન. (૧) અનુબંધ વિચારમાં આમ તો રાજકીય સંસ્થાનું સ્થાન છેલ્લું છે. પણ આજે સમગ્ર વિશ્વમાં રાજકીય સંસ્થાઓએ આગળનું સ્થાન લઈ લીધું છે. ગંદકી જ્યાં વધારે હોય એને પહેલાં દૂર કરવી, નહિતર ભયંકર અનર્થો થાય, એ દષ્ટિએ રાજ્ય સંસ્થાએમાં અનિષ્ટો વધારે હોઈ, એનું નિવારણ કરવા માટે સૌથી પહેલાં પકડવી પડશે. તેને માટે અનુબંધ વિચારધારામાં ઉપાય છે–સારી સંસ્થાઓનું ઘડતર અને તેમને કાર્યક્રમો આપવા. તે કાર્યક્રમો પાંચ છે– ૧. જગતમાં જે કાંઈ સારું છે, એમનું કાંઈપણ બાકી ન રહી જાય, તે રીતે સંકલિત કરવું. ૨. એમાં નબળું ન પેસી જાય, તેની કાળજી રાખવી. ૩. યથાયોગ્ય જોડાણની ગતિ અટકી ન જાય, તેનું અનુબંધ સાતત્ય રાખવું. ૪. વ્યક્ત જગત અને અવ્યક્ત જગત બન્નેને તાળો મેળવો. ૫. વ્યક્તિ, સંસ્થા, સમાજ અને સમષ્ટિ એ ચારેયને દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવની કસેટીએ કસી કસીને એમના સ્થાનને વિવેક કરવો. (૨) આ પાચેય કાર્યક્રમ ઉપર વિચા ! રાજકીય ક્ષેત્રમાં દેશમાં કેગ્રેસ અને દુનિયામાં યૂને એ બે સંસ્થાએને ટેકો આપીએ છીએ. એનાં કારણે- ૧. કોંગ્રેસ દ્વારા વિશ્વના રાજકારણની શુદ્ધિ કરાવવી છે. ૨. કેસની શુદ્ધિ અને પુષ્ટિ સતત ન થાય તો જનસંગઠન, જનસેવક સંગઠન અને સાધુસંસ્થા ઉપર એ ચઢી બેસશે, અને જે ક્રાંતિનું કામ કરવું છે, તે અટકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ જશે. અશુદ્ધ અને અપુષ્ટ કોંગ્રેસ આંતર્રાષ્ટ્રીય રાજકારણની શુદ્ધિ કરી શકશે નહીં. ૩. સામ્યવાદ અને મૂડીવાદને માટે ભય ઊભો છે. મૂડીવાદ તે લોકશાહી પંજ નીચે છે, એટલે કદાચ ખાળી શકાશે, પણ સામ્યવાદ, જે વ્યાપક ધર્મ અને સંસ્કૃતિના પાયા વગરનો છે, તે ભયંકરતા જ સર્જશે, માટે ત્યાં કોંગ્રેસની જરૂર રહેશે. ૪. પંચશીલના સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે જે કોલંબોમાં પરિષદ્ ભરાઈ હતી, તેને જ વિચાર કરવા અફોએશિયાઈ પરિષદ્ ભરાઈ ગઈપણ આફ્રિકાના નાના રાજ્યો વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી એશિયા -આફ્રિકામાં પંચશીલ સક્રિય બની શકશે નહીં. યૂને દ્વારા પંચશીલને ત્યારે જ સક્રિય બનાવી શકાય, જ્યારે બ્રિટિશ કામન વેલ્થ યૂને વ. સાથે સંબંધ રાખવા છતાં સક્રિય તટસ્થ રહીને તેની શુદ્ધિ, પુષ્ટિ કરી શકીએ, પ્રેરણા આપી શકીએ, અને એ કામ કોગ્રેસ પાસેથી બીજે ક્ષેત્રો લઈને માત્ર રાજકીય ક્ષેત્રમાં પાવરધા બનાવવાથી જ કોંગ્રેસ કરી શકશે. તા. ૨૨-૮-૬૧ અનુબંધ વિચારધારામાં રાજકીય સંસ્થાઓનું સ્થાન (૧) વિશ્વની રાજકીય સંસ્થાઓમાં કોંગ્રેસનું અજોડ સ્થાન છે. કેગ્રેસમાં કેટલીક ખૂબીઓ છે અને ખામીઓ પણ છે. સન ૧૮૫૭ના બળવા પહેલાં ભારતમાં પરતંત્રતા દૂર કરવાના જુદા જુદા પ્રસંગ બની ગયા. ૧૮૫૭ પછી આખા દેશમાં એક મેજું આવ્યું. સૌને અધિકાર માગવા માટે હિંસા સિવાય કોઈ રસ્તો જડત ન હતો. ૧૮૮૫માં દાદાભાઈ નવરોજીના હાથે રાષ્ટ્રીય મહાસભાને પાયો નંખાય; એમણે કહ્યું કે “આપણે શાંતિમય બંધારણીય રીતે સ્વરાજ્ય મેળવવું છે.” એની પાછળ પારસીધર્મના યુદ્ધ અને શસ્ત્ર બહિષ્કારના સંસ્કાર હતા. પણ હજી સ્વરાજ્ય વિષે બહુ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અસ્પષ્ટતા હતી. તે વખતે કોંગ્રેસમાં ત્રણ પ્રકારની નેતાગીરી હતી. ૧. ધાર્મિક તવવાળા (લાલા લજપતરાય, સ્વામી શ્રદ્ધાનંદ અને માલવીયાજી વગેરે)ની. ૨. વિનીત લેકે ( જેમાં સપુ જયકર વગેરે વકીલ લેકે)ની. ૩. ઉદ્દામવાદી લેકે (બંગાલ અને મહારાષ્ટ્રની પાલ, તિલક, ગોખલે વગેરે)ની. આ ત્રણના મિશ્રણથી કોગ્રેસને પાયે ઘડાયે. ગાંધીજીએ આફ્રિકામાં સામુદાયિક અહિંસાને પ્રયોગ કરીને આવ્યા હતા. ગોખલેજીએ ગાંધીજીનું અનુસંધાન કેંગ્રેસ સાથે કરાવી આપ્યું. ગાંધીજીના તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમમાં લેકે રસ લેવા લાગ્યા; એ રીતે ગાંધીજી આગળ આવ્યા. કેસ ચમકી, વિશ્વ ફલક સામે હોવા છતાં શરૂઆતમાં તે ભાષણે અને ઠરાવો જ કરવામાં આવ્યા; પછી ગાંધીજીએ આશ્રમ સ્થાપી કેટલાંક ભાઈબહેનને તબદ્ધ કર્યા. કેગ્રેસમેને માટે ૧૯ રચનાત્મક કાર્ય ક્રમો મૂક્યા, સંગઠને અને સત્યાગ્રહ દ્વારા લેકઘડતરનું કામ થયું. કેંગ્રેસનું કાર્યક્ષેત્ર ભલે ભારત બન્યું હોય, પણ એના કાર્યને વિશ્વને ટકે મળે. કોંગ્રેસ દેશનું જ નહીં, દુનિયાનું શાંતિમય બંધારણીય બળ બન્યું. (૨) અહિંસક સમાજ રચનાની દિશામાં આગળ ધપી શકે એવી ઘડાયેલી સંસ્થા કેગ્રેસ છે. આજે એ નબળી પડી છે, એને સબળ બનાવવાના ત્રણ ઉપાય છે– ૧. મત વિષે નિશ્ચિત કરવી. ૨. ક્ષેત્રો જુદાં જુદાં લોક સંગઠને અને લેકસેવક સંગઠનેને વહેંચીને એક માત્ર રાજકીય ક્ષેત્રને જ બેજે એના ઉપર રહેવા દેવો. ૩. જુદાં જુદાં ગ્રામ અને નગરના નૈતિક જનસંગઠને ઊભાં કરી લેકશાહી રાજ્યમાં દંડશક્તિ કરતાં જનશક્તિનું બળ વધારવું. આ ત્રણે ઉપાય નહીં થાય તો કોંગ્રેસ સિદ્ધાંતોથી ચલિત થઈ સત્તા માટે બાંધછોડ કરશે. અને જનશક્તિને નામે ટોળાશાહી અને અણ ઘડ લેકે કેસમાં પેસી જશે. એના ઉપર નૈતિક, સામાજિક અને ધાર્મિક અંકુશ નહીં હોય તો એમાં શુદ્ધિનું કાર્ય થવાનું નથી, અશુદ્ધ સાધનોથી સત્તા મેળવી કે ટકાવી રાખી બીજા પક્ષોની જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ આ પેાતાનું સ્વત્વ ખાઈ ખેસશે. એટલા માટે કૉંગ્રેસની સાથે પૂરક ખળ (જનસંગઠન) અને પ્રેરક બળ (જનસેવક સંગઠન) ના અનુબંધ વહેલી તકે ક્રાંતિપ્રિય સાધુએએ જોડી દેવા જોઈ એ. ક્રાંતિ પ્રિય સાધુએ અને લેાક સેવાની જ્વાબદારી છે કે તેઓ આ બધી સંસ્થાનુ ધડતર અહિંસા સત્ય ન્યાયની દિશામાં કરે. તા. ૨૯-૮-૬૧ ' અનુબંધ વિચારધારામાં જનસંગઠનાનું સ્થાન (૧) અનુબંધ વિચારધારાના ૪ અંગામાં પાયાનું અંગ જનસંગઠન છે. આજે રાજ્ય સંસ્થાએ ચારે બાજુથી ભીડા લીધે છે, એને નાથવા માટે આશાપ્રદ ખળ જનસંગઠન છે. જનસ ગાનામાં સૌથી પહેલાં ગામડું લેવું પડશે; કારણ કે ગાંધીજીએ સૌથી પહેલાં રાજ્યને પકડીને એમાં શુદ્ધિ કરી, છેલ્લે સેવકસંગઠનની વાત કરી; પણ તેની સાથે લેાકેાનું સંગઠન ન હોય તેા આખી દુનિયાને ભારત ન પહોંચી શકે. કાંગ્રેસ યૂને કરતાં શક્તિશાળી બની શકે, જો લાકસગઢને એમાં પૂરક બને, ખીજા દેશા કરતાં ભારત કૃષિ પ્રધાન દેશ છે, સંખ્યા બળ પણ ચીન પછી ભારતમાં છે; જનસંગઠનને અવકાશ પણ ભારતમાં વધારે છે. ભારતનુ એકમ, લાકશાહીનું મૂળ, કૉંગ્રેસના આત્મા, ભારતીય સ ંસ્કૃતિનું પ્રતીક ગામડુ` છે. બ્રિટિશ શાસન પછી ગામડું યંત્ર અને પાશ્ચાત્ય ભોગવાદની ધમાલમાં ચુંથાઈ ગયું છે, વેરિવખેર થઈ ગયું છે. હવે ફરીથી એ તરફ ધ્યાન આપવું પડશે. (૨) ગામડામાં ૫ તત્ત્વા પડેલાં છે— ૧. સરળતા વધારે છે, ૨. જનસંખ્યા વધારે છે, ૩. પ્રકૃતિની નજીક છે. ૪. ખારાક, પોશાક વગેરેની સામગ્રી જીવનની જરૂરીયાતા શ્રમ અને ભૂમિ છે, ૫. ભારતીય સ’સ્કૃતિના વિચાર ગામડાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દિલમાં છે. મ. ગાંધીજીએ ગામડામાં જે પ્રયાગા કર્યા તેમાં સફળ થયા. (૩) રામના ૧૪વર્ષના વનવાસમાં ગામડાંએ અને વનવાસીએના વધારે સંપર્ક થયા, તેમણે પ્રેમ અને સેવા આપી. વાનરજાતિએ સાંસ્કૃતિક યુદ્ધમાં સહયોગ આપ્યો. ૪. ભ. કૃષ્ણે સરમુખત્યારશાહી તત્ત્વા સામે નેસડામાં રહેનારાં ગાપ ભાઈબહેનને પ્રેમતત્ત્વ પાઈને તૈયાર કર્યા. અને તેમના સહયાગથી વિજય મેળવ્યા. ૫. ભ. મહાવીર બુદ્ધના યુગમાં સાધુએ ગામડે-ગામડે પગપાળા ક્રૂરતા હતા, તેથી લાકામાં નવું જોમ આવ્યું, લેાકભાષામાં ધર્મ તત્ત્વા ગ્રામાએ પીધાં. ૬. સાધુસન્યાસીએ, બ્રાહ્મણેા, વસવાયા, ઠાકુરા, વાણિયા વ. બધાયને ગામડાં પોષે છે. પોતે ભૂખ્યા રહી વિશ્વને પેષનાર ગામડામાં બે ખામીઓ છે—૧. રૂઢિચુસ્તતા અને ૨. દુનિયાના પ્રવાહોની અણુસમજ. આ ઊણપે! એના નૈતિક સગાના હોય તે જ પુરાય, અને એની ખૂબીએ બહાર આવે. દાંડતત્ત્વા, લાંચિયા અમલદારા, શાષક મૂડીવાદીએ વ. ની સામે ગ્રામસગઠન હોય તેા અહિંસક પ્રતીકાર કરીને એમનાં અનિષ્ટોને જાકારો આપી શકે અને રાજ્યની શુદ્ધિ કરી શકે, કૉંગ્રેસનુ* પૂરક બનીને તેને વિશ્વ સુધી પહાંચાડી શકે. તા. ૧૯-૯-૧ હું અનુબધ વિચારધારામાં જનસંગઠનેાનું સ્થાન (૧) ભારતના ગામડાંમાં ૫ તત્ત્વા પડેલ હોવા છતાં, ગામડાં એની બહુસ×ખ્યક પ્રશ્ન વેરવિખેર હેાઈ, એમનુ* વ્યવસ્થિત સંગઠન નથી, એટલે જ અહિંસક રીતે ગામનું સર્વાંગી રક્ષણ કરી શકતા નથી. ૨. ચૂંટણીમાં બહુમતિ ગામડાની હોવા છતાં વ્યવસ્થિત સંગઠન ન હોવાને લીધે કાંગ્રેસ ઉપર એનું વજન પડતું નથી અને વન વગર કાંગ્રેસની શુધ્ધિ થઈ શકતી નથી, લેાકશાહીનું અસલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ બળ પ્રકટી શકતું નથી. એથી કરીને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં એ અસરકારક કામ કરી શકતી નથી, રાષ્ટ્રમાં ઘણું વિરોધી અને ભારતીય સંસ્કૃતિ વિરોધી પક્ષોની સામે કોંગ્રેસ નિશ્ચિત રહી શકતી નથી, મત મેળવવા માટે સિધ્ધાંતમાં બાંધછોડ કરી બેસે છે. ગ્રામસંગઠન જે સામાજિક આર્થિક ક્ષેત્રે સ્વતંત્ર રહે અને રાજકીય ક્ષેત્રે કેસનું માતૃત્વ સ્વીકારે તો ગામડું કેગ્રેસને ઘડી શકે અને ગ્રામલક્ષી બનાવી શકે. ૨. ભૂતકાળમાં ગામડું અન્ન, વસ્ત્ર, મકાન, શિક્ષણ-સંસ્કાર, આરોગ્ય, ન્યાય અને સુરક્ષા એ સાતેયમાં સ્વાવલંબી હતું, પણ આજે શહેરે દ્વારા આર્થિક શોષણ અને સરકાર દ્વારા શિક્ષણ, રક્ષણ, ન્યાય અને આરોગ્યનું કામ ચાલે છે. ૪. નદી સમુદ્ર સાથે અનુસંધાન કરવા માટે પહેલાં નદ અને અખાતમાં મળે છે, તેમ ગામડાનું વિશ્વ સાથે અનુસંધાન કરવા માટે રાષ્ટ્રીય મહાસભા સાથે, પ્રાયોગિક સંધ સાથે અને પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા(ધૂન) સાથે મળે, એ રીતે વિશ્વ સુધી ગામડું પિતાને અવાજ પહોંચાડી શકે. ૫. ગ્રામસંગઠનને કેગ્રેસ સાથે રાજકીય માતૃત્વ સંબંધ શા માટે ? એને સચોટ જવાબ એ છે કે ભારતીય સંસ્કૃતિનું તત્ત્વ વિશ્વ સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ જ માધ્યમ બની શકે; બીજું શુદ્ધ અહિંસક સાધનો દ્વારા જનતાએ વિશ્વક્રાંતિ કરવી હોય તે રાજકીય ક્ષેત્રે કોગ્રેસનું માતૃત્વ ગ્રામસંગઠને સ્વીકારવું જોઈએ. પણ ગ્રામસંગઠન અને કોંગ્રેસ બન્નેની નિષ્ઠાને સવાલ આવે ત્યાં મુખ્ય નિકા ગ્રામસંગઠન ઉપર રહેશે, કારણ સરકાર કરતાં જનતા મોટી છે; ભલે આજે એ જનસંગઠનની અસર ઓછી હોય, ઘડતર ઓછું થયું હોય, છતાં એને મહત્ત્વ આપવું પડશે. નૈતિક-સાંસ્કૃતિક માતૃત્વ પ્રાયોગિક સંધનું અને આધ્યાત્મિક માતૃત્વ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓનું રહેશે. ૬. ગામડાનું શોષણ મટાડવા માટે સહકારી મંડળીઓ અને એમાં ગ્રામસંગઠનનું પ્રતિનિધિત્વ રહે, શહેરોને ગામડાના પિષક બનાવવા માટે શહેરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ માતૃસમાજો અને વિશ્વવાત્સલ્ય પ્રાયેાગિક સંધ ઊભા કરવા જોઈ એ. આ રીતે ગામડાની ખામીઓ દૂર કરી, ગ્રામસગઢના દ્વારા વિશ્વવિચાર ગામડાઓએ કરવા જોઈએ. તા. ૨૬-૯-૬૧ ૧૦ અનુબંધ વિચારધારામાં જનસગઢનાનુ સ્થાન ૧. વિશ્વનું કેન્દ્ર ભારત છે અને ભારતનું કેન્દ્ર ગામડુ છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશ્વને એક કરવું હોય તા એની સામગ્રી ગામડામાં પડી છે. ગાંધીજીએ ગામડા અને શહેરની અધવચ્ચે રહેવા છતાં ગામડાને લક્ષમાં રાખ્યું. ખાદીગ્રામેાઘોગા અને સ્વદેશી વ્રત ગામડાની સાથે અનુબંધની દૃષ્ટિએ જ ગાઠવ્યાં હતાં. ૨. હિંદુધર્મની જે કૌટુંબિક ભાવના છે, તે હજીય ગામડામાં પડી છે. ગમે તે જ્ઞાતિ, વ, ધર્મ કે દેશના માનવ હરશે તેની સાથે ગામડાના લોક કૌટુંબિકભાવે વર્તશે. જૂનાવખતમાં ન્યાતાતના ભેદે ગામડામાં એટલા બધા પજવતા ન હતા. હવે સત્તા અને મૂડીની પકડવાળા લેાની નેતાગીરી અને સ્વાર્થને લીધે અસ્પૃશ્યતા નિવારણના પ્રશ્ન જટિલ બની જાય છે. અનુભવે એમ જણાય છે કે કાંતા રાજકીય દૃષ્ટિએ નવ્યૌદ્દો બનાવી, કાંતા સપ્રદાય કે સંખ્યા વૃદ્ધિને ભે ઈસાઈ બનાવી અગર તા વટાળવૃત્તિથી ધર્માંતર કરાવી, કાં તેા સ્થાપિત હિતેાએ પોતાની નેતાગીરી ચાલુ રાખવા માટે હરિજના પ્રત્યે ધૃણાભાવને ઉત્તેજીને ગામડામાં અનેક ભાગલા પાડ્યા છે. નાતાતના ભેદોથી પર અને નૈતિક પાયા ઉપર શુદ્ધ ગ્રામસંગઠને રચાય અને જૂની નેતાગીરીને સુધારીને અગર ખેસવીને નવી નેતાગીરી દાખલ કરાય તે આ બધી બદીઓ દૂર થઈ શકે. ૩. માત્ર ગ્રામસ`ગઢના ઊભાં કરવાથી કામ નહી" પતે, ગામડાના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાજકીય વ. ક્ષેત્રાના એકેએક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રશ્નો લેવા પડશે. સર્વાગી દષ્ટિવાળા લોકસેવકે દ્વારા શિક્ષણ સંસ્કાર અપાવીને ગ્રામીણ જનમાનસને ઘડવું પડશે. શરૂઆતમાં જૂના સંસ્કારેને આંચકો લાગશે. પછી થોડાક લેકે તૈયાર થશે, સમાજને ધીમે ધીમે આ વાતની ઘેડ બેસશે, કાર્યકરેને પણ આ વાત ગળે ઉતરતી જશે. ૪. ગામડામાં સ્વભાવિક રીતે હિંદુમુસ્લિમ કુટુંબમાં પ્રેમ હોય છે, પણ કેટલાક કહેવાતા ધર્મગુરુઓ પિતાના અનુયાયીઓને બહેકાવીને આ ભેદ પડાવે છે. જે ગ્રામસંગઠન દ્વારા ગામમાં કૌટુંબિક ભાવના કેળવાય અને તિરસ્કૃત ગણુતા કુટુંબને ઉચ્ચ ગણાતા કુટુંબ તરફથી હુંફ મળે તે ધર્મગુરુઓ આવું સાહસ ન કરી શકે. ૫. શહેરમાં આજે જે આંતર્જાતીય અને આંતર્ધમય લગ્નો થાય છે, તેની પાછળ રૂ૫, અર્થ અને બુદ્ધિની દષ્ટિ પ્રાયઃ હોય છે, તે સાચા પ્રેમલગ્ન હોતા નથી, પણ ગામડામાં નિખાલસ પ્રેમલગ્નો થયાં તે સંસ્કૃતિ ઘડતર માટે થયાં હતાં, એટલે પાયામાં જ નાતજાતના ભેદ રહિત ગ્રામસંગઠનની વાત મુકાશે તે તેના દ્વારા વિશ્વના બીજા ખંડમાં સાચું લોકસંગઠન થઈ શકશે. તા. ૩-૧૦-૬૧ ગ્રામસંગઠનની આર્થિક સામાજિક નીતિ ૧. આજના અર્થશાસ્ત્રીઓની પ્રાયઃ એ જ દષ્ટિ છે કે વધારે કેમ પેદા કરવું, વધારે કેમ વાપરવું ? પણ ગામડાની અર્થનીતિમાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ પેદા થાય અને યોગ્ય વિનિમય થાય, એ વસ્તુ છે. ગામડાના ખેડૂતો એમ જ વિચારે છે કે આપણે એકલા નથી, આખું ગામ છે, ખેડૂત ખેતરમાં બી વાવવા જતાં કહ્યા કરે છે કે આ અનાજમાં સંતસતી, જોગી, જતી, પશુપંખી, ભૂખ્યામાણસ વગેરે બધાને ભાગ છે, કારણ કે બધાના પુરુષાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ (ય)થી વરસાદ પડે છે. વરસાદ ન પડે ત્યારે ગામડાના બધા લેકે મળીને પ્રાર્થના કરતા હોય છે. ૨. અન્ન, વસ્ત્ર, વસાહત આ ત્રણેયમાં ગામડું સ્વાવલંબી થાય, ચોમાસા ઉપરાંત ફુરસદના સમયે તેઓ કાંતણ-વણાટકામ, મકાન બાંધવાનું કામ વગેરે કરતા હોય છે. જો કે તેમની આ અર્થનીતિ ગામ સુધી જ છે. વિશ્વની સાથે સાંકળેલ નથી. ૩. ખેડૂત, પશુપાલક અને ગ્રામોદ્યોગી મજૂરોના સંગઠન નીતિના પાયા ઉપર ઊભાં કરવાં અને આર્થિકક્ષેત્રમાં જ્યાં લેભના પ્રસંગે આવે ત્યાં ડગવા ન દેવા. ભાવનિયમન કરી આર્થિક પ્રલોભન ઉપર સ્વૈચ્છિક અંકુશ મૂકાવવો. ૪. ત્રણે સંગઠનમાં ૧૦ ટકા વ્યાપારી અને બુદ્ધિજીવી લોકોને લેવા, પરંતુ એમને વિરોધી ધંધો ન હોય ૫. ગામડામાં કાચામાલનું રૂપાંતર થઈ શકતું હોય તો ત્યાં સહકારી ધોરણે કરવાની પ્રક્રિયા ઊભી કરવી. રાષ્ટ્રની અર્થનીતિ યંત્ર અને શહેરને જોઈને નહીં પણ ગામડાને લક્ષમાં રાખી ગ્રામોની રેટી-રેજી સહકાર કે સંગઠન ઉપરથી ઘડાય. અર્થમંત્રી ગામડાનાં સંગઠનને પૂછવા આવે કે અર્થનીતિ કેવી ઘડવી છે ? જયારે આજે આયોજન અને શ્રમમંત્રી શહેરના શ્રમિકે અને યંત્રો ઉપરથી જ રાષ્ટ્રની અર્થનીતિ ઘડે છે; એ બરાબર નથી. ગ્રામસંગઠનની અર્થનીતિ સમસ્વાવલંબન પ્રમાણે ધડાવી જોઈએ. ૬. ગ્રામસંગઠનની સામાજિક નીતિમાં પૈસાને આધારે સમાજમાં કોઈને પ્રતિષ્ઠા ન અપાય, પણ સંયમશીલ અને ચારિત્ર્યને આધારે પ્રતિષ્ઠા આપવી જોઈએ. સમાજને સાચે સભ્ય અતિખર્ચ કરનાર કે અનીતિથી કમાનાર નથી. પરંતુ સંયમ અને સાદાઈથી રહેનાર છે. સમાજમાં સને વિકાસની સમાન તક મળે, ઊંચનીચના ભેદ ન રહે. જુદા જુદા ધર્મ–જ્ઞાતિના લેકે રેટી બેટી વ્યવહાર દ્વારા નજીક આવે. આખું ગામ એક કુટુંબ બની વાત્સલ્ય દ્વારા હૃદયથી નજીક આવે, એ ગ્રામસંગઠનની સામાજિક નીતિ છે. તા. ૧૦-૧૦-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ સંગઠન દ્વારા મૂલ્ય પરિવર્તનની પ્રક્રિયા ૧. અહિંસક ક્રાંતિને આપણે ત્રણ વાહન ગણુએ છીએ– ગામડું, માતૃજાતિ અને પછાત વર્ગો. જે આપણે એમને અહિં સક ક્રાંતિના વાહને બનાવવા હોય તે રેટી, રોજી, ન્યાય, રક્ષણ અને શિક્ષણની નિશ્ચિતતા આપવી જોઈએ. આ ત્રણે વર્ગના લેકને રાંચા, નીચા, અભણ કે ગમાર સમજીને સમાજે વચગાળામાં અવગણ્યા છે, એટલા માટે જ મ. ગાંધીજીએ આ ખોટાં મૂલ્યોને પલટાવવા માટે પાંચ વાર આમરણ અનશન કર્યા, મુનિશ્રી સંતબાલજી મહારાજે ત્રણ વખત આમરણ અનશન આદરીને ખેડૂત, ગામડાં અને માતૃજાતિને નિશ્ચિતતા અપાવી. (૨) ગ્રામને ક્રાંતિનાં વાહક બનાવવા તથા નિશ્ચિતતા અપાવવા માટે જુદાં જુદાં મંડળે હોવાં જોઈએ, જેથી એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલે, એમનાં હિતો જુદાં હાઈ પ્રશ્નો ગૂંચવાય નહીં, છતાં એકબીજાનાં પરસ્પર પૂરક બને તે માટે એ ત્રણેને પ્રાયોગિક સંધના સંચાલન નીચે રાખવા માગીએ છીએ, જે લવાદી દ્વારા ઝઘડા પતાવે, તેથીયે ન પતતા હોય તે શુદ્ધિપ્રયોગ દ્વારા નૈતિક, સામાજિક દબાણ લાવીને પણ અહિંસક ઢબે પ્રશ્નો પતાવે; તો જ મૂલ્ય પરિવર્તન થઈ શકશે. ૩. ઉત્પાદક અને ઉપલેક્તા બનેને પરવડે તેવા નૈતિક ભાવે રાજ્ય કે સમાજ દ્વારા બાંધી આપવા, ૪. આ ત્રણે મંડળનું નૈતિક પ્રતિનિધિત્વ સહકારી પ્રવૃત્તિ અને પંચાયત તથા શિક્ષણ-ન્યાયના ક્ષેત્રમાં રહે. સહકારી મંડળીઓમાં ફરજિયાત બચત (નિશ્ચિતતા માટે) દાખલ કરવી, ૫. નવી ઢબની લવાદી પદ્ધતિ દાખલ કરવી. ૬. સહકારી યંત્ર દ્વારા અર્થનિશ્ચિતતા, ૭. કાચા માલની રૂપાંતરની પ્રક્રિયા, ૮. મંડળોની લવાજમ પદ્ધતિ આર્થિક શક્તિ પ્રમાણે ગોઠવવી, ૯. સામાજિક-આર્થિક ક્ષેત્રે ગ્રામસંગઠનની સ્વતંત્રતા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સહકારી બેન્કોમાં, પંચાયતોમાં પ્રતિનિધિત્વ દાખલ કરાવવું જોઈએ. રાજકીય ક્ષેત્ર કોંગ્રેસનું માતૃત્વ સ્વીકારે તો કેસ આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં નિશ્ચિતતાથી મૂલ પરિવર્તનની પ્રક્રિયા ઊભી કરી શકે, પણ એ કામ ગ્રામસંગઠન અને પ્રાયોગિક સંધનું પૂરક પ્રેરકતત્વ કોંગ્રેસને મળે તે જ થઈ શકે. શિક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં મૂલ્ય પરિવર્તનનું કામ પ્રાયોગિક સંઘના હાથમાં રહે. તા. ૧૭-૧૦-૬૧ ૩ અનુબંધ વિચારધારા અને નગર જન સંગઠને ૧. પહેલાં તે ગામડાં છેડીને નગરમાં વસવાનું મન ભારતીય લકને થતું ન હતું; એટલે નગરે દરિયાકાંઠે વસ્યાં, ત્યારે શાસકોએ વેપાર કરવા માટે માલને વિનિમય અને આયાત-નિકાસ ઉપરના કરવેરા માફ કરીને વેપારી લેકેને શહેરમાં વસવા માટે ખેંચ્યા. પછી તે કમાવાને લાભ થશે, સાથેસાથે મહેનત ઓછી કરવી પડતી અને વિલાસિતા અને મનોરંજનના સાધને મળવા લાગ્યાં, એટલે કે શહેરમાં ભરાવા લાગ્યા. હવે તે ગ્રામને બધો જ કાચો માલ શહેરામાં યંત્રો વધવાને કારણે ખડકાવા માંડયો. ગામડિયા લેકોને ઘણાદષ્ટિથી જોવા લાગ્યા; એટલે નગરે એક બાજુ શોષક અને બીજી બાજુ વિલાસનાં કેન્દ્રો બન્યાં. અર્થ અને કામ બને શહેરોમાં ભેગાં થયાં, નીતિ-ધર્મને અંકુશ ન રહ્યો; અંગ્રેજોની કહેવાતી સભ્યતા અને ઔદ્યોગિક ક્રાંતિને નામે નગરમાં લોકોને ખેંચ્યા. ગાંધીજીએ નગરોનું શોષણ અટકાવવા ગ્રામોદ્યોગોની વાત કરી, મજૂર-મહાજન તથા ચરખાસંધ જેવાં સંગઠન ઊભાં કર્યા. ગ્રામના પ્રતીક આશ્રમમાં રહેવા છતાં, તેમણે વધારે સત્યાગ્રહ નગરોમાં જ કર્યા, પરિણામે આજે કેગ્રેસમાં વકીલ, ડોકટરે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શહેરી લેકની નેતાગીરી આવી છે; મજૂર-મહાજન ઉપર પણ આજે નૈતિક–પ્રેરકબળ ન હોવાને લીધે આ સંગઠન અને ઇન્સ્ટ્રક સંગઠનમાં અર્થલાભ અને લેભ ચાલે છે; નીતિનાં તત્ત્વ ખૂટતાં જાય છે. એટલે મજૂર-મહાજન, ઇન્ક તેમજ મધ્યમ વર્ગનાં સંગઠને અને માતૃસમાજો (જે શહેરોમાં સ્થપાયાં છે, તેમને નૈતિક દોરવણી આપનાર બળ મૂકવું પડશે. આજે એ બળ વિશ્વાત્સલ્ય પ્રાયોગિક સંઘ છે. એની સાથે ઇન્કના સંબંધે વધતા જશે અને રાજકીય ક્ષેત્રે કોગ્રેસ સાથે સંબંધ તે રહેશે જ. ૨. નગરજન સંગઠનેમાં અત્યારે જે માતૃસમાજે છે તે બધાં ક્ષેત્રમાં નારીજાતિના સર્વાગી વિકાસ માટે કામ કરશે. એવી જ રીતે મધ્યમવર્ગ અને મજૂરોનાં સંગઠને થશે તે શહેરો ગામડાનાં શેષક મટીને પિષક ને પૂરક બનશે. તા. ૨૪-૧૦-૬૧ ૧૪ સર્વાગી અનુબંધવાળું જનસેવક સંગઠન ૧. અનુબંધ વિચારમાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓના માર્ગદર્શને નથી સમાજમાં પ્રત્યક્ષ રચનાત્મક કામ કરનારા જનસેવકે હશે. એવા જનસેવકોમાં ગાંધીજીએ દશ ગુણ બતાવ્યા છે. આજે સંદર્ભ અને પરિસ્થિતિ બદલાઈ છે, આખું વિશ્વ નજીક આવ્યું છે, ત્યારે અનુબંધની દષ્ટિએ એમાં કેટલાક વિશિષ્ટ ગુણે હેવા જોઈએ. આમ તે વિશ્વ વાત્સલ્ય સાધકની નીતિનિષ્ઠા અને વ્રતનિષામાં સામાન્ય ગુણો તે આવી જ ગયા છે, વિશિષ્ટ ગુણો ૮ હેવા જોઈએ, તે આ પ્રમાણે-૧. પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ ત્યાગની તૈયારી હોવા છતાં સર્વાગી અને સર્વક્ષેત્રિય સ્પષ્ટદર્શન ન હોય તે તે માનવજીવનનાં બધાં ક્ષેત્રે પૈકી કાં તો સામાજિક, રાજકીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વગેરે કોઈ એક ક્ષેત્રથી કંટાળીને અતડે રહેશે, અગર તો એના પ્રશ્નોને છોડી દેશે, એ નહીં ચાલે. ૨. ક્રાંતદષ્ટા ઋષિઓની જેમ પહેલેથી શું બનવાનું છે? તે સૂઝી જવું જોઈએ. ચાલવાની તો મર્યાદા રહેવાની. ભવિષ્યમાં શું કરવું ? ક્યાં ક્ષતિ થઈ ? ક્યાં કયા કાર્યક્રમ આપવા ? એની સૂઝ નહીં હોય તે સમાજને તે ગતિશીલતા નહીં આપી શકે. ૩. જવાબદારીનું સક્રિય ભાન હોવું જોઈએ. રાજ્ય અને જનતા બધાંય છટકી જાય છતાં, એણે લીધેલી જવાબદારી ન છોડવી. ૪. અવ્યક્ત બળ, સંસ્થા અને વિશાળ સમાજ ઉપર દઢ નિષ્ઠા અને પૂર્ણ શ્રદ્ધા હેવી જોઈએ. ૫. કપરા અને સંકટના પ્રસંગમાં પણ એની ધીરજ અખૂટ હેવી જોઈએ. ૬. ગમે તે થાક લાગ્યો હોય તોય વિસામો લીધા વગર સૂર્યની જેમ શ્રદ્ધા અને ધીરજપૂર્વક ગતિ કરવી. ૭. આર્થિક પ્રામાણિકતા (પૈસામાં પ્રામાણિકતા અને હિસાબમાં ચેખાઈ), સામાજિક પ્રામાણિક્તા (સમાજમાં એના શીલ-ચારિત્ર્ય વિષે વિશ્વાસ હોય) અને વ્યક્તિગત સામાજિક જીવનમાં એકરૂપતા હોય, એ ત્રણેયને એકમાં સમાવવા હોય તો કહી શકાય કે એનું ચારિત્ર્ય લશ્રય હોવું જોઈએ. ૮. નિયમિતતા, વ્યવસ્થિતતા, પ્રામાણિકતા, સત્ય, પ્રેમ, ન્યાય; પ્રાર્થના, સફાઈ, રેટિ; સચ્ચાઈ, વીરતા, અસતા એ ચાર ત્રિપુટી એના જીવનમાં વ્યાપ્ત હય, એ સિવાય સંગઠનનું ઘડ , જાગૃતિ, જુદી જુદી પ્રકૃતિના કાર્યકરો સાથે પ્રકૃતિમેળ, નમ્રતા, કાર્યદક્ષતા વગેરે ગુણોને જવાબદારીના સક્રિય ભાનમાં સમાવેશ થઈ જાય છે. તા. ૩૧-૧૦-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૫ જનસેવકે અને ક્રાંતિપ્રિય સાધવર્ગને અનુબંધ ૧. વ્યક્તિઓ ભેગી થઈ જાય એથી કરીને હૃદયની એકતા થતી નથી, હૃદયની એક્તા માટે કઈ એકલી સંસ્થા પણ સફળ નહીં થઈ શકે. ક્રાંતિપ્રિય સાધવગ, લોકસેવક સંગઠન, જનસંગઠન અને રાજ્યસંગઠન (કોંગ્રેસ) એ ચારે સંસ્થાઓનું સારી પેઠે જોડાણ થઈ જાય તે દુનિયા હૃદયથી એક થઈ શકે. ૨. આ ચાર સુસંસ્થાઓમાં જનસંગઠન અને રાજ્યસંગઠન એ બે પ્રેરણું ઝીલનારી છે, જ્યારે જનસેવક સંગઠન અને ક્રાંતિપ્રિય સાધુ વર્ગ એ બે પ્રેરણા આપનારા છે. આ બેની વધુમાં વધુ જવાબદારી છે, એ બન્ને ભૂલ કરે તે ક્ષમ્ય ગણાતી નથી. પ્રેરક પ્રેરણા પાત્રને હિતબુદ્ધિ પ્રેરણા આપવી જ જોઈએ. શરૂઆતમાં કદાચ પ્રેરણા ન ગમે, પણ ધીમે ધીમે એ ગમવાની જ. ૩. જનસેવકેના વિશિષ્ટ ૮ ગુણેની જેમ સાધુઓમાં આ ૮ ગુણ ઉપરાંત મુખ્યલક્ષણ સમતા હેવી જોઈએ. સમભાવને અર્થ છે વિશ્વપ્રવાહમાં સર્વાગી અને ક્રાંતિદષ્ટિ તથા અખંડપુરુષાર્થ (શ્રમ)ની જવાબદારીનું સક્રિયભાન એ બે ગુણ જાળવી રાખવા; એ બે ગુણે જાળવવા જતાં આશા-નિરાશાના અનેક પ્રસંગ આવશે, તે વખતે મન, વચન, કર્મથી સક્ટિસર્વોચ્ચ સમતા અને સ્થિરતા ન ગુમાવે. આ ગુણ ન હોય તે રચનાત્મક કાર્યકર (જસેવક) એના પ્રત્યે આકર્ષાશે જ શી રીતે ? ૪. ભૂતકાળમાં ઋષિમુનિઓ અને બ્રાહ્મણને અનુબંધ હતો. આમ તે ચારે વર્ણને અનુબંધ વ્યક્તિગત રીતે થાય છે. રામયુગમાં વશિષ્ઠ, વાલ્મીકિ અને વિશ્વામિત્ર એ ત્રણ ઋષિઓ પ્રખ્યાત હતા, એમણે બ્રાહ્મણ ક્ષત્રિય સાથે અનુબંધ જોડે છે. કૃષ્ણયુગમાં બ્રાહ્મણ-ક્ષત્રિ નું સ્વાર્થિક જોડાણ થાય છે; તેમજ વૈશ્ય અને તપસ્વીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જોડાણ થાય છે. પૃથુરાજા (શદ્રોની સાથે ઋષિઓને અનુબંધ થાય છે. આ પછી ભ. મહાવીર અને બુદ્ધ વખતે જુદા-જુદા પ્રસંગે શ્રમણ અને બ્રાહ્મણોને અનુબંધ થાય છે, પણ કાંતે બ્રાહ્મણે શ્રમણ સંસ્થામાં વિલીન થઈ જાય છે, કાંતિ અતડા રહે છે. એથી બન્ને વચ્ચે ઠેષ, ઈર્ષ્યા વ. વધે છે. આજે વૈદિક સંન્યાસીઓ અને શ્રમણો વચ્ચે પણ જે ભેદભાવ છે, તેને તેડ પડશે. અને એ બનેએ નવાં બ્રાહ્મણે (રચનાત્મક કાર્યકરો સાથે અનુબંધ જેડ પડશે. આજે આ બન્નેને અનુબંધ ન જોડાવાનાં કારણે આ છે – ૧. સર્વોદયી, રચનાત્મક કાર્યકરને શ્રમણ સંન્યાસીઓ પાસેથી સ્થૂળ ઉત્પાદક શ્રમને આગ્રહ ૨. સંકુચિત દષ્ટિ અને દુનિયાના પ્રવાહનું અજ્ઞાન જેઈને કાર્યકરે આકર્ષાતા નથી. સાધુસંન્યાસીઓની ૨. કાર્યકરે પ્રત્યે એ દષ્ટિ છે કે એ તે ગાંધીવાળા છે, ત્યાગી નથી, રાજકારણના માણસે છે. ૫. અનુબંધ વિચારધારાના પ્રયગમાં સર્વાગી દષ્ટિવાળા જે કાર્ય કરે છે, તેમનું કાંતિપ્રિય સાધુસંન્યાસીઓ પ્રત્યે સહજ આકર્ષણ એટલા માટે છે કે આમાં અનુબંધ દષ્ટિ છેડીને કોઈ કાર્યકર ચાલતું નથી. સર્વોદયી કાર્યકરેને મન અનુબંધની કઈ કિંમત નથી; સાધુસંન્યાસીઓ પ્રત્યે ઘણું છે. કેગ્રેસને શુદ્ધ કરવાથી દૂર ભાગવાની મનવૃત્તિની જેમ આમાં પણ પલાયનવાદી મને વૃત્તિ છે. ૬. આજે જે વિશ્વના બધા પ્રશ્નોને તપત્યાગ બલિદાનની અહિંસક પ્રક્રિયા દ્વારા ઉકેલવા હોય તે પિપિતાની મર્યાદા સમજી એ બન્ને-સાધુ અને જનસેવકે-એ અનુબંધ રાખવે અનિવાર્ય જરૂરી છે. એકથી કામ ચાલશે નહીં.. તા. ૭-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અનુબંધકારની યોગ્યતા ૧. અનુબંધકારની સૌથી પહેલી યોગ્યતા એ હશે કે માતૃ જાતિના સંગઠને, શહેરી મજૂર અને મધ્યમ વર્ગીય લેકોના સંગઠને; એ બે અને બાકીના ૪ પૂર્વોક્ત સંગઠને; આમ ૬ સંગહને દ્વારા તે દુનિયાના બધા પ્રવાહને સાંકળશે. એને માટે વિશ્વના બધા પ્રવાહની પૂરી સમજણ, તથા ૬ સંગઠનેને યથાયોગ્ય સ્થાને રાખવાને પુરુષાર્થ, કુનેહ વ. જોઈશ. ક્યાંક સિદ્ધાંત માટે પ્રાણુ, પ્રતિષ્ઠા, પરિગ્રહ હોમવા પડશે. નવા બ્રાહ્મણે અને શ્રમણે બનેને યથાયોગ્ય અનુબંધ તથા રાષ્ટ્રીય મહાસભા સાથેને રચનાત્મક કાર્ય કરેને તૂટેલે અનુબંધ સાંધવો પડશે. દુનિયાના દરેક ક્ષેત્રના પ્રશ્નોને ઉકેલ ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથ-રામાયણ, ગીતા, મહાભારત વગેરે ઉપરથી લાવવા પડશે. જુદા-જુદા ધર્મોવાળાને તેમની ભાષા અને ધર્મોની દષ્ટિએ સમજાવવા પડશે. આ અનુબંધનું મુખ્ય કામ પહેલની દષ્ટિએ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ જ કરશે, પણ એમની સાથે સર્વાગી દૃષ્ટિવાળા જનસેવકે નહીં હોય તે સંપૂર્ણ રીતે કામ નહીં થાય. સાધુઓ અનુબંધકાર તરીકે સંગઠનની ભૂમિકા તૈયાર કરશે જ્યારે ૨. કાર્યકરે સંગઠનની રચના અને ઘડતરનું કામ કરશે. એટલા માટે જ જૈન સંઘમાં સાધુ અને શ્રાવકને અનુબંધ પહેલાંથી રાખવામાં આવ્યું છે. ગાંધીજીએ ગાંધીસેવાસંધમાં રાજકારણી, અર્થકારણ અને સમાજકારણું (ર. કાર્યકર) એ ત્રણેય કેટિના સારા લેકેને અનુબંધ રાખ્યા હતા. લોકસેવકસંઘનું કેગ્રેસ સાથે સંધાન રાખવા માગતા હતા. આપણે પ્રાયોગિક સંધની સાથે ગ્રામ અને નગરોનાં જનસંગઠને અને કોંગ્રેસને અનુબંધ ગોઠવ્યો છે, જેમાં ૬ સંગઠને આવી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ છે. ૨. અનુબંધકારની બીજી યોગ્યતા એ હોવી જોઈશે કે જ્યાં જે સંગઠનને કે વ્યક્તિને આંચકે આપવાની જરૂર લાગે, ત્યાં આંચકે આપવો. આને માટે મોટાં જોખમે પણ ખેડવાં પડશે; ત્યારે જ તે સર્વાગી ક્રાંતિમાં મોટો ફાળો આપી શકશે. તા. ૧૪-૧૧-૬૧ ૧૭ વિશ્વવત્સલ સંઘનું સ્વરૂપ ૧. વિશ્વવત્સલસંધ વિશ્વાત્સલ્ય પ્રાયોગિક સંધ અને ગ્રામ્ય પ્રાયોગિકસંઘ, એ બન્નેને સાંકળનારું અને માનવજીવનના બધાં ક્ષેત્રોમાં નૈતિક સંગઠનો દ્વારા ધર્મદષ્ટિએ સમાજ રચનાનું માર્ગ દર્શક બળ છે. એ બળ વિશ્વાત્સલ્યનું સર્વોચ્ચ આરાધક અને કાંતિ પ્રિય સાધુસાધ્વીઓનું સર્વાગી અનુબંધ કરનારું હશે. ૨. વિશ્વવત્સલસંધના સભ્યમાં મુખ્ય ૧૦ ગુણે હાવા જોઈએ૧. અવ્યક્ત બળ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ. અવ્યક્ત બળનું નામ, સ્વરૂપ ભલે પિતપોતાની દૃષ્ટિએ જુદું જુદું હોય, અનુભવ પણ જુદો જુદો હેય. ભ. બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, ઈશુખ્રિસ્ત અને ગાંધીજીને સંકટ વખતે અવ્યક્ત બળને જ આશ્રય હતે. ૨. વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સુધી પ્રયોગો આજીવન કરતો રહે. ૩. અહિંસાને ઝીણામાં ઝીણે વિચાર કરતો હોય. ૪. પિતાના માર્ગ દર્શન નીચે ચાલતી સંસ્થાઓ કે વ્યક્તિઓ પ્રત્યે આત્મીયતા વિદતો હોય, એટલે કે તેના દેષો પિતાના દોષો છે એમ માનીને તેને જગાડવા, શુદ્ધ કરવા તેના વતી પ્રાયશ્ચિત્ત કરે. તેની ગુણવૃદ્ધિ માટે સતત પ્રયત્ન કરશે. ૫. તે ગમે તે દેશ, વેષ, ભાષા કે સંસ્કૃતિ વગેરેમાં ઉછરેલે હશે, છતાં એ બધાથી પર રહીને વિશ્વ હિતની દષ્ટિએ વિચારશે અને તદનુરૂપ આચરશે. ૬. વિશ્વની સેવામાં અહર્નિશ તત્પર રહેશે, એટલે જૂનાં છેટાં મૂલ્યને ઉત્થાપવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ નવાં સાચાં મૂલ્યને સ્થાપવા માટે સતત પુરુષાર્થ કરશે. એને માટે અહિંસક ક્રાંતિવાહકે અને પાદ વિહાર ભિક્ષાચરી જેવાં સાધને લેશે. ૭. સર્વધર્મ સમન્વયની ખેવના કરશે. ૮. વિશ્વ વાત્સલ્યના ધોરણ મુજબની નીતિનિષા, વ્રતનિષ્ઠા અને આચારનિકા તો હશે જ, એ મુજબ ચાલનારા સંગઠનના ઘડતર, માર્ગદર્શન વિ. ની જવાબદારી એની રહેશે. ૯. વિશ્વ પ્રત્યે વાત્સલ્ય રાખવાનું હોઈ વિશ્વમાં જે વધારે પછાત, દબાયેલા વર્ગો–નારીજાતિ, ગામડા, પછાતવર્ગો હશે, તેમને સૌથી પહેલાં હુંફ આપી ઉન્નત બનાવવા પ્રયત્ન કરશે. ૧૦. વિશ્વપ્રશ્નોને પળે પળે વિચારશે, ધર્મનીતિની દષ્ટિએ ઉલશે, આમ તે કાળદ્રષ્ટા અને કાંદ્રષ્ટા હશે, આક્ષેપ સહેવા અને જોખમો ખેડવા તૈયાર રહેશે. એવા વિશ્વવત્સલ સાધકને કોઈ એક ચોક્કસ વેષ નહી હૈય, પણ ઉપલા ગુણે અને ચારિત્ર્ય સંપન્નતાથી તેનું મૂલ્યાંકન થશે. સ્થળ નિયમોના ચોકઠાવાળો એ સંઘ નહીં હોય, અથવા તે કઈ સાંપ્રદાયિક વાડો નહીં બને, એના સભ્યોમાં સ્વૈચ્છિક નિયમને વધારેમાં વધારે હશે. તા. ૨૧-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ વિધઈતિહાસની રૂપરેખા ૧. કોઈપણ સમાજને વિકાસ કરે છે, તે પ્રાણિમાત્ર અને દુનિયાના વિકાસ સાથે તેના સંબંધને જ્ઞાન માટે ઇતિહાસની જાણકારી જરૂરી છે. ભવિષ્યની પ્રેરણા માટે, સાતત્યરક્ષા માટે અને ધ્યેયના ભાન માટે ઇતિહાસનું જ્ઞાન જરૂરી છે. ૨. દરેક ધર્મશાસ્ત્રમાં ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, જૈનશાસ્ત્રમાં ધર્મ કથાનુ યોગ તરીકે વર્ણન છે. એટલે ધર્મની દષ્ટિએ રામાયણ વગેરેમાં તે તે યુગને ઇતિહાસ આલેખાય છે. ૩. સમાજની પ્રગતિ–અવનતિના આંકડા બતાવનાર ઈતિહાસ છે. સમાજને પરિવર્તન કરવા માટે ઇતિહાસ બહુ મદદગાર છે. આપણે બદલવા ન માગીએ તેય કુદરત પરાણે બદલી નાખે છે. દુનિયાક્ષી રંગભૂમિ ઉપર જુદે જુદે વેષ લઈને દરેક માણસ નાટક ભજવે છે, એને આલેખ એ જ ઇતિહાસ છે. ૪. ભારતીય પ્રજા પરાપૂર્વથી આવેલા સંસકાર અને સાતત્ય રક્ષામાં માનતી હોઈ ભારતને સંવત તારીખવાર ઇતિહાસ નહોતે લખાયો. આમ ભારતની દષ્ટિ સંસ્કૃતિપ્રધાન હૈઈ રામાયણ, મહાભારત, ભાગવત, જાતક, આગમ વગેરેમાં સાંસ્કૃતિક ઈતિહાસ મળે જ છે. ૨. વ્યક્તિવાદ કરતાં સંસ્થા અને સમાજને મહત્વ આપવાનું લક્ષ્ય એક વ્યક્તિના પરાક્રમમાં તેના બધા સહયોગીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સહગ છે. માટે વ્યક્તિના કરતાં સંસ્થા કે સમાજને ઈતિહાસ આલેખાય છે. પ. અહીંના ઈતિહાસમાં રાજ્યવ્યવસ્થાને જ માત્ર વિચાર કરવામાં નહોતે આવ્યો, પણ લેક વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાને પણ વિચાર કરીને સમગ્ર ઇતિહાસ લખવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ, ભ. બુદ્ધ, રામ અને મહાવીરના પૂર્વના અનેક જન્મોનું વર્ણન કર્યું છે. તે જીવનની ઉત્તરોત્તર પ્રગતિ બતાવવા અને પ્રેરણું લેવા માટે. ૬. પ્રાગૈતિહાસિક કાળ પછી માનવ જાતિ જંગલી અવસ્થામાંથી ધીરે ધીરે સંસ્કૃતિ અને સભ્યતાને વિકાસ કરે છે, ત્યાર પછી જ ઈતિહાસ સર્જાય છે. ૭. સૌથી પહેલાં એશિયાને ઇતિહાસ વિચારો જોઈએ; કારણ કે ૧. એશિયામાં મુખ્ય ધર્મસંસ્થાપકે, મહાન વિચાર અને કર્મવીરે થયા છે. ૨. એશિયાની સંસ્કૃતિની અસર યુરોપ વગેરે ઉપર થઈ છે. ૩. એશિયામાંથી જ પ્રજા બીજા ભૂખંડોમાં જઈને વસી છે. ૮. ગ્રીસના આચાર-વિચારની અસર યુરોપ ઉપર થઈ છે. ગ્રીસની રાજ્યવ્યવસ્થામાં પ્રજાને અવાજ નહોતો અને ધર્મસંસ્થા સાથે પ્રજા અને રાજ્યને અનુબંધ નહોતો, એટલે ત્યાંની સંસ્કૃતિનું પતન થયું. તા. ૨૦–૭–૧૧ વિશ્વઇતિહાસની રૂપરેખા ૧. આર્યો ભારતના વાયવ્ય ખૂણામાંથી આવ્યા; હિંદના ઉત્તર ભાગમાં ગંગા અને સિંધુને મેદાનમાં ફેલાયા, મોટી વસાહત ઊભી કરી. અહીંના મૂળ નિવાસી-દ્રાવિડે સાથે તેમણે સમન્વય કર્યો. ગ્રામવ્યવસ્થા ખીલવી, ચૂંટાયેલી પંચાયત અને વહીવટ ચલાવતી. કેટલાંક ગ્રામ કે કસબાએ રાજા કે સરદારના અમલ નીચે ચાલતા હતા. આર્યોના કાયદા અને પ્રણાલિકા પ્રમાણે ચાલવું પડતું, નહિતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રજા તેને દંડિત કે પદભ્રષ્ટ કરી શકતી. ચારે વર્ણોમાં કામધંધાની વહેચણી કરી લીધી; પણ શ્રમજીવી અને દબાયેલા લેકોને કઈ અધિકાર ન હતો, એને પરિણામે અસંખ્ય જ્ઞાતિઓ ઊભી થઈ અને દેશ નબળો થયો અને પતન પામે. વિદ્વાને, બ્રાહ્મણ અને ઋષિમુનિઓ આ તરફ ઓછું ધ્યાન આપવા માંડયા, પરિણામે ભારતની ગુલામીના એંધાણ નજરે પડવા લાગ્યા. ભારતના આર્યો સંસ્કૃતિપ્રચાર, વ્યાપાર કે શોધખોળ માટે વિદેશોમાં પણ જતા. કેટલાક દક્ષિણ હિંદ તરફ ગયા. ૨. લગભગ ૫ હજાર વર્ષ પહેલાં પશ્ચિમ તરફથી ચડાઈ કરીને આવેલી જાતિઓએ ચીનની હે આંગણે નદીને કાંઠે વસવાટ કર્યો. એ લેકે ખેતી, પશુપાલન અને બાંધકામનું કામ મુખ્યત્વે કરતા; એમાંથી ચૂંટાયેલે કુળપતિ રાજ્યવ્યવસ્થા સંભાળતા. “પા” એક વિશિષ્ટ કુળપતિ હતા. પછી હંસિયાવશે રાજ્ય કર્યું, છેલ્લે રાજ બહુ ઘાતકી હોવાથી તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. પછી સાંગવશ આવ્યા. કુળપતિ પદ્ધતિ તૂટી અને મધ્યસ્થ સરકાર દ્વારા સંગઠિત રાજ્ય ઊભું થયું. પછી તેને ઠેકાણે “ચાઉવંશ આવ્યો. એ કાળમાં કેન્ફશિયસ અને લાઓસે, એ બે તત્વચિંતક થયા. એમની નૈતિકપ્રેરણાથી રાજ્ય અને લેક અને વ્યવસ્થા સારી ચાલી. કિત્સનામના ચાઉ રાજ્યના એક અધિકારીએ કરી છેડીને ચીનથી પૂર્વમાં “સેન” નામનું નવું રાજ્ય સ્થાપ્યું, ત્યાં ખેતી તથા રેશમ બનાવવાની, ઘર બાંધવાની કળાને વિકાસ કર્યો. ચીનથી ઘણું લેકે જઈને ત્યાં વસ્યા. ૩. એનાથીયે પૂર્વમાં જાપાન દેશ છે. તેને ઈતિહાસ ઘણે જૂને નથી. ત્યારે પ્રથમ સમ્રાટ હતો “જિમ્મુટેનું'. એ પિતાને સૂર્યદેવને ઉપાસક કહેવડાવત, ત્યારપછીના સવે રાજાઓ આ જ વંશના કહેવાય છે. ત્યાં ધર્મસંસ્થાની પ્રેરણું ન હોવાથી રાજ્ય અને પ્રજાની વ્યવસ્થા ધર્મયુક્ત ન રહી. તા. ૨૭-૭-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૩ વિશ્વઇતિહાસની રૂપરેખા ૧. ઈરાન અને ગ્રીસ એ બન્ને દેશ આર્યોએ વસાવેલ હાઈ બન્ને દેશ વ્યવસ્થા અને સંગઠનની દૃષ્ટિએ સમૃદ્ધ હતા. ઈરાનના વિસ્તાર એશિયામાઈનરથી સિધુના કાંઠા સુધી હતેા. સારા રસ્તાએ હતા. ઈરાનસમ્રાટ દરાયસે ગ્રીસ ઉપર હુમલા કર્યો, પણ તે નિષ્ફળ નીવડયો, ખીજી વખત હુમલા કર્યા ત્યારે એથે સવાસીએ વીરતાપૂર્વક લડચા અને વિશાળ સૈન્યને હરાવ્યું. દરાયસ પછી જીસ ગાદીએ આવ્યો, એણે પણ ગ્રીસ ઉપર આક્રમણ કર્યું.... પણ સ્પાર્ટાના ચાદ્દાઓએ ખૂબ હફાવ્યો, છેવટે એ વિશાળ સૈન્યની સામે ગ્રીસ અને એથેંસ ટકી ન શકયા. પણ નૌકાયુદ્ધમાં ઈરાનની હાર થઈ. અશેજરથ્રુસ્ત જેવા ધમ પ્રેરક સાથે અનબધ નહી. હાઈ પ્રથમ વિજય પછી ધમંડ અને અંતે પતન અને વિનાશ થયો. ગ્રીસના પ્રખ્યાત નગર ઍથે સમાં તે વખતે ૧૫૦ વર્ષના ગાળામાં સોક્રેટિસ, પ્લેટા અને અરિસ્ટોટલ, એ ત્રણ તત્ત્વચિંતા અને ધર્મપ્રેરકા થઈ ગયા; એથી લેાકેા જાગૃત થઈ તે સમજી ગયા હતા કે આ શાસનકર્તાઓ પ્રજાની ઈચ્છા વિરુદ્ધ અગર તેા પ્રજાને ઉશ્કેરીને પેાતાની વિજયાકાંક્ષા પૂરી કરે છે. રાા દેવ નથી, પરમાત્મા દેવ છે, એટલે આ સત્યને નહીં સાંખીને સેક્રેટિસને રાજ્યદ્રોહી બનાવી મૃત્યુદંડની સન્ત આપી. પ્લેટા અને એરિસ્ટોટલને હેરાન કર્યા, એટલે ૧૫૦ વર્ષ પછી ગ્રીસનુ* પતન થવા માંડયું. ૨. એ વખતે મેસેડેનના રાજા ફિલિપના પુત્ર સિક ંદર મહાન વિશ્વવિજેતા તરીકે પ્રખ્યાત થયા, એણે ગ્રીસની સેનાનું આધિપત્ય સ્વીકારી ઈરાન ઉપર હુમલા કર્યો, તેને જીતી લીધું. પછી તેહરાન, કાબુલ, સમરકંદ થઈ સિંધુના ઉત્તર ભાગે આવેલ પ્રદેશમાં પહેાંચ્યા. મુક્શીથી ત્યાંના રાજા પોરસને જીતી શકો, એટલે તક્ષશિલા થઈ ગંગા તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આગળ વધવાના વિચાર તેણે માંડી વાળ્યો. સૈનિકે કંટાળી ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં બેબિલેનમાં પશ્ચાત્તાપપૂર્વક સિકંદરનુ મૃત્યુ થયું. એ પછી જુદા જુદા ભાગામાં એનું રાજ્ય વહેચાઈ ગયું હતું. ૩. એ જ વખતે ચન્દ્રગુપ્ત મૌર્ય ચાણુકચની સલાહથી તક્ષશિલામાંથી સિકંદરની સેનાને હાંકી કાઢી, પોતે કબ્જે લીધેા; અને પાટલિપુત્રના રાજા નંદને હરાવી રાજ્ય જમાવ્યું. સિલ્યૂકસે હિંદુ ઉપર ચડાઈ કરી, તેને સખત હાર આપી; કાખુલ, તેહરાન, ગાંધાર વગેરે પ્રદેશ કબજો કર્યા. આ રીતે કાબુલથી બગાલ સુધી મૌર્ય – સામ્રાજ્યને વિસ્તાર ધીમે ધીમે થઈ ગયા. નહેરે, સડા, રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા તે વખતમાં બહુ સારી હતી. ચાણકયે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં તે વખતની રાજ્યવ્યવસ્થા, લેકવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે. એ યુગમાં વૈદિકધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ ત્રણેયના પ્રેરક બળા જાગૃત હતા. લેાકેા અને લોકસેવા (બ્રાહ્મણા) જાગૃત થઈ ગયા હતા, એટલે જ મૌર્યસામ્રાજ્ય સુદૃઢ બની શકયું. તા. ૩-૮-૬૧ વિશ્વઈતિહાસની રૂપરેખા ૧. ચન્દ્રગુપ્તના અવસાન પછી બિંદુસાર ગાદીએ આવ્યા. એના રાજ્યકાળમાં ગ્રીક અને પશ્ચિમ એશિયાની પ્રશ્ન સાથે વધારે સંપર્ક સધાયા. ઈ. પૂ. ૨૬૮માં અશાક ગાદીએ આવ્યો. મે વર્ષે કલિંગ ઉપર ચડાઈ કરી, તેમાં લાખા લેાકા માર્યા ગયા. આ ખૂનરેજી જોઈને અશોકને યુદ્ધ પ્રત્યે વિરક્તિ થઈ અને તેણે ધર્મનિષ્ઠ થઈ ને ધરક્ષા અને ધર્મપ્રચાર માટે પ્રયત્નો કર્યા. રાજ્યમાં ધણા સુધારા કર્યાં. વિદેશામાં બૌધમ ને પ્રચાર કર્યો. સાર્વજનિક સ...સ્થા સ્થાપી. વિદ્યાની ખૂબ જ ઉન્નતિ કરી. લગભગ ૫૦ વર્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુધી અશકના વંશજોનું રાજ્ય ચાલ્યું. તે વખતે ધર્મ સંસ્થા અને રાજ્યસંસ્થાને સંબંધ રહ્યો, પણ સંસ્થા કે લોકસેવકસંસ્થા સાથે ન રહ્યો. જાગૃતિ પણ બન્નેની ન રહી. એટલે જ પુષ્યમિત્ર નામના બ્રાહ્મણ સેનાપતિએ એમને ગાદી પરથી હાંકી કાઢઢ્યા; અને બ્રાહ્મણ ધર્મની નવા સ્વરૂપે સ્થાપના કરી. બૌદ્ધ ધર્મ સાથે સમન્વય લાંબા કાળ સુધી ન ટક્યો. તે વખતે હિંદ ઉપર બેટ્રિયન, શક, શિથિયન, તુર્ક, કુશાન વગેરે જાતિઓએ ઉપરાઉપરી હુમલા કર્યા. પણ કુશાનજાતિ સિવાય બીજી જાતિ લાંબા કાળ સુધી ટકી નહીં. કુશાન સામ્રાજ્યને નેતા કનિષ્ક રાજા હતો. તેના શાસનકાળમાં બૌદ્ધસંસ્કૃતિ ચીન અને મંગેલિયા પહોંચી. બૌદ્ધ સંઘોમાં વાદવિવાદ ચાલ્ય, પરિણામે હીનયાન અને મહાયાન એ બે દળો થઈ ગયા. ૨. આ પછી ચન્દ્રગુપ્તનું રાજ્ય ચાલ્યું; એમાં અનુક્રમે ચન્દ્રગુપ્ત બીજે, સમુદ્રગુપ્ત, ચન્દ્રગુપ્ત ત્રીજો, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, વિક્રમાદિત્ય, બાલાદિત્ય વગેરે સમ્રાટે થયા. એમના રાજ્યકાળમાં બૌદ્ધધર્મ ક્ષીણ થતે ગયે. હિંદુધર્મને ખૂબ પ્રચાર થયો; સંસ્કૃત, પ્રાકૃત વગેરે જુદી જુદી ભાષાઓ અને કળાઓને વિકાસ થયો. પ્રણ લેકેએ મધ્યહિંદ ઉપર રાજ્ય કર્યું પણ છેવટે બાલાયેિ તેમને હરાવ્યા. તે પછી ઉત્તરહિંદમાં હર્ષવર્ધન રાજ્ય ઉપર આવ્યો. તે વિદ્યા પ્રેમી અને છેલ્લો બૌદ્ધસમ્રાટ હતા. હર્ષના સમયમાં જ મુસ્લિમઆરબોએ સિંધને કબજે લીધે. તે જ વખતે દક્ષિણમાં ચાલૂક્ય, પલ્લવ, પાંડચ, ચેલ વગેરે વંશેનું સામ્રાજ્ય રહ્યું. એ લેકએ બ્રહ્મદેશ, મલાયા, જાવા, મલેશિયા સુધી પિતાનું રાજ્ય વિસ્તાર્યું. તે વખતે ધક્ષણહિંદમાં ઘણું મંદિર બંધાયાં હતાં. આ મંદિરને ઉપયોગ ગામની શાળા, ચેરા, પંચાયતની કચેરી, રક્ષણના સ્થાન તરીકે કરવામાં આવતો. એ જ અરસામાં દક્ષિણહિંદમાં શંકરાચાર્ય થયા. તેમણે હિંદની સાંસ્કૃતિક એકતા ટકાવવા તથા સંન્યાસી સંસ્થા સ્થાપવામાં ફાળો આપે. ચારે ખૂણામાં મઠ સ્થાપ્યા. બ્રાહ્મણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ખૂબ વિરોધ થયે, ધર્મો પ્રાયઃ રાજ્યાશ્રિત બની ગયા હતા, કે પણ વ્યવસ્થિત ન હતા. તા. ૧૦-૮-૧ ૧. શરૂઆતમાં રામ અને ગ્રીસના નગરરા વચ્ચે બહુ ફરક ન હતું, પછી બીજી જાતિઓને હરાવી રેમે પિતાનું રાજ્ય વિસ્તાર્યું. ઈટલીના મોટા ભાગને સમાવેશ કર્યો. આખા મુલકને વહીવટ રેમમાંથી થતો. આ એક મર્યાદિત તંત્ર જેવું હતું. આમાં જમીનમાલિકનું પ્રભુત્વ હતું. રાજ્યવહીવટ સેનેટ ચલાવતી, તેના સભ્યોની નીમણુક બે કાઉંસિલ કરતા હતા. આમ રેમની પ્રજા બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. ૧. પેટ્રિશિયન (જમીનદાર, અમીરવર્ગ), ૨. લેબિયન (સામાન્ય પ્રજાવર્ગ). લેબલેકેની પાસે સત્તા કે ધન ન હતા. આ બે વચ્ચે સતત સંધર્ષ ચાલતો. લેબલેકેને ભાગે નાના ટુકડા આવ્યા. ગુલામી પ્રથા અહીં વ્યાપક રૂપમાં હતી. રામ અને કાર્યેજ વચ્ચે લડાઈ જામી, તેમાં રામ જીત્યું. રોમ હવે બધાને જીતીને સર્વોપરિ સામ્રાજ્ય બની ગયું હતું. આટલા મુલકે જીતવાને પરિણામે રેમમાં વૈભવ-વિલાસ વધ્યા. ગરીબલકે ગરીબ જ રહ્યા, ધનિકલોકે આ લેકેને ફોસલાવવા માટે રમતગમત, સર્કસ, હરીફાઈ વ. ગોઠવતા. પ્રેક્ષકેના મનરંજન માટે લેડીએટર–ગુલામે તથા કેદીઓને આમરણ લડાવતા; પરિણામે સ્પોર્ટકસ નામના લેડીએટરની સરદારી નીચે દલિત લેકેએ બંડ કર્યું. એ લેકને નિર્દયતાથી દાબી દેવામાં આવ્યા. એક જ દિવસમાં ૬ હજાર ગુલામેને ક્રસ ઉપર વીંધી નાખવામાં આવ્યા. આ પછી રોમમાં સાહસિકે અને સેનાપતિઓનું મહત્વ વધ્યું. એમાં પેપી અને જ્યુલિયસ સીઝર પ્રખ્યાત થયા. જ્યુલિયસ સીઝર પછી એકટેવિયસ ઍપરર ( સર્વસત્તાધીશ) બન્યા. તે વખતના કવિઓ અને સાહિત્યકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ રાજ્યાઁની સ્તુતિ કરતા. રોમની સંસ્કૃતિ મેજમજા, આડંબર અને ભપકાવાળી બની. ધીમેધીમે સિન્યના હાથમાં સત્તા આવી; તે મરજીમાં આવે તેને સમ્રાટ બનાવે અગર તો પદભ્રષ્ટ કરે. આમ થવાથી લેકતંત્રની પરંપરામાં પણ છળકપટ, લાંચરૂશ્વતથી ચૂંટણી લડવામાં આવતી. આ માટે નાણાં પ્રજા અને છતાયેલા મુલક પાસેથી કઢાવવામાં આવતાં, ગુલામને વેપાર માટે ચાલતા, ડેલોઝને ટાપુ એનું મોટું મથક હતું, જ્યાં ૧૦૦૦ થી ૧૫૦૦ ગુલામો દરરોજ વેચાતા. બર્બરેને પકડીને લશ્કરમાં ભરતી કરતા. ૩૨૬ની સાલમાં કસ્ટાંટિનેપલ શહેરની સ્થાપના થઈ. નવા રેમની આ રાજધાની બન્યું. આમ રોમ સામ્રાજ્યના પૂર્વ અને પશ્ચિમ એ બે ભાગ પડી ગયા. પશ્ચિમ સામ્રાજ્યને ધીમેધીમે અંત આવ્યો. એને એક ટુકડે ટ થયે, “મુસ્તફા કમાલપાશા' પ્રથમ પ્રજાતંત્ર પ્રમુખ થયો. પીટર નાનકડા રમસામ્રાજ્ય ઉપર આવ્યો. પીટરની ગાદી ઉપર બિશપને બેસાડવાની પ્રથા ચાલુ થઈ રેમનકેથલિક સંપ્રદાયને ઉદય થયે. ચાર્લ્સના સમયે રેમને “પવિત્ર રોમન સામ્રાજ્ય” કહેવડાવ્યું. ૧ હજાર વર્ષ સુધી આ ચાલુ રહ્યું. “મહાન ચાર્લ્સ સેલમન” અને “માર્સ ઓરેલિયસ” શાંતિવાદી રાજા થઈ ગયા. છેવટે ૧૪ વરસ સુધી નેપોલિયન સાથેના મહાયુદ્ધમાં રમનું પતન થાય છે. ૨. આ રીતે સાંસ્કૃતિક દૃષ્ટિએ ગ્રીસની અસર થઈ ધર્મ સંસ્થા રાજ્ય સંસ્થાને આશ્રિત થઈ ગઈ હતી; સામાન્ય લેકે તદ્દન દબાયેલા રહ્યા. લેકસેવકનું કામ કરનારા કવિઓ અને સાહિત્યકારેને ઉપયોગ રાજ્યની સ્તુતિ કરવામાં , રોમના કાનુન-કાયદા દુનિયાને માટે માર્ગદર્શક બન્યા. યુરોપ રાજ્યની દષ્ટિએ રોમનસામ્રાજ્યને જ પિતાનું પૂર્વજ માને છે. આ દષ્ટિએ યુરેપીય દેશમાં ક્રાંતિ રાજ્ય જ કરી શકે અને તે પણ હિંસા દ્વારા, એ માન્યતા બંધાઈ. તા. ૧૭-૮-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૧. રેમના પતન પછી પશ્ચિમયુરોપ થાળે પડવા લાગ્યું. નવાં રાજ્ય ઊભાં થયાં. બેલ્જિયમ અને જર્મનીના અમુક ભાગમાં કલેવિસ રાજાની આગેવાની નીચે ફેક લેકે રાજ્ય સ્થાપ્યું. ચેડા જ સમયમાં રાજમહેલના કારભારી લેકેએ આ રાજ્ય કજે , એમને હોદ્ધો વંશ પરંપરાગત ચાલ્યો. આ પછી ચાર્લ્સ મારટેલ નામને મેયર ફાંસને હરાવીને ખ્રિસ્તી જગતને તારણહાર બન્યો. એના પૌત્ર સલમોને પોપને કેએંટિનેપલ સાથે લડવામાં મદદ કરી. એથી કરીને સલમેન પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તી જગતને વડે કહેવાવા લાગે. આ પછી પાપ ધર્મની બાબતે સંભાળતા અને સમ્રાટ રાજ્યની બાબતો. સોમને ફાંસ, બેલજ્યિમ, હોલેંડ, સ્વિટઝરલેંડ, અડધું જર્મની અને ઈટાલી વગેરે જીતી લીધાં. એનાં મૃત્યુ પછી સામ્રાજ્ય અને સંપત્તિની વહેંચણ માટે ઝઘડા ઊભા થયા. ફાંસ અને જર્મની જુદા રાષ્ટ્ર તરીકે ગણાવા લાગ્યા. ખ્રિસ્તી પ્રજાને ધર્મને નામે ઉશ્કેરીને લડાવવામાં આવી. એ જ અરસામાં યુરોપના લેકે વહાણમાં બેસીને પશ્ચિમ તથા દક્ષિણના દેશમાં જઈ લૂંટફાટ, રંજાડ વ. કરવા લાગ્યા. ધીમે ધીમે ફાંસ, ઈટાલી અને સિસિલીને કેજો કર્યો. ઈલેંડને જીત્યું, રોમને પણ લૂંટયું; અને મેટા ઉમરાવો બની ગયા. એથી રોમની જૂની વ્યવસ્થા પડી ભાંગી. બળજબરી, અરાજકતા અને હિંસા પ્રવર્તવા લાગી. બળિયા લેર્ડ લેકે બીજાના પાસેથી જે હાથ આવે તે આંચકી લઈ કિલાબંધી કરવા લાગ્યા; ગરીબ ખેડૂતો અસંગઠિત હોઈ પિતાનું રક્ષણ પિતે કરી શકતા ન હતા, એટલે આ લેડને ઉપજને અમુક હિસ્સા તથા બીજી સેવાનું વચન આપી પોતાના રક્ષણને બંદોસ્ત કર્યો. એથી એ ઊંચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નાબલે અને છેવટે આ વ્યવસ્થામાં ટાચ ઉપર રાન્ન રહેતા. આને યૂડલ (સામંતશાહી) વ્યવસ્થા કહેવામાં આવતી. એમાં સમાનતાને સ્થાન ન હતું. ખેડૂત, વેપારીઓ અને કારીગરાને ખૂબ સહેવું પડતું. એમણે પેાતાના મહાજનગૃહો ( શીલ્ડ હાલ ) બાંધ્યા અને લેર્ડ સાથે સંધર્ષ કરતા. ૨. બીજી બાજુ યુરોપના ખ્રિસ્તી ધર્મોસંધ તરફથી વિરોધીઓ ઉપર જુલમ કરવામાં આવ્યા; જેરૂસલમના પવિત્ર તીર્થ સ્થાનને કબ્જે કરવા માટે ખ્રિસ્તી પ્રજાને ઉશ્કેરીને આરા સાથે યુદ્ધ કરાવ્યું. આ ક્રૂઝેડા (ધર્મયુદ્ધ)માં લાખા માણસા માર્યા ગયા. ૬. યુરોપથી અમેરિકા છેટું અને અત ુ હતું. કાલબસ એની શોધ કરે છે. અમેરિકામાં સોનું, ચાંદી, ત્રાંબુ, લાહુ વગેરે ધાતુએની ખાણા પુષ્કળ હતી, તેથી ત્યાંની સંસ્કૃતિમાં ભાગ વિલાસનું આકર્ષણ વધ્યું. તે વખતે અમેરિકામાં સંસ્કૃતિનાં ત્રણ કેન્દ્રો હતાં- મેકિસા, મધ્ય અમેરિકા અને પેરૂ. મધ્ય અમેરિકામા ત્રણ રાજ્યાના સંધ સ્થપાયા, એ પાપન કહેવડાવતા. બાકી તે વખતે વ્યવસ્થા સારી હતી. ખીજી ત્રણ સંસ્થાએ તે। હતી જ પાછળથી અમેરિકામાં બ્રિટિશ લેાકા જઈને વસ્યા અને નવી રાજ્ય વ્યવસ્થા ઊભી કરી. તા. ૨૪-૮-૬૧ રાજ્ય નહીં વિતિહાસની રૂપરેખા દરિયા કાંઠે બે મહત્ત્વના ભાગ ન ભજવ્યા, કેમકે સમૃદ્ધ ન હતા. કહેવાતા, અને તેમના સાથી લેકા કજિયાખાર હતા. જીવનમાં કાંઈ જાગૃતિ ન હતી. આરબમાં નવી જાગૃતિ લાવવામાં ઇસ્લામધમાં અને મહંમદ પયગંબરના કાળા હતા. આમા એમણે ૧. અરબસ્તાને ઇતિહાસમાં ત્યાં રણપ્રદેશ હાઈ રસાળ અને નાના શહેરા હતા. રણવાસી ખુલ્લુ ઊટા, ઘેાડા અને ગધેડા હતા. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આત્મવિશ્વાસ અને ઈશ્વરશ્રદ્ધાનાં તો ભર્યા; એથી એ લેકે ઝડપથી યુરોપ, એશિયા અને આફ્રિકામાં ફરી વળ્યા. ઘણા પ્રદેશ જીતી લીધા. પાછળથી એ લેકમાં સત્તાલિસા, વૈભવ, વિલાસ વધતા ગયા. પરિણામે એ લેકે આપસમાં ઝઘડતા. ૨. ૧૧ મી સદીમાં આગ લગાડતો, કતલ કરતો તલવાર લઈને ગઝનીને મહમૂદ હિંદ ઉપર ચડી આવ્યો. એણે ૨૭ વાર હિંદ ઉપર હુમલા કર્યા. મથુરા, થાણેશ્વર, સોમનાથ વગેરે મંદિરે લૂંટયાં. અઢળક દ્રવ્ય અને કેદીઓને લઈને તે ગઝની પાછો ફર્યો. ૩. ૧૨ મી સદીના અંતમાં ગઝનીને કબજે કરી અફઘાન સરદાર શાહબુદ્દીન ગોરીએ હિંદ ઉપર હુમલો કર્યો. પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને માર્યો. પરિણામે હિંદમાં મુસ્લિમ રાજ્યની સ્થાપના થઈ. ક્ષત્રિયે વિલાસ અને કૂટમાં પડી ગયા. બ્રાહ્મણો ક્રિયાકાંડમાં પડ્યાં. લેકે નબળા થઈને અનેક કુરૂઢિઓમાં ફસાઈ ગયા. સ્ત્રીઓને પડદામાં પૂરી. ધર્મસંસ્થા નિસ્તેજ થઈ ગઈ; પરિણામે હિંદ વિદેશી લેકેનું ગુલામ બન્યું. ૪. ગોરી પછી ગુલામ સુલતાનવંશ રાજ્ય ઉપર આવે છે. એમાં કુતુબુદ્દીન, અલ્તમશ મુખ્ય હતો. અલાઉદ્દીન ખિલજીએ પિતાના અમલ દરમ્યાન નવી રાજ્યવહીવટ પદ્ધતિ શરૂ કરી; લશ્કરને બળવાન બનાવ્યું. પરિણામે ચિત્તોડ, ગુજરાત અને દક્ષિણને ઘણો ભાગ જીતી લીધું. એણે હિંદુઓ ઉપર જજિયારે નાખ્યો. ઘણા હિંદુઓ જુદાં જુદાં કારણોથી મુસલમાન બન્યા. આ પછી વિદ્વાન છતાં નિર્દયતાને અવતાર મહંમદ બિન તુગલખ ગાદીએ આવ્યું. દિલીને હેરાન કરી મૂક્યું. તુગલખાવાદ વસાવ્યો. ૫. ૧૪-૧૫ મી સદીમાં સુલતાનશાહી ક્ષીણ થતી જાય છે. બાબરે દિલ્હી જીતીને મેગલ સામ્રાજ્યને પાયો નાખે. પોતાના જીવનમાં એને આરામ ન મળ્યો. આ પછી હુમાયુ આવ્યું. શેરખાન સાથે યુદ્ધ કર્યું તેમાં હાર્યો. ત્યારથી રખડતે રખડતે ૧૬ વર્ષ પછી તે દિલ્હીની ગાદીએ આવે છે. એને પુત્ર અકબર મહાન મોગલ સમ્રાટ તરીકે વખણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અકબર બહુ જ રાજ્યલિપ્સ અને વિલાસી હતા, છતાં ધર્મસહિષ્ણુ હતા. પ્રજા ઉપર જુલમ નહોતા કરત. અકબરે હિંદુમુસ્લિમ એજ્ય માટે પ્રયત્ન કર્યો. એ પછી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ ગાદીએ આવે છે. તે બધા ક્રૂર અને કટ્ટર ધર્માધ હતા. ઔરંગઝેબે તે પરાણે મુસલમાન બનાવવા માટે ઘર અત્યાચાર હિંદુઓ ઉપર કર્યા હતા. ૬. એના શાસનના પાછળના ભાગમાં શીખ અને મરાઠા લેકે જાગ્યા. શીખ જેવો શાંતિપ્રિય સંપ્રદાય મુગલેના અત્યાચારના પ્રત્યાઘાતોથી લડાયક સ્વરૂપ ધારણ કરે છે. રાજસત્તા તરફ વળે છે, અને મેગલ સામ્રાજ્યને ઉથલાવી પાડે છે. મરાઠા સરદાર શાહ ભેંસલેના પુત્ર શિવાજીએ મેગલેને હરાવ્યા; કેટલાય શહેર સર કર્યા. ચોથભાગ ઉઘરાવવાની પ્રથા ચાલુ કરી. એમાંય પેશવાવંશ ઉદયમાં આવે છે. અને દિલ્હી સર કરવા જાય છે. તેવામાં ઈરાનથી નાદિરશાહ આવીને અચાનક હુમલો કરે છે, કતલ તથા લૂંટફાટ ચલાવે છે. એ પાછા ફરે છે. ૬ વર્ષ પછી બીજે લૂંટારો અહમદશાહ દુરાની આવે છે. એની પેશવાઓ સાથે લડાઈ થાય છે, તેને હરાવે છે. ૭. ૧૭મી સદી દરમ્યાન ફ્રેંચ અને અંગ્રેજ બને હિંદમાં પગપેસારો કરે છે, ઈસ્ટઈડિયા કંપની સ્થાપી વહાણે દ્વારા વેપાર કરે છે. ધીમે-ધીમે રાજાઓને આપસમાં લડાવી, ભાડે સેને આપી, મુલક ઉપર કજો કરતા જાય છે, જેને હરાવીને ભગાડી મૂકે છે. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ જેવા શહેર વસાવે છે. બેવફા હિંદી લેકે પૈસાના લેભે અંગ્રેજોને સાથ આપે છે. છેવટે આખુંય હિંદ ધીમે ધીમે એ લોકો પચાવી પાડે છે. આ ઉપરથી ફલિત થાય છે કે મુસલમાને અને અંગ્રેજે પણ રાજસત્તા દ્વારા ક્રાંતિ કરવા માગતા હતા, તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. મરાઠાવંશને પણ આ જ અનુભવ થયો. લેકશક્તિને લેકસેવકે કે સાધુઓ સંગઠિત ન કરી શક્યા. પરિણામે ગુલામીનું ભયંકર દુઃખ ૭૦૦ વર્ષ સુધી ભોગવવું પડયું. તા. ૩૧-૮-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વિવઈતિહાસની રૂપરેખા ૧. ૧૭મી સદીના મધ્યભાગમાં વેસ્ટફ લિયાની સંધિ થઈ. પરિણામે ૩૦ વરસના ઈગ્લેંડના આંતરવિગ્રહને અંત આવ્યો. પહેલા ચાર્જને માથું ગુમાવવું પડ્યું. એ પછી અમેરિકા અને બીજા સંસ્થાને સાથે વેપારને લીધે પુષ્કળ ધન ઘસડાઈ આવ્યું. વિભિન્ન વર્ગો વચ્ચે તંગદિલી ઓછી થઈ. મધ્યમ વર્ગના લોકોને રાહત મળી. ૧૬૮૮માં રાજા જેમ્સને હાંકી કાઢ્યો. પાર્લામેંટને વિજય થયે; પણ હજુ ફાંસને રાજા ૧૪મો લુઈ આપખુદ અને જુલમગાર હતો. એવામાં ફસમાં રાષ્ટ્રીય જાગૃતિ થઈ. ધર્મનું સ્થાન રાષ્ટ્રીયતાએ લીધું. આધુનિક વિજ્ઞાનને પાયે નખાયે, તેથી વેપાર તથા માલનું બજાર જગવ્યાપી બની ગયું. ૨. આ પછી ૧૮મી સદીમાં ઈંગ્લેંડ અને ફાંસ વચ્ચે સામ્રાજ્યવાદની હરીફાઈ હિંદ અને કેનેડામાં જામ; તેમાં ઈલેંડને વિજ્ય થયો. પણ એથી સામાન્ય જનસમુદાય ગરીબાઈની હાડમારીથી ક્ષુબ્ધ થઈ ગયા હતા, થોડાક ઉપલે વર્ગ સુખ ભોગવતો હતો. એટલે ફાંસ તથા યુરેપના બીજા દેશોમાં પરિવર્તનની ભૂમિકા ઊભી થઈ. ધર્મગુરૂઓ ગરીબના પાપ અને ધનિકના પુણ્યની તથા પર લેકમાં ફળ મળવાની વાત કરી અસમાનતાને ટેકો આપવા લાગ્યા; એ જ અરસામાં વિજ્ઞાનને લીધે રૂઢ ધર્મની સર્વગ્રાહી પકડ ઢીલી પડી. નવા ઉદ્યોગો અને અર્થ વ્યવસ્થામાં ઉત્પન્ન થતાં નવા પ્રશ્નો ઉપર લેકોનું ધ્યાન ચોંટયું. તે કાળમાં વોલટેયર, રૂસ વગેરે કેટલાક વિચારકેએ રાજકારણ, અર્થકારણ, કાનૂન વગેરે ઉપર પુસ્તક લખ્યાં, જેમાં ધર્મની સાથે એ બધા વિષયોને અનુબંધ તરછોડી નાંખ્યો. તેથી ૧૮મી સદીમાં ત્રણ ક્રાંતિઓ થઈ–૧. અમેરિકામાં રાજ્યક્રાંતિ થઈ. ૨. ઈંગ્લેંડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ૩. ફાંસમાં સામાજિક ક્રાંતિ થઈ. એ ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ક્રાંતિઓની અસર દુનિયા ઉપર થઈ; એ ત્રણે રાજ્ય દ્વારા થઈ. તેને પરિણામે નીચલાથર કે સાચા ધર્મનું બળ ન વધ્યું. ક્રાંતિનાં સાધને હિંસક હતા; તેથી તેના ખોટા પ્રત્યાઘાતો ઊભા થયા. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે મૂડીવાદ વ; શેષણ વધ્યું. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ વધ્યા. ૧૯૧૪માં ૪ વરસ સુધી યુદ્ધ થયું ૪. ૧૯ભી સદીમાં જર્મનીમાં કાર્લ માકર્સ થયે. એ સામ્યવાદને જનક થયે. એણે રાજકીય તથા સામાજિક પદ્ધતિમાં પરિવર્તન કર્યું પણ ધર્મની સાથે એને અનુબંધ ન રહ્યો, પરિણામે હિંસા, ભય, ત્રાસ અવિશ્વાસ વગેરે દૂષણે રહી ગયા. ૫. હિંદમાં અંગ્રેજોનું શાસન હતું તે વખતે કારીગરે, ખેડૂતો, મજૂરે વગેરેની દુર્દશા હતી, શેષણ સરિયામ ચાલતું હતું. હિંદુધર્મમાં સામાજિક સુધારા થયા ખરા, પણ રાજ્ય સાથે સારી પેઠે અનુબંધ નહોતે જોડાયે, ગાંધીજીએ ચારે અનુબંધને મેળ બેસાડ્યો, કોગ્રેસ સંસ્થા દ્વારા શુદ્ધ સાધનથી સગી અહિંસક ક્રાંતિ કરી, જેને પરિણામે હિંદ સ્વતંત્ર થયું. અહીની ક્રાંતિ જનતા દ્વારા થઈ છે, જ્યારે બીજા દેશમાં રાજ્ય દ્વારા ક્રાંતિ થઈ છે. વિધભૂગોળનું દિગ્દર્શન ૧. બીજા ગ્રહની જેમ પૃવી પણ એક ગ્રહ છે. બીજા ગ્રહ કરતાં પૃથ્વી-ગ્રહ આપણાથી વધારે નજીક હોવાને લીધે તરત અને વધુ અસર થાય છે. વિશ્વની સાથે વાત્સલ્ય સાધવા માટે વિશ્વની પૃથ્વી તથા ત્યાં વસતા પ્રાણુઓ, મનુષ્ય, સંસ્કૃતિ, રહેણુકરણી, રીતરિવાજો, ધંધાઓ, જીવન જીવવાની રીત વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે જ આ પૃવીને માતા તથા પિતાને તેના પુત્ર માનીને સમગ્ર પૃથ્વીમાં વસતા લેકે સાથે આદાનપ્રદાન કરી વાત્સલ્ય સાધવા પ્રેરાયા હતા. ઇતિહાસ સર્જન, રાજ્ય વ્યવસ્થા, સર્વાગી વિકાસ, સંસ્કૃતિની ખીલવણ વગેરેને આધાર પણ ભૌગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લિક પરિસ્થિતિ પર છે, માટે ભૂંગાળનું જ્ઞાન ધર્મ, અધ્યાત્મ, સમાજ રચના વ.ની દિએ જરૂરી છે. એટલા માટે જ જૈન, બૌદ્ધ, હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી ધર્મનાં શાસ્ત્રમાં ભૂગાળનુ` વર્ણન કરવામાં આવ્યું છે. ક ગ્રંથમાં કરેલ ક્ષેત્રવિપાકી ક પ્રકૃતિનું વર્ણન ભૂગાળનું મહત્ત્વ બતાવે છે. મેાટે ભાગે માનવજીવન ઉપર ભૌગાલિક પરિસ્થિતિની અસર થાય છે, માણસ પોતાની ઇચ્છા પ્રમાણે જીવન ઘડી શકતા નથી; ઘણે ભાગે પોતે જે ભૌગાલિક પરિસ્થિતિમાં રહેતા હોય, તે જ તેના જીવનને ઘડે છે. ૨. ભૌગાલિક પરિસ્થિતિમાં ૫ તત્ત્વાને સમાવેશ થાય છેઃ— ૧. જમીનને પ્રકાર, ૨. આમાહવા, ૩. સ્થાન, ૪. વનસ્પતિ, ૫. પ્રાણીઑ. ૩. આખી દુનિયાને આજે ૫ મહાદ્વીપામાં વહેચીએ છીએઃ—૧. એશિયા, ૨. આફ્રિકા, ૩. યુરોપ, ૪. ઓસ્ટ્રેલિયા અને ૫. બન્ને અમેરિકા. જમીના ત્રણ પ્રકારની છેઃ પહાડી, ઉચ્ચપ્રદેશવાળી અને મેદાનાવાળા. આ ત્રણે પ્રકારની જમીનની જુદી-જુદી વિશેષતાઓને લીધે જુદાજુદા પ્રકારની સંસ્કૃતિ ખીલે છે, જ્યાં નદીએ અને મેદાને વધારે હોય ત્યાં ગીચ વસતિ હોય છે, વહેપારધંધા, ખેતી, ઉદ્યોગા વગેરે વધારે ખીલે છે. ૪. આમેાહવાની માનવજીવન ઉપર ૭ પ્રકારની અસર થાય છેઃ ૧. શરીર ઉપર, ૨. ખારાક ઉપર, ૩. વસ્ત્રા ઉપર, ૪. ધરની બાંધણી ઉપર, ૫. ધંધા ઉપર, ૬. વસતિ ઉપર, ૭. પ્રકૃતિની વિલક્ષણતા ઉપર, ૮. સંસ્કૃતિના વિકાસાવિકાસ ઉપર. પં. દુનિયાના મુખ્ય કુદરતી પ્રદેશા ( જેમને દેશ, રાજ્ય કે ખંડના બુધના નથી ) આ પ્રમાણે છેઃ ૧. વિષુવવૃત્તના જંગલા, ૨. ઉષ્ણુકટિબંધના ઘાસના મેદાન, ૩. ગરમ રણના પ્રદેશ, ૪. માસમી પવનાના પ્રદેશ, પ. ભૂમધ્ય સમુદ્રની આખેાહવાના પ્રદેશ, ૬. પાનમરતા જગલાના પ્રદેશ, છ. સ્ટેપ પ્રદેશ, ૮, શ‘કુદ્રુમ જંગલાના પ્રદેશ, ૯. ટુંડ્ર પ્રદેશ, ૧૦. ચીનપ્રકારની આબાહવાના પ્રદેશ. ૬૧. સેટ લારેન્સ પ્રકારની આખેાહવાના પ્રદેશ. આ બધા પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રદેશના સ્થળે, પ્રદેશ, આબોહવા, વરસાદ અને લેકે વગેરે પાંચે ભૂખંડોમાં જુદા જુદા પ્રકારના હોય છે. તા. ૨૮-૯-૬૧ વિશ્વભૂળનું દિગ્દર્શન ૧. વાતાવરણમાં રહેલી વરાળે પૃથ્વી ઉપર માનવજીવનને વસવાટ કરવામાં ઘણું મહત્ત્વનો ભાગ ભજવે છે. સહારાના રણમાં માણસ રહી શકતો નથી, તેનું કારણ રણ કે વરસાદને અભાવ જ નથી, પણ વાતાવરણુ (જે ભેછલું છે) મેટું કારણ છે. પૃથ્વીની સપાટીને પિણે ભાગ મહાસાગરેએ રેકેલે છે. સૂર્યની ગરમીથી આ પાણીની વરાળ બની વાતાવરણ સાથે ભળી જાય છે. જે જમીનમાં વરાળ સંધરવાની શક્તિ વધારે હોય, ત્યાં વધારેમાં વધારે વરસાદ પડે છે. ૨. પૃથ્વી ઉપર ઉગતી કુદરતી વનસ્પતિ પણ માનવજીવન ઉપર મોટી અસર કરે છે. કુદરતી વનસ્પતિ ઘાસ, મોટાં વૃક્ષો કે સેવાળ વગેરેના રૂપમાં થાય છે, એમાં ગરમી, વરસાદ, પવન, પ્રકાશ અને જમીનના પ્રકારે મોટી અસર કરે છે. જંગલે, ઘાસ અને રણ એમ ત્રણે સ્થળે જુદી-જુદી જાતની વનસ્પતિ ઉગે છે. ૩. પ્રાણીઓની અસર પણ માનવજીવન ઉપર થાય છે. જ્યાં ખોરાકપાણી વધુ હોય ત્યાં પુષ્કળ પ્રાણુઓ હોય છે. એક કાળે બધા પશુઓ ગીચ જંગલમાં જંગલી હાલતમાં ફરતા હતા, ધીમે ધીમે માણસેએ ઘણું ઉપયોગી પ્રાણીઓને પાળવાનું અને ઉછેરવાનું શરૂ કર્યું. એ પ્રાણીઓ માનવજીવનમાં ખૂબ ઉપયોગી નીવડ્યા. ૪. વિશ્વ વાત્સલ્ય સાધક જેમ વિચાર અને ભાવના પરિવર્તનને વિચાર કરે છે, તેમ પરિસ્થિતિ પરિવર્તનનું પણ વિચારે છે. પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ત્રણ પ્રકારની છે- ૧. પ્રકૃતિએ સર્જેલી ૨. સમાજે ઊભી કરેલી ૩. કામ-ક્રોધ વગેરે વાસનાને કારણે ઊભી થયેલી. આ ત્રણેને વિ. વા. ને સાધક તપ દ્વારા પલટાવવા માગે છે. ભૂંગાળમાં પ્રકૃતિ અને તેના દ્વારા સર્જેલી પરિસ્થિતિનું વણુંન હોય છે. પણ પ્રાકૃતિક પરિસ્થિતિને પલટાવવા માટે માત્ર ઉપવાસ ચોગ્ય નથી, પણુ કાયકલેશ ( શરીરશ્રમ ) સાતત્ય ( પ્રતિસલીનતા ) અને સતત સ્વાધ્યાય (પરિસ્થિતિના જ્ઞાન) ની જરૂર છે. દા. ત. ભાલમાં ખારી જમીનને મીઠી કરવાને પ્રયાગ મનુષ્ય પુરુષાર્થી તથા નિષ્ણાતેાની મદદથી કરવામાં આવે તે ત્યાંની પરિસ્થિતિમાં પરિવર્તન થઈ શકે. ઉત્તર અમેરિકામાં જ્યાં ટૂંકા ઘાસની જમીન હતી, ત્યાં આજે ઘઉંના પાક બહાળા પ્રમાણમાં થાય છે. મેગે! પાસેનું જંગલ સાક્ કરવાથી હવે યૂરેનિયમ જેવી ખનિજ સંપત્તિ મળી આવી છે. ઓસ્ટ્રેલિયાના રણમાં પાતાળકૂવા ખાતાં સાનાની ખાણુ મળી આવી. ઊન સારામાં સારી પેદા કરે છે. રાજસ્થાનના રણની ૭૦૦ એકર જમીન લીલીછમ કરી નાખી. માણુસને દુઃખ ભાન થાય ત્યારે તેના ઉપાય વિચારે અને શ્રમરૂપી તપ કરે તેા દુઃખ દૂર થાય અને ભૌગાલિક પરિસ્થિતિ પરિવર્તન થઈ શકે. તા. ૫-૧૦-૬૧ ૧૧ ૧. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન એ જગતને જેવાનાં સાધના છે. વિશ્વ શું છે, ? કયા તત્ત્વથી બન્યું છે? એના નિયામક કાણુ છે? એ પ્રશ્નોમાંથી જીવ, જગત્ અને ઈશ્વર એ ત્રણ વસ્તુએ નીકળી. આ ઉપર વિજ્ઞાની અને તત્ત્વજ્ઞાની બન્ને વિચારે છે. તત્ત્વજ્ઞાની ભાવાત્મક એકતાની દૃષ્ટિએ વિચારે છે કે હું અને વિશ્વ એક છીએ, ચિત્રકાર જેમ પોતપાતાની કળા સાથે એકરૂપ થઈ જાય તેમ છે. માતા પોતાના બાળકને રમાડે ત્યારે એકરૂપ થઈ જાય છે જ્યારે વિજ્ઞાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જગતમાંથી ઘેાડા દ્રવ્યોને લઈ તે એનુ પૃથકક્રણ કરે છે, અને દ્રવ્ય ગુણુ અને કર્મના વિચાર કરે છે, એ રીતે વિજ્ઞાની અનુભવજન્ય પ્રયોગ કરે છે, તત્ત્વજ્ઞાની આદ્રષ્ટા બની તત્ત્વાના અનુભવ કરે છે. ૨. તત્ત્વજ્ઞાનીએ વિશ્વનાં તત્ત્વને વિચાર કર્યો. પંચમહાભૂત અને એનું મૌલિક સત્ય એમાંથી જડયું. આ તત્ત્વા મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયા−૧. જડ અને ૨. ચૈતન્ય; પ્રકૃતિ અને પુરુષ. જડ તત્ત્વા કેટલા છે, એમાં મતભેદ હોઈ શકે, પણ ચૈતન્ય તત્ત્વને તેા બધા માને છે. ૨. વિજ્ઞાન એટલે સત્ય શોધ માટેના પુરુષાર્થ. એ વસ્તુમાં તત્ત્વજ્ઞાની અને વિજ્ઞાની બન્ને એક મત છે. પર`તુ વિજ્ઞાનીઓએ આજ સુધી દ્રવ્ય અને મન સુધીનું શેાધન કર્યું છે, અધ્યાત્મની શેાધ સુધી, એ ગયા નથી, એનું કારણ બાઈબલમાં ‘ગાયમાં આત્મા નથી’ આ બાઇબલનું વાકય છે; એને લીધે ત્યાં ખીન્ન પ્રાણીઓને અક— સ્માત બનેલી વસ્તુઓ ગણે છે; એને લીધે જ પશ્ચિમના વિજ્ઞાનને પાયેા વસ્તુવિજ્ઞાન છે, જ્યારે પૂર્વનું ભારતીય વિજ્ઞાન અધ્યાત્મને પાયા માને છે. આત્માને જાણવા માટે આત્માની સાથે લાગતાવળગતા દ્રવ્ય; ગુણુ કર્મોનું જ્ઞાન કરતા ખરા. ૪. પશ્ચિમના વિજ્ઞાનમાં સમગ્ર પદાર્થોમાં ત્રણ તત્ત્વા માનવામાં આવ્યાં છેઃ ૧. પાર્થ શક્તિનું જીવન ૨. સંયોગેાના સંવેદનમાંથી એ ઉત્પન્ન થાય છે ૩. ક્રમે ક્રમે વિકાસ થતાં તે પદામાંથી શક્તિ જન્મે છે. ૫. દરેક પદાર્થના ત્રણ રૂપ હોઈ શકેઃ વાયુ ( વરાળ વાયવીય ), ધન (જડ) અને પ્રવાહી. પણ દરેક પદાર્થમાં સાત ગુણા સરખા છે ઃ ૧. આકાશ (પાલાણુ) ૨. ગુરુત્વાકષઁણ ૩. જડતત્ત્વ ( સ્થિતિ તત્ત્વ) ૪. ગતિ આપનાર તત્ત્વ ( ઘણુ ), ૫. પદાર્થ માત્રનું વિભાજન, ૬. બે પદાર્થો (અણુએ સુદ્ધા)ની વચ્ચે પલાણ હોય, ૭. વસ્તુ માત્રને નાશ નથી થતા. આ સાત ગુણા દરેક દ્રવ્યને લાગુ પડે છે. આ વિષે વિજ્ઞાનીએ અને આજના દાર્શનિકે કે જૈન તત્ત્વજ્ઞામાં માત્ર ગણતરીના ક્રૂરક છે, ખાકી દ્રવ્યના ગુણૅામાં ખાસ ફરક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૬. પશ્ચિમના વૈજ્ઞાનિકે આરોગ્ય અને રક્ષણના ક્ષેત્રે વિજ્ઞાનને. ઉપયોગ કરે છે; એવો ઉપગ ભારતમાં આયુર્વેદ અને શાસ્ત્રવિજ્ઞાનના માધ્યમથી એ બન્ને ક્ષેત્રે થયો જ છે. ભારતમાં જ્યારે સિદ્ધિઓ મેળવવા અને નરસંહાર કરવામાં ઉપયોગ થવા લાગે, ત્યારે એને છેદ ઊડાડવો પડ્યો. આમ દ્રવ્ય વિજ્ઞાનમાં બંને વચ્ચે કાંઈ ફરક નથી. ૭. બીજું રાસાયણિક વિજ્ઞાન છે. ભારતમાં નાગાજુન વગેરેએ અનાસક્તિ દ્વારા વિમાન ઊડાવવા, જંતુનાશ કરવા, છÉનમર્દન દ્વારા ભસ્મ બનાવવા, અણુ-પરમાણુમાં રસવિજ્ઞાનને ઉપયોગ કર્યો. યાજ્ઞિક લેકે અને કર્મકાંડીઓ ચમત્કાર અને અંધ વિશ્વાસ ફેલાવવા લાગ્યા અને કેને છેતરતા. એટલે રસાયણિક વિજ્ઞાનને દુરુપયોગ પણ ભૂતકાળમાં આ રીતે થયો. આજે વિજ્ઞાનને ઉપયોગ નરસંહારમાં થાય છે, માટે આજે વિજ્ઞાનની સાથે અધ્યાત્મના જોડાણની જરૂર છે. તા. ૧૨-૧૦-૬૧ ૧. ભૌતિક વિજ્ઞાનનાં બે અંગે– પદાર્થ વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન ઉપર આપણે વિચારી ગયા. ભૂગર્ભ વિજ્ઞાનમાં પૃથ્વીના પેટાળમાં ક્યા ક્યા પદાર્થો છે? કેવી રીતે બને છે? એને શે ઉપયોગ છે? એ બધા વિષયે આવી જાય છે. ભૂગર્ભ વિદ્યાને ઉપયોગ માનવ જાતિના હિત અને સગમાં કરવામાં આવે તે વિકાસ ઝડપી થાય. ૨. જ્યોતિષ વિજ્ઞાન–આકાશમાં રહેલા ગ્રહ, નક્ષત્રો, તારાઓ વ.ની શોધ ભારતમાં થઈ પણ અહીં એને દેવ અને ચમત્કાર સાથે જોડવામાં આવ્યા; તેથી જ્યોતિષ વિજ્ઞાનથી વિશેષ ફાયદો ન થયે, પરંતુ પાશ્ચાત્ય જ્યોતિષ વિજ્ઞાનીઓએ સૂર્યના કિરણે દ્વારા તાપ, વીજળી, પ્રકાશ, વિટામીન વગેરે તરોની શોધ કરી. ચન્દ્રક અને મંગળગ્રહની યાત્રા અને વસાહત માટે પુરુષાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ કરી રહ્યા છે. ૩. વનસ્પતિ વિજ્ઞાનથી માણસને મેટે લાભ એ થયે કે માણસ વનસ્પતિ ઉપર જ જીવે છે. એટલે એની શોધ એમાં રહેલાં જુદાં જુદાં પિષક તત્ત્વો અને એના દ્વારા જુદી જુદી જરૂરિયાતની પૂર્તિ થઈ શકે. હવે તો એવી શોધ થઈ રહી છે કે માણસને અન્ન, માંસ કે દૂધ ન મળે તોય વનસ્પતિ ઉપર આવી શકે. વનસ્પતિમાં જીવ છે, એ જૈન તત્વજ્ઞાન માનતું હતું, પણ હવે જગદીશચન્દ્ર બોઝ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણિત થયા પછી પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો માનવા લાગ્યા છે. ૪. શરીર વિજ્ઞાન-માણસના શરીરમાં કયા અંગે છે ? તે શું કામ કરે છે ? ભોજન અને તેનું પાચન શી રીતે થાય છે ? ક્યા કારણે બગડે છે ? એ બધું શરીરવિજ્ઞાનમાં બતાવાય છે. ભારતમાં હઠયોગ અને આયુર્વેદ વિદ્યામાં આ વસ્તુ હતી, પણ ઊંડાણથી પ્રત્યક્ષીકરણ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ કર્યું હતું. ૫. આરોગ્ય વિજ્ઞાનમાં આહાર-વિહારનું, પથ્યાપથ્યનું, ખાસ વસ્તુના ગુણ-અવગુણનું, ખોરાકમાં જોઈતાં પોષક તત્ત્વોનું, પાચનક્રિયાનું તથા આરોગ્ય બગડેલું હોય તે તેને સ્વસ્થ કરવાનું જ્ઞાન હોય છે, જે માનવજીવન માટે જરૂરી છે. ૬. અધ્યાત્મ વિજ્ઞાનને મેળ એ બધાં વિજ્ઞાનની સાથે હોય તે જ માનવહિતમાં એમને ઉપયોગ થઈ શકે; નહિતર વૈજ્ઞાનિકની દષ્ટિ કાં તે પૈસા કમાવા તરફ, કાં તે સંકીર્ણ સ્વાર્થ તરફ અથવા આંધળા રાષ્ટ્રવાદ તરફ હોય, જેથી બીજા રાષ્ટ્રોનું અહિત કરી નાખે. તા. ૧૯-૧૦-૧૧ ૧૩ વિશ્વમાં રાજનીતિના પ્રવાહો ૧. જ્યાં સમાજ આવ્યો ત્યાં સમાજના અનેક પ્રશ્નો આવ્યા. અને એ પ્રશ્નોને ઉકેલવા માટે ધર્મસંસ્થા ઉપરાંત રાજ્ય સંસ્થાની જરૂર પડી. નિશ્ચિત પ્રદેશમાં રહેલી પ્રા નક્કી કરેલા નિયમ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સત્તા દ્વારા પિતાનું તંત્ર ચલાવે, તે જ રાજ્ય છે. પ્રદેશ નિશ્ચિત ન હોય, વસતિના નિયમ ન હોય તે રાજ્ય ન ચાલે. રાજ્ય આવ્યું ત્યાં કાયદા આવ્યા, કાયદા પળાવવા માટે દંડવ્યવસ્થા ઊભી કરવામાં આવી, રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે કરવેરા દ્વારા પ્રજા પાસે પૈસા ઉઘરાવવામાં આવ્યા. જે રાજ્યને કષ ન હોય તે રક્ષણ અને ન્યાયનું કામ કરવા માટે માણસે ક્યાંથી રાખી શકે ? ભારતમાં રાજ્ય ઉપર અંકુશ રાખવા માટે બ્રાહ્મણો અને મહાજન ( પ્રજાસંગઠને ) રહેતાં, આમ રાજાશાહીમાં રાજા સારે હોય તે ઠીક પણુ રાજા નબળે હાય અગર તે અત્યાચારી હોય છે તેથી આખી પ્રજા પીડાય, માટે તેવા રાજાને પદષ્ણુત કરવાનો અધિકાર પ્રજાને રહેતા. બળવાન રાજા હોય પણ નિરંકુશ હોય તે એને બદલવા માટે ડીસમેટિક રાજ્યવ્યવસ્થા ઊભી કરવામાં આવી, એમાં અમુક રાજકીય પક્ષ તરફથી રાજ્ય ચાલે, પણ શાસક ઉપર પક્ષને કોઈ અંકુશ નથી હોત, તે સેનાપતિ જ સર્વેસર્વા થઈ જાય. ઇજિપ્તને નાસર, રશિયાને કુવ, ચીનને માઓત્યે તુંગ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈરાક, ઈરાન વગેરેના શાસકે સરમુખત્યાર છે. આફ્રિકાના ઘણા ભાગોમાં અત્યાર સુધી કુળનાયક પદ્ધતિ હતી, એથી આગળ વધીને હવે અંગ્રેજોના શાસનને બદલે આપખુદ આફિકને શાસન કરવા આવ્યા. ૩. યુરોપમાં રાજાઓ ઉપર અંકુશ હોવો જોઈએ, એ વાત સ્વીકારાઈ. ધર્મગુરૂઓ અને તાલુકદારે મળીને વહીવટ ચલાવતા. તાલુકદારે રૈયતને ત્રાસ આપતા. રાજવંશ અને ધર્મગુરૂઓ વિલાસી બની ગયા. એમાંથી ભદ્રશાહી ઊભી થઈ. એ લેકશાહી જ કહેવાતી, પણ એમાં વર્ચસ્વ સ્થાપિત હિતે અને મૂડીદારનું જ રહેતું. મૂડીદારોએ ગરીબ અને શ્રમજીવીઓને સમજ-. વવા માટે ધર્મગુરૂઓને સાધ્યા. ધર્મગુરૂઓએ ગરીબ અને શ્રમિકેને સમજાવ્યું કે તમારા ઉપર ભગવાનને શ્રાપ છે. તમારા પાપકર્મનાં ફળ છે વગેરે. ૪. એટલે આમાંથી કેટલાક વિચારકે ઊભા થયા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૭. તેમણે મજૂરો અને ગરીબોને સમજાવ્યું કે આ તે મૂડીવાદીઓનું સ્ટેટ છે. ધર્મ એ જ અફીણની ગોળી છે, એને ન ચડાવીને તમને ફેસલાવે છે. તમારે બરાબરનો હક છે. એ માટે સામ્યવાદી કલ્પના મૂકી મજૂરને તૈયાર કર્યા. કેટલાકને વળી એમ લાગ્યું કે કદાચ આ મજૂરે મૂડીવાદી (નકલી) લેકશાહીથી અંજાઈ જાય, માટે આ લેકશાહીને પણ ખતમ કરો, શ્રીમંત વર્ગને મત ન આપે, મજૂરોને જ મત આપે. આમ રશિયામાં મજુરસરમુખત્યારશાહી આવી. એમાં પણ મૂડીવાદીઓ જેમ ધર્મને ન ચઢાવી સ્વર્ગસુખનું પ્રલોભન આપતા હતા, તેમ સામ્યવાદીઓએ રાજ્યસુખને ન ચઢાવી વૈભવ વિલાસનું પ્રલોભન આપ્યું; અને શ્રીમંત વર્ગને નાશ કરવા માટે વર્ગ વિગ્રહ કરાવ્યો અને તે માટે કાયમી અસંતોષ ઊભો કર્યો. પરલેકની જેમ સામ્યવાદીઓએ આવતી કાલ આપણુ છે, એમ મજૂરોને સુખસ્વપ્ર બતાવ્યું. મૂડીવાદીઓ બાઈબલ કે કુરાનને જ સાચાં શાસ્ત્રો કહે. આ લેકે માકર્સના કેપિટલને જ સાચું માને. પેલાઓએ ધર્મગુરૂનું ન માને તે જખ, નરક કે જમખાનું બતાવ્યું, જ્યારે એમણે અહીં જ નેતાઓના હાથે જમખાનું તૈયાર કર્યું. પેલા લેકેએ પરફેકની સત્તા ધર્મગુરૂઓને સોંપી જ્યારે મજૂર રાજ્યવાળાઓએ બધી સત્તા નેતાઓના હાથમાં સોંપી એટલે એ બને લગભગ સરખા જ છે. ૫. કેટલાક દેશોએ પ્રજાને ખૂબ કમાવાની અને ગમે ત્યાં મોજ શોખમાં ખર્ચ કરવાની છૂટ આપી. આ સ્વતંત્રતાની સાથે ભારે કરવેરા નાખ્યા, અને અવિકસિત તથા નબળા લોકો તથા દેશોને પિષવા લાગ્યા; એને તેઓ કલ્યાણ રાજ્ય કહે છે. અહીં સુખ સગવડ, ખાવાપીવાનું સારું મળે અને ગરીબો પણ કાંઈક મળે છે કે મળશે, એ આશાથી સમાજમાં પરિવર્તન કરી શકતા નથી. સામ્યવાદની સામે દીવાલ ઊભી કરવા માટે મુસ્લિમ રાષ્ટ્રને ચઢાવ્યું રાખે છે. આ એક ગ્રુપ સામ્રાજ્યવાદી કે સંસ્થાનવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નીતિ છે. આ બધા આજની વિશ્વરાજનીતિના જુદા જુદા ગા છે. ભારત સક્રિય તટસ્થ બળ છે. મુસ્લિમ રાષ્ટ્રો હજુ ધાર્મિક ઝનૂનને લીધે આ સક્રિય તટસ્થ નીતિમાં સ્પષ્ટ નથી. તા. ૨૬-૧૦-૬૧ ૧૪ ભારતના રાજકીય પક્ષે ૧. વિશ્વના રાજનીતિક પ્રવાહો જોયા પછી હવે ભારતના રાજનીતિક પક્ષેા કયા કયા છે? અને તેમાં અનુબુધ વિચારધારાને મેાગ્ય કયા પક્ષ છે? એ વિચારવાનું છે. ૨. રાજકીય પક્ષામાં ત્રણ વસ્તુએ જોવી જોઈએ. ૧. એનેા પાયા શું છે? ૨. એનું પ્રેરકબળ શું છે? ૩. એને ઉછેર કત્યાં અને કેવા સાગામાં થયા છે? સામ્યવાદના પાયે મજૂર સત્તાવાદ છે; એટલે કે સત્તા દ્વારા મજૂર સરમુખત્યારી ઊભી કરીને, કેટલાક બુદ્ધિ જ્વીએ દ્વારા સત્તા ભાગવવી, એ પાયા છે. એનું પ્રેરક બળ છે શ્રમિકામાં તીવ્ર અસંતોષ ઊભા કરાવી વર્ગ સંધષ (અશુદ્ધ સાધનેાથી) ઊભા કરાવવા. સામ્યવાદના ઉછેર અહીં નથી થયા. આ હિં...સાવાદી કે તેાાનવાદી પક્ષ ભારતીય સંસ્કૃતિને અનુકૂળ નથી. કામવાદી પક્ષામાં હિંદુમહાસભા, મુસ્લિમલિગ, રામરાજ્ય પરિષદ, જનસંધ વગેરે છે. એમને પાયા હિન્દુ કે મુસલમાનેનું રાજ્ય સ્થાપવું, હિંદુરાષ્ટ્રવાદ કે મુસ્લિમરાષ્ટ્રવાદ છે. એનુ પ્રેરક બળ મૂડીવાદીએ, ધમજીવીઓને પ`પાળવા, ધર્માંને નામે લેાકાને ઉશ્કેરવા; એ છે. એને ઉછેર જો કે હિંદુસ્તાનમાં થયા છે, પણ ભારતની વિકૃતિને અનુરૂપ થયા છે. કામવાદ ભારતને માથે કાળા કલંક સમા છે. કામવાદને લીધે ભારતે બાપૂજી જેવા રાષ્ટ્રપિતાને ગુમાવ્યા. કામવાદી રમખાણાથી દેશને અપાર નુકસાન થયું છે, દેશના ભાગલા પણુ એનાથી જ પડ્યા છે. મૂડીવાદી પક્ષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સ્વતંત્ર પક્ષ જેવા બધા જ પક્ષે આવી જાય છે. એને પાયો સ્થાપિત હિત છે, પ્રેરક બળ મૂડીવાદ છે; એને જન્મ હિંદમાં હોવા છતાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી; કારણ કે જે જાગીર દરે, જમીનદારે, શ્રીમંતોએ અત્યાર સુધી ગરીબેને ચૂસ્યા છે, ઊંચા આવવા દીધા નથી, તેવાઓને પંપાળીને સત્તા મેળવવાને આમાં પ્રયાસ થાય છે, તે ભારતીય રાજનીતિની વિરુદ્ધ છે. હવે રહ્યા પ્રજાસમાજવાદી અને સમાજવાદી પક્ષ, એ બન્નેને પાયે સત્તા દ્વારા ક્રાંતિ કરવી, એ છે. ભારતીય રાજ્યની આ નીતિરીતિ કઈ દિવસ નથી રહી. અહીંના રાજાઓ પ્રજાને રક્ષણ અને ન્યાય આપવા માટે જ સેવાર્થે સત્તા ગ્રહણ કરતા હતા; વચ્ચે કેટલાક વિલાસી અત્યાચારી અન્યાયી રાજાઓ જરૂર થયા પણ રાજાના ધર્મોમાં ઉપલી વસ્તુ આવે છે. એ બન્ને પક્ષોનું પ્રેરક બળ ચૂંટણું લડવી, સત્તાસીન પક્ષને વિરોધ કરે, તેને વગોવવા પ્રયત્ન કરે, એ છે. એ બંને ઉછેર વિદેશમાં થયે છે; એટલે એમની નીતિ ભારતીય સમાજવાદને અનુકૂળ નથી. ભારતીય સમાજવાદમાં રાજ્ય ઉપર પ્રજા અને પ્રજાસેવકોને અંકુશ પહેલાંથી રહ્યો છે. જ્યારે વિદેશના આ સમાજવાદમાં રાજ્ય જ હંમેશા બળવાન રહ્યું છે. ત્યાં પ્રજા અને પ્રજાસેવકનું વ્યવસ્થિત સંગઠન ન હેઈ, રાજ્ય ઉપર અંકુશ ન રહ્યો. જો કે એ પક્ષે કેમવાદમાં નથી માનતાં પણ કેટલીક વખત સામ્યવાદવાળી નીતિને અપનાવી લે છે. દેશ વ્યાપી કર્મચારી હડતાલ અને ભાંગફેડ વખતે એ પક્ષેને હાથ હતે. એ બન્નેને ઉછેર વિદેશમાં થયો છે. કેગ્રેસે જે કે સમાજવાદી ભાઈઓને સમાવિષ્ટ કર્યા છે, પણ ભારત સ્વતંત્ર થતાં જ સત્તા કાંક્ષાની વાત નજર સમક્ષ આવી. કોંગ્રેસને પાયે સંસ્થાનવાદથી દેશને અને દુનિયાને મુક્ત કરવાને રહ્યો છે. એનું પ્રેરક બળ ચૂંટણી દ્વારા સત્તા મેળવવાનું નથી, પણ સેવા કરવા માટે સ્વરાજ્ય મેળવવું અને લેકશાહી દ્વારા શાંતિમય બંધારણીય રીતે અહિંસક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ દિશામાં જનતાને વિકાસ કરવો, એ રહ્યું છે. એને ઉછેર ભારતમાં થયે છે, ભારતીય સંસ્કૃતિનું દૂધ પીને એ ઉછરી છે. તપ-ત્યાગબલિદાનના કાર્યક્રમો દ્વારા એ ઘડાઈ છે. સ્વરાજ્ય પહેલાને એને ભવ્ય ઇતિહાસ છે. ભારતના ઊંચકેટિના સેવાભાવી અને બુદ્ધિશાળી પુરુષો તથા મહાત્મા ગાંધીજીને એના ઘડતરમાં મુખ્ય ફાળે છે. આજે પણ આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતની તટસ્થનીતિ અને સંસ્કૃતિને અનુકુળ બીજે કાઈ પક્ષ કામ કરી શકે એમ નથી. કોંગ્રેસની સામે વિરોધ પક્ષે હોવા જોઈએ, એમ પાશ્ચાત્ય લોકશાહી તરફ મીટ માંડનારા લેકે કહે છે, પણ ભારતીય લેકશાહી પ્રમાણે પૂરક બળ અને પ્રેરક બળ હોવાં જોઈએ, વિરોધ પક્ષની જરૂર નથી. તા. ૨-૧૧-૬૧ વિશ્વમાં અનીતિના પ્રવાહ ૧. ભારતમાં અર્થકારણ સાથે ધર્મબુદ્ધિ રહી છે, એટલે આર્થિક ક્ષેત્રમાં સત્ય-અહિંસા, ન્યાય વ. ની દષ્ટિએ કામ થયું છે. ત્યાગ કરીને ભગવ' એ સૂત્ર ઉપનિષકારોએ આપ્યું. વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ વગેરેએ સંપત્તિ કમાવી, પણ એમણે પિતાની સંપત્તિને ઉપયોગ સ્થાપત્યકળા અને સંસ્કૃતિના સ્થળે માટે કર્યો. પિત કળા અને ધર્મારાધનાને આનંદ માણવાને બદલે સૌ એને આનંદ માણી શકે, એમ જ પોતે જ સ્વાદિષ્ટ ભેજનને સ્વાદ લેવાને બદલે સૌ થોડોડે પ્રસાદ લઈ સ્વાદ લઈ શકે, એ વસ્તુ મંદિરમાં ગોઠવાઈ નૃત્ય અને સંગીતકળાને આનંદ સૌ સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રીતે મેળવી શકે એ માટે મદિરા સાથેસાથે એ વસ્તુ સાવજનિક રીતે ગાવાઈ. એટલે આપણે ત્યાં અર્થ-પુરુષાર્થની સાથે ધા અંકુશ રહ્યો છે. ૨. યુરોપમાં અવ્યવસ્થા જુદી રીતે વિકસે છે. ઘરની અર્થનીતિમાંથી અર્થશાસ્ત્ર રચાયું, પછી વ્યાપારિક અર્થશાસ્ત્ર રચાયું. ખર્ચ કરતાં આવક કેમ વધે ? એ વસ્તુ ઉપરથી નફાની દષ્ટિ આવી. દરેક વસ્તુ ના માટે બનાવવી, એ સૂત્ર આવ્યું. પછી જે બજારમાં હરીફાઈમાં ટકી શકે, તેના હાથમાં અર્થતંત્ર રહે. આ આ હરીફાઈમાંથી વિશ્વયુદ્દો થયાં. ત્રીજી વસ્તુ એ આવી કે સપત્તિવાળા મન કાવે તેમ તેને ઉપયોગ કરે. ચોથી વસ્તુ મુક્ત હરીકાઈની આવી. એમાં જે વધારે સાધનાવાળા હતા તે ટકા, સાધનહીનેાની શક્તિ ખૂટવા માંડી. આ પછી ગરીબ લાની ખરીદશક્તિ વધારવા માટે પૈસા ઉધાર આપવાની ઉદારતા બતાવી. એમાંથી અર્થશાસ્ત્રીઓનું નવું સૂત્ર આવ્યું કે, વસ્તુએ ખૂબ વાપરા, વાપરશે એટલે માલ ખતમ થશે. વધારે વસ્તુ વાપરવાથી, વસાવવાથી જ જીવનધારણું ઊંચું થશે; આ આખી વસ્તુમાં પાયાની ભૂલ છે. અમેરિકા વ. દેશએ અવિકસિત રાષ્ટ્રોને બેઠા કરવા અને જીવન– ધારણ ઊંચું કરવાનું આ ભ્રામક સૂત્ર ફેલાવ્યું; એની પાછળ તેની દિષ્ટ પેાતાના દેશના માલ ખપાવવાની વૃત્તિ છે. દુર્ભાગ્યે આપણા રાષ્ટ્રનેતાઓ પણ જીવન-ધારણ ઊંચું કરવાના આ ભ્રમમાં તણાઈ રહ્યા છે. વિલાસ, પરાવલંબન કે અસયમ ઉપર જીવન ધારણ વધારવા કરતાં સાદાઈ, સંયમ અને સ્વાવલંબનથી જીવન–ધારણ વધારવાની વાત જ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. ગાંધીજીએ આખી અનીતિને પાયાથી બદલવાનાં સૂચના કર્યા. પહેલું સૂચન એ હતું કે ઉત્પાદન ઉપયાગ માટે હાય, નફા માટે નહી. ખીન્ને મુદ્દો એ હતા કે એ વસ્તુ તરફ સદ્ભાવ રહે, તે માટે પ્રચાર કરવા જોઈ એ; ત્રીજો મુદ્દો એ હતા કે જેનાથી આવિકા બરાબર ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શકે, તે પ્રમાણે માલના ભાવ નક્કી કરે; ચોથે મુદ્દો એ હતું કે વસ્તુના ભાવ આજન ઉપર સહકારી ધોરણે નક્કી થવા જોઈએ, રાજ્યના ધોરણે કે હરીફાઈના પાયા ઉપર નહીં. પાંચમે મુદ્દો એ હતો કે મેટા ઉદ્યોગ ઉપર સાર્વજનિક માલિકી અને નાના ઉદ્યોગ ઉપર સહિયારી માલિકી હેવી જોઈએ. ગાંધીજીએ આ બધું પ્રાગ કરીને અનુભવથી સૂચન કર્યું હતું. વિશ્વની અર્થનીતિને બદલવી હોય તે ગાંધીજીની ભારતીય અર્થદષ્ટિ પ્રમાણે કમમાં કમ ભારતનું અર્થતંત્ર ગોઠવવું જોઈએ. તા. ૧૬-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ-વિકાસના માર્ગો અવધાનદ્વારા સ્મૃતિ વિકસાવવાની કળા ૧. સ્મૃતિ વિકસાવવાના અનેક માર્ગો છે, તે પૈકી અવધાન પણ એક માર્ગ છે. જોકે એને ચમત્કાર માની બેસે છે, પણ ખરું જોતાં અભ્યાસથી બુદ્ધિમાં યાદ રાખવાની શકિત વધી જાય છે. બીજો ઉપાય છે એકાગ્રતાને. એકાગ્રતાથી ઘણું વસ્તુઓ યાદ રહી જાય છે. એક અઢી વર્ષનું બાળક પુસ્તકાલયનાં ઘણાં પુસ્તક વાંચી ગયું. અભિમન્યુએ માતાસુભદ્રાના ગર્ભમાં ચક્રશૂહ ભેદનની કળા શીખી હતી. આમ નાનું બાળક થોડા વખતમાં ઘણું શીખી શકે છે. ૨. અવધાન એશ્લે એકાગ્રતાપૂર્વક ધારણ કરી રાખવું તે. એગ દ્વારા કે યમનિયમ દ્વારા સ્મૃતિ વિકસાવવાની વાત સામાન્ય માણસ માટે અઘરી છે, પણ કલ્પના દ્વારા યાદ રાખવાની વાત સહેલી છે. જે માણસને જે વિષ્ય વધારે ગમતું હોય, તેની યાદ રહી જાય છે, તેમજ તમે મગજના ખાનામાં ગમે તેવી વસ્તુની કલ્પના કરીને ગોઠવી રાખે તે યાદ આવી શકે. “એક સંબંધી સ્મરણું અપર સંબંધી સ્મારકમ' એક વસ્તુ કે માણસની જેઈને સમગ્ર વસ્તુ કે વ્યક્તિને ખ્યાલ આવી જાય છે. યાદ રાખવાની બીજી રીત એ છે કે દુનિયામાં ભાષા ભલે જુદી-જુદી હોય, પણ આંકડા તે બધે સરખા જ છે. આંકડા સાથે આકાર, ઉચ્ચાર અને સંયોગને વિચાર કરી શબ્દોને ગોઠવ્યા છે. તે આ પ્રમાણે છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અંક ૧ ૨ ૩ ૪ ૫ અક્ષર ન, મ, ણ ગ, ર ધ ધ દ ચ જ ઝ ૫ ય વ સંકેત ૧ માં ર ગા ૩ ઘી ૪ ચા ૫ પાઉં અંક ૬ ૭ ૮ ૯ અક્ષર સંકેત છે, ક, ફ, ખ ૬ ફઈ ત, થ ૭ સીતા ટ, ઠ, ડ, ઢ ૮ સેટી લ, ળ, ફ, બ, ભ ૯ સાલ શ, ષ, સ ૧૦ નસ - તા. ૨૦-૭-૬૧ અવધાનને પ્રયોગ ૧. આ જીવનમાં કેટલીક વાત યાદ રાખવા જેવી અને કેટલીક ભૂલવા જેવી હોય છે. યાદ રાખવા જેવી જે યાદ રાખવી હોય અને ભૂલવા જેવીને ભૂલવી હોય તો તે માટે અવધાનકળા શીખવી જોઈએ. એથી માણસમાં એકાગ્રતા આવે અને ઊંડો ઉતરે તે પ્રભુપ્રાપ્તિ કે આત્મજ્ઞાન થાય. દરેક માણસમાં સ્મરણ શક્તિ તે પડેલી છે માત્ર એને વિકસાવવા માટે પ્રથમ એકાગ્રતા જોઈએ. સ્મરણ શક્તિના અગાઉ બતાવેલ બે માર્ગોમાંથી કલ્પનાને માર્ગ સહેલો છે. એમાં ચાક્ષુષ શક્તિ અને શ્રવણશક્તિ એ બે કામ કરે છે. એક પાત્રને યાદ કરવું હોય તો તેને માથે શું હતું, પગે શું હતું, એ ઉપરથી બીજી તસંબંધિત વસ્તુઓ યાદ આવી જાય છે. એટલે પહેલાં બતાવેલ સંકેત અને અક્ષરે યાદ રાખી તે તે શબ્દોની સાથે ગોઠવી દેવા જોઈએ. દા. ત. કોઈએ કહ્યું કે ૯ આંક સાથે સુખશબ્દ યાદ રાખ છે, હવે ૯ની સાથે સંતશબ્દ સાલ છે, એની સાથે સુખને ગોઠવવું પડશે કે “સાલ ઓઢવાથી સુખ થાય છે.” એનું ચિત્ર પણ ભેજામાં કલ્પી લેવું પડશે કે સાલ ઓઢેલે માણસ છે, તે સુખ ભગવે છે. આમ જે અંકની સાથે જે શબ્દ ગોઠવવાનું કહે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ સાથે ગાઢવી લેવું અને ભેજાના ખાનામાં મૂકી દેવું, પછી જ્યારે પૂછે ત્યારે બતાવી આપવું, એનું નામ જ અવધાન ક્રિયા છે. આમાં ૧ થી માંડી ૧૦૦ અને ૧૦૦૦ સુધીના અવધાન કરનારા માણસે દુનિયામાં થયા છે; એટલે એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. તા. ૩૦-૧ 3 અવધાન દ્વારા સ્મૃતિવિકાસ ૧. સ્મૃતિ કલ્પનાથી ખીલી શકે છે, એટલા માટે જ કલ્પનાચિત્રા અવધાનપ્રયાગમાં મૂકયા છે. સ્મરણશક્તિના વિકાસ કલ્પનાના વિકાસને આધારે રહેલા છે. ૧ થી ૧૦૦ સુધીના કલ્પના ચિત્રા યાદ રહે અને તેની સાથે નવા શબ્દોને સંબધ જોડી દેવામાં આવે તા દરેક શબ્દ યાદ રહી શકે. આપણાં ૧૧ થી ૪૦ સુધીના સંકેતેા આ પ્રમાણે છે ૧૪—માજી ૧૫-માવા ૧૧—મનુ કર—નાગ ૧૩-નદી ૨૩–રાધા ૨૪–રાજા ૨૫—રાંપ ૨૬—રી છ ૧૪૫ ૧૬ માછી ૨૦ થ ૨૮—રાટી ૨૯—ગાલ ૩૦~~ ~ધાસ ૧૭—માથુ ૧૮—નટ ૧૯—નળ ૩૧-ધાણા ૩૨—ઘર ૩૩—દાદા ૩૪-ધજા ૩૫—વા ૨૦સ ૨૧—રણ ૨૨~~ગાર ૩૬—ધાકા ૩૦—દાંત ૩૮—ા ૩૯ દાળ ૪૦—યાસ તા. ૧૦-૮-}૧ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અવધાન પ્રયોગ ૧. જે સ્મૃતિ સહજ છે તે પછી પૂનર્જન્મની વાત કેમ યાદ રહેતી નથી ? એનું કારણ એ છે માણસ આજે અસહજ જીવન જીવે છે. દા. ત. કોઈએ ઠપકો આપ્યો હોય તે તે યાદ રહી જાય છે, પણ યાદ રાખવા જેવી વસ્તુ યાદ રહેતી નથી, એનું કારણ આસક્તિ છે. અનાસક્તિ અને પવિત્રતા હોય તે સ્મૃતિ વિકાસ થાય. ૨. સ્વપ્નમાં આગાહી, ફુરણ અને કલ્પના એ ત્રણે શબ્દો સમાઈ જાય છે. સ્વપ્નમાંથી જે આગાહી થાય છે, તેને આધ્યાત્મિક પરિભાષામાં તુરીયા કહે છે. નિદ્રા, તંદ્રા અને જાગૃતિ એ ત્રણેમાં શરીરને નિદ્રા સાથે, મનને તંદ્રા સાથે અને ચેતનને જાગૃતિ સાથે સંબંધ છે. કેટલાક સ્વાન આગાહી સૂચક હોય છે, કેટલાક નજરે જોયેલી, કપેલી કે પૂર્વજન્મમાં જોયેલી વસ્તુના સ્વપ્ન આવે છે. એમાં જે સ્વને બેચેનીમાં થાય છે, તે ગ્રાહ્ય નથી. ૨. હવે આપણે કેટલાક લેકે-(ઈ દે) લઈએ. છંદ બે પ્રકારના હોય છે? ૧. માત્રિક અને ૨. અક્ષરીય. અનુષ્કુપ બ્લેક માત્રિક હોય છે. એમાં આ પ્રમાણે જાણવું – આખાયે લેકને ઇટ્ટો ગુરુ, ને લધુ પાંચમો બીજે ચોથે પદે હસ્વ, બાકીમાં દીર્ઘ સાતમે. દાખલે- બહાદૂ થજે બેટા, દિલને દરિયે થજે; દર્દો દલિત દુઃખના તું, ઊનાં આંસુ લૂછજે. તા. ૧૭-૮-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અવધાન પ્રયોગ વ્યક્ત જગત અને અવ્યક્ત જગતને તાળા મેળવવા માટે જૈન ધર્મમાં અભિગ્રહ શબ્દ વપરાય છે. એમાં ધારણા ન ફળે ત્યાં સુધી ખારાક ન લેવાને સાધક નિર્ણય લે છે અને પ્રાણમાહ બ્રેડી અવ્યક્ત જગતમાં રહેલા વિશ્વચૈતન્યની સાથે વ્યક્તિચૈતન્યને તાળા મેળવે છે. ભ. મહાવીરે એક ક્ષત્રિયકન્યા માટે એવા અભિગ્રહ કર્યો હતા, જેને ફળવામાં ૫ માસ ૨૫ દિવસ લાગ્યા હતા; તેથી અવ્યક્ત જગતમાં એના ઊંડા પડઘા પડ્યો હતેા. અવધાન પ્રયાગમાં પણ સ્મૃતિની આવી એકાગ્રતા સાધી ધન અને સત્તા તરફથી નિરપેક્ષ રહી વિશ્વચૈતન્ય તરફ તેને લગાડવાની હાય છે. વિશ્વ સાથે અકચ સાધ્યા પછી પેાતાને મળેલ મન, બુદ્ધિ, શરીર વગેરેને વિશ્વ માટે વાપરી દે છે; ચમત્કાર અને સિદ્ધિમાં મુગ્ધ નહી બનીને વિશ્વની સેવામાં અણુ કરી દે છે, એ જ અવધાન પ્રયાગનું રહસ્ય છે. તા. ૨૪-૮-૬૧ અવધાન દ્વારા સ્મૃતિવિકાસ ૧. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની પાછળ એક ચેતના શક્તિ પડેલી છે. કેટલીકવાર ચેતના શક્તિને ઇન્દ્રિયાની સહાયતા વગર જ અમુક અનુભવા થઈ જાય છે. એનું કારણ ચેતના શક્તિની જાગૃતિ છે. દા. ત. ૧. શ્રીમદ્ રાજચન્દ્રજીને ભાજનમાં મીઠું નથી, એ જ્ઞાન ચાખ્યા વગર જ થઈ ગયું હતું. ૨. હેલનકેલર બાબડી, બહેરી અને મૂંગી હાવા છતાં, તેને ઘેાડાના ડાબલા સંભળાયા હતા. ૩. હ. મહંમદને ચાદર ઓઢીને સુતાં સુતાં કેટલીક આયાનું જ્ઞાન થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ગયું હતું. ૪. ધણા ભક્તોને અક્ષરજ્ઞાન ન હેાવા છતાં, તેમણે કાવ્યા બનાવ્યા, ભજના ગાયા. હૈયાઉકલતથી ગ્રંથા લખ્યા. ૫. ૫. સુખલાલજી આંધળા ન થયા હૈાત તા કદાચ આટલું જ્ઞાન ન મેળવી શકત. એટલે હું કાણુ છુ? કાંથી આવ્યો છું? આ પહેલાં શું હતા ? અત્યારે કઈ પરિસ્થિતિમાં છું ? એ બધાને તાળા સ્મૃતિવિકાસ દ્વારા મેળવવાના છે. ૨. ઉપતિ છંદમાં ૧૧ અક્ષર હાય છે. એના બે પ્રકાર છે: ઉપેન્દ્રવજ્રા અને ઇન્દ્રવજ્રા. ઉપેન્દ્રવજ્રામાંજ ભાન તારા જ જ ભાન ગ`ગ' એટલે જગણુ, તગણુ, જગણુ અને એ ગુરુ હોય છે. જ્યારે ઇન્દ્રવજ્રામાં ‘તારા જ તારા જ જ ભાન ગંગ' ' એટલે ખે તગણુ, એક જગણુ અને એ ગુરુ હાય છે. ગણુને ઓળખવા માટે એક સૂત્ર છે. યમાતા રાજ ભાનસ લમ' યગણુ, મગણુ, તગણુ, રગણુ, જગણુ, ભગણું, નગણું, સગણુ લઘુ અને ગુરુ. દરેક ગણમાં ત્રણ ત્રણ અક્ષર પ્રમાણે ગુરુ લઘુ સમજી લેવા. " " 2 તા. ૩૧-૮-૬૧ અવધાનદ્નારા સ્મૃતિવિકાસ ૧. સાંખ્ય અને યાગદર્શન એ ક્રમશઃ ૨૪ અને ૨૫ તા માને છે. જ્યારે ગીતા અને વેદાંત ક્રમશઃ ૩૧ અને ૩૨ તત્ત્વા માને છે. જૈન દર્શન ૫ ઇન્દ્રિયે, મન તથા ઇન્દ્રિયાના ૨૩ વિષયે માને છે. છેવટે તેા મનદ્વારા આત્મા સાધવાના છે. સ્મૃતિ માટે મુખ્ય આધાર બુદ્ધિ અને અન્તઃકરણની નિર્મળતા છે; જેટલી નિ ળતા વધશે તેટલા જ સ્મૃતિવિકાસ થશે, બુદ્ધિના ચમત્કાર પણ ચૈતન્યની સ્મૃતિ માટે છે. અભયકુમારની બુદ્ધિ વખણાય છે, તેનું કારણ ચિત્તની એકાગ્રતા અને શ્રદ્ધા હતી. બુદ્ધિ ૪ પ્રકારની છે. ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિામિકી. અભયકુમાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ વીરબળ રાહક વગેરેની બુદ્ધિ ઔત્પાતિક, હાજરજવાખી અને સહેજ સ્ફુરણાવાળી હતી, તે લોકહિત માટે જ ઉપયોગ કરતા હતા; અંધવિશ્વાસ ફેલાવીને પૂગ્નપ્રતિષ્ઠા કે પૈસા ભેગા કરવા માટે નહીં. ૨. માનેા કે એકથી ૫૫ સુધીની રકમના સરવાળા કરવા છે, તા તેને માટે તેની અડધી રકમ (એટલે કે બેકવાળી રકમ ) ૨૮ લેવી અને ૫૫ ની સાથે ગુણવી તે! ૨૮૪૫૫=૧૫૪૦ સરવાળા આવે. એ રીતે ૧ થી જેટલી રકમ લેવી હોય તેટલીના સરવાળે કરવાની આ રીત છે. ૩. સામી વ્યક્તિને કાઈપણ રકમ (શૂન્યસિવાય) ધારવા માટે કહીએ પછી એને તે રકમ સાથે ૯ આવે એવી કાઈપણ રકમ સાથે ગુણાકાર કરવાનું કહેવું, જે ગુણાકાર આવે તેમાં શૂન્ય સિવાયની રકમ હોવી જોઈ એ પછી જે સરવાળા આવે તેમાંથી એક આંકડા છુપાવીને બાકીના આંકડા કહે તે એમાં ૯ આવી શકે એટલી રકમના આંક છુપાવ્યા છે, એમ કહેવું. દા.ત. કાઈ એ ૨૨ની રકમ ધારી, એની સાથે એણે ૧૮ તે ગુણી તા ૨૨×૧૮=૩૯૬ના સરવાળા આવ્યા, એણે એક આંક (૩)ના છુપાવીને તમને ૯૬ કહ્યું તે તમારે ૯+=૧૫ થયા, એમાં ૩ ઉમેરવાથી ૧+૮=(૧૮)=૯ થઈ શકે એટલે ૩ના આંક છુપાવ્યા છે, એમ કહેવું. (૪) વસંતતિલકા છંદનું લક્ષણુ-એમાં ૧૪ અક્ષરા, ( ૧ તગણુ, ૧ ભગણુ ૨ જગણુ અને એ ગુરૂ ) હોય છે. દાખલા તારાજભાનસજભા—નજભાન ગગ’' 6 પ્રાતઃ સ્મરામિ હદિ સંસ્ફુરદાત્મ તત્ત્વં ’ " તા. ૨૧–૯–૧ . અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ ૧. અવધાન શબ્દમાં ધા ધાતુ ધારણ કરવાના અ માં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ એટલે આપણું પોતાનું વિશ્વસહિત સમ્યક્ દન નિસર્ગથી અને અધિગમ (ખીજા નિમિત્તે)થી થાય છે. અધિગમથી જેમ જેમ સ્મરણ થતું જાય છે, તેમ તેમ બુદ્ધિ ઉપરના આવરણા દૂર થતાં જાય છે. દા. ત. કપિલ બ્રાહ્મણ સ્મૃતિને ચકડાળે ચડાવે છે, છેવટે તેને ઉહાપાહ કરતાં પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવે છે, અને અવ્યક્ત શક્તિના આનંદમાં મગ્ન થઈ જાય છે. ર. ઢાહરામાં પહેલા અને ત્રીા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. સારામાં એથી ઊલટું સમજવું. પહેલા ત્રીજા ચરણમાં ૧૧ અને ખીજા ચેાથામાં ૧૩ માત્રા જાણવી. દા. ત. * નિરખીને નવયૌવના, લેશન વિષયનિદાન' આ દોહરાનું ઉદાહરણ છે, એને ઉલટાવીને લેશન વિષય નિદાન નિરખીને નવયૌવના ’ આમ કરશેા તે સારા બની જશે. ચાપાઇમાં યારે ચરણા પૈકી દરેકમાં ૧૬ માત્રા હોય છે. દા. ત. રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ.' તા. ૨૮-૯-૬૧ ( ૯ અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ ૧. આપણને સૌથી પહેલાં પેાતાના શરીરના વિચાર આવે છે; એ અન્નમય કાષની ભાવના, ત્યાર પછી હું અને મારા સૌને પાવાની ભાવના આવે છે. પ્રાણમય કાષની ભાવના, એ પછી ઘેાડીક ઉદાર ભાવના જાતિ કે ગ્રામ માટે ઘસાવાની આવે છે, તેને મનામય કાષની ભાવના, ત્યાર પછી વિજ્ઞાનમય ભાવના આવે છે, એમાં પ્રાકૃતિક અને સામાજિક પરિસ્થિતિ પરિવર્તન કરવા માણુસ પ્રેરાય છે; દુઃખા સહે છે. આપણે વિજ્ઞાનમય કાષ સુધી સ્મૃતિના વિકાસ કરીને આનંદમય કોષ સુધી પહોંચવું છે. માણસ શરીર અને શરીરથી સબધિત દાષાને ભૂલી વિશ્વના આત્માના શુદ્ધ ગુણાના વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧ કરે તેા આનંદમય કાષની ભૂમિકા આવી શકે. ૨. વંશસ્થ છ ંદમાં 6 ' ૧૨ અક્ષર આવે છે. તારા જ તારા જ જ ભાન રાજ ભા.' એટલે બે તગણુ, એક જગણુ અને એક રગણુ હોય છે. ભુજંગી છંદમાં ૧૨ અક્ષર, જેમાં ચારે યગણુ હેાય છે. યુ માતા ય માતા, ય માતા ય માતા. ૩. ભાગકારના એક કાયડા— એકથી નવ સુધીની સખ્યામાં કાઈપણુ ૯ આંકડા માગવા. માને કે તેણે ૭૭૭૭૭૭૭૭૭ નવ સાતડા આપ્યા તે આપણે એક આંકડાને નવે ગુણી જે રકમ આવે તેને ભાગવી. એટલે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૯, ની સંખ્યા આવશે. નવ એકડા હોય તેા નવ એકુ નવ એટલે નવે ભાગવી એટલે એ જ રકમ આવશે. કાઈ તે વધારે ઈંતેજાર કરવી હાય તા ભાગવાની રકમ ડખલ કરવી, તેને અડધા એટલે ૬૧૭૨૮૨૯ ૧/૨ આવશે. જોઈ એ. આ ૧૦ ભાગાકાર તેનાથી મેઢે યાદ રાખવું તા. ૫-૧૦-૬૧ અંતરના સ્મરણ સાથે બહારના સ્મરણના સંબંધ જોડવાથી સ્મૃતિવિકાસ થાય છે, કેટલીક વખત કુદરતી રીતે પોતાને સ્મરણ થાય છે, કેટલીક વખત સાચી વાતની સ્મૃતિ ભૂલવાથી ખીન્નના ઇશારાથી, મૌનથી કે વાણીથી એ આવી જાય છે. દા. ત. સિદ્ધસેન દિવાકર પાલખીમાં બેસીને ફરતા હતા, ત્યારે વૃદ્ધવાદી આચાયે ચેતવ્યા. તુકારામ અને એકનાથ બન્નેએ નદીકાંઠે ઊભા રહી ઇશારા કર્યા, લાકા પહેલાં તા સમજ્યા નહી', પછી સમજી લેાકેા સમજી ગયા. ૨. આ પછી સાલ અને તારીખમાં કયા વાર હતા એના અભ્યાસ માટે નીચે પ્રમાણે કાઠી અને સનના વાર યાદ રાખવા— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સન ૧૭૦૦ની જાન્યુઆરી ૧લી તારીખે શુક્રવાર. સન ૧૮૦૦ની જાન્યુઆરી ૧લી તારીખે બુધવાર. સન ૧૯૦૦ની જાન્યુઆરી ૧લી તારીખે સમવાર. દર ચાર વરસે એક લીપઇયર આવે છે, એ રીતે સો વરસે એક લીપઇયર ઘટે છે એટલે ૨૪ લીપઇયર સોની અંદર ઉમેરવા. સન ૧૯૦૦ની શરૂઆત સોમવારે થયેલ, એ ઉપરથી ૧૯૬૧ ની ૧લી જાન્યુઆરીએ કયે વાર આવે ? એને જવાબ આપવો હેય તે દર ચાર વરસે એક લીપઇયરના હિસાબે ૧૫ આવ્યા, પછી ૬૧માં ૧૫ ઉમેરવાથી ૭૬ થયા, તેને સાતે ભાગીએ, એટલે ૬ વધ્યા. હવે સેમવારથી છઠો દહાડે એટલે મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ પછી રવિવાર આવશે. ૧૯૬૧ની ૧લી જાન્યુઆરીએ રવિવાર આવશે. ૩. કુતવિલંબિત છંદમાં બાર અક્ષરો હોય છે. નગણ, બે ભગણ અને રગણ એટલે નસલ-ભાનસ, ભાનસ રાજભા. “શશિ દિવાકર ગ્રહપીડન, ગજભુજંગ મરપિ બંધન, મતિમર્તા ચ વિલય દરિદ્રતા, વિધિર બલવાનિતિ મે મતિઃ' એ ઉદાહરણ છે. તા. ૧૨-૧૦-૬૧ ૧ અવધાન દ્વારા સ્મૃતિવિકાસ ૧. અવધાન દ્વારા આત્મહિતની સ્મૃતિ કરવામાં આવે તે એ સફળ થાય, દા. ત. રામતી અરિષ્ટનેમિ સાથે પાછલા આઠ ભમાં સાથે રહી. આ નવમા ભાવમાં જ્યારે અરિષ્ટનેમિ તેની સાથે લગ્ન કરવા નીકળ્યા અને પશુદયા નિમિત્તે તેરણથી પાછા ફરી ગયા, ત્યારે રાજમતીને ચિંતન કરતાં કરતાં પાછલા આઠ ભાવોનું સ્મરણ થઈ આવ્યું અને નવમે ભવે પણ અરિષ્ટનેમિને જ અનુસરું એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ નક્કી કરી આત્મલગ્ન કર્યું. ચિત્તમુનિએ પોતાના પૂર્વભવોના સ્નેહી ભાઈ બ્રહ્મદત્ત ચક્રવતીને મળીને ઉપદેશ આપ્યો. સ્મૃતિને સાચી દિશામાં વિકાસ કર્યો. ૨. માલિની છંદમાં ૧૫ અક્ષરે હોય છે. બે નગણ, મગણ, બે યગણ. “નસલ નસલ માતા” રાય માતા ય માતા” દા. ત. “અહહ અધમ આંધી આ ગઈ તૂ કહાંસે'. ૩. ૧૧ કડીઓ લઈ બે મૂઠીઓમાં વહેંચી નાખવી, પછી ડાબી બાજુમાં જેટલી રાખી હેય એના ડબલ કરવા અને જમણું મૂઠીના ત્રબલ કરવા, તે બેને સરવાળો કરી, જે થાય તે પૂછવું. આમ કરતાં ઓછામાં ઓછા ૨૩ અને વધુમાં વધુ ૩૨ સુધીને સરવાળે આવશે. સરવાળે ૨૩ હોય તે ડાબામાં એક અને જમણામાં ૧૦ હશે. એ જ રીતે સરવાળે ૨૫ થાય તે ડાબામાં ૩ અને જમણામાં ૮ હશે. એ રીતે ગણતરી કરવી અને બતાવવું. તા. ૧૯-૧૦-૬૧ અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ ૧. સ્મૃતિના બે પ્રવાહે છે–આત્મતત્વને અને જડતત્વને. આત્મતત્વને પ્રવાહ કાયમ કેમ ટકી શકે તે માટે એટલી સૂચનાઓ ઉપર ધ્યાન આપે-૧. કોઈપણ વ્યક્તિ, સંપ્રદાય, રાષ્ટ્ર, જ્ઞાતિ, વર્ગ વ. પ્રત્યે પૂર્વગ્રહ ન રાખે ૨. અવિશ્વાસની દૃષ્ટિથી કેઈને જશે નહીં. ૩. કેઈન દેશે જેવાને બદલે ગુણે જેવા. ૪. સાવધાન રહેવું પણ છેતરવું નહીં, છતાં છેતરાઈ જાય તો નુકસાન છેતરનારને છે. ૫. દરેકનું સાંભળવું, છતાં કરવું સ્વતંત્ર વિચારપૂર્વક (૨) ૪૦ થી આગળના સંકેતો આ પ્રમાણે છે – ૪૧ જામે કપ ચાંપ ૪૯ જાળ પર પારે ૪૨ ચોર ૪૬ ચાક ૪૩ ચાંદે ૪૭ જતિ ૫૦ વાસ ૫૩ વાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૪૪ ચાંચ ૫૫ પાવો ૫૬ પીંછું ૫૭ પિથી ૫૮ પાટ ૪૮ જટા. ૫૯ પાળો ૬૦ છાસ ૬૧ છાણા ૬૨ છારા ૫૧ માન ૫૪ વાજુ ૬૩ કાંદે ૬૭ કાથે ૬૪ કાજુ ૬૮ ફુટ ૬૫ છીપ ૬૯ ફળ ૬૬ કાકા - ૭૦ ત્રાંસ તા. ૨૬-૧૦-૬૧ ૧૩ ફુરણા અને સાક્ષાત્કાર ૧. ફુરણા પછી સાક્ષાત્કાર થાય છે. ફુરણ થાય ત્યારે ભાવમનના કિરણે પ્રગટ થતા હોય છે, ફુરણામાં નવી વસ્તુઓ મળવાથી અવ્યક્ત પ્રત્યે શ્રદ્ધા ટકે તો સાક્ષાત્કાર સુલભ થઈ શકે. ૧. અનાથી મુનિને પોતાની આંખની અસહ્ય પીડાને મટાડવા બધા જ પ્રયત્ન કર્યા છેવટે ફુરણ થઈ કે “આ ગૃહસ્થજીવનથી નિવૃત્ત થાઉં તે મારી વેદના મટી શકે.” પછી તે એ મુનિ બની જાય છે, અને શ્રેણિક રાજા પ્રલોભન આપવા આવે છે, પણ મુનિ તણાતા નથી. ફુરણ પછી બીજા પ્રલોભનમાં ન પડે, વિવિધ ભયોથી કંટાળે નહીં તે સાક્ષાત્કાર થઈ શકે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા મેળવવી જોઈએ, તે અવધાનથી મેળવી શકાય ૨. અવધાનના ૭૦ પછીના સંકેત આ પ્રમાણે છે – ૭૧ થાણા ૭૯ થાળી ૮૬ ઢાકા ૯૩ લે છે ૭૨ તાર ૮૦ ડીસા ૮૭ ટૂથ ૯૪ લેજ ૭૩ તુંદ ૮૧ ઠામ ૮૮ ટેટા ૯૫ લાવા ૭૪ તાજ ૮૨ ઠગ ૮૯ ઢાલ ૯૬ લંકા ૭૫ તોપ ૮૩ ડીધા ૯૦ ભેંસ ૯૭ લાતી ૭૬ તાકે ૮૪ જે ૯૧ બામ ૯૮ લેટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૭૭ થોથાં ૮૫ ટેપી ૯૨ બાગ ૯૯ હળ ૭૮ થડ ૧૦૦ નિસાસો ૩. મંદાક્રાંતા છંદમાં ૧૭ અક્ષરે હેય છે; મગણ, ભગણ, નગણ, બેકગણ, બેગુરૂ હોય તો મંદાક્રાંતા કહેવાય છે. ઉદાહરણ– “હા, પસ્તાવો વિપુલઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે.” લલિતઈદ માં ૧૧ અક્ષરે હોય છે. નગણ, બે રગણ, એક લઘુ, એક ગુરૂ હોય તે લલિત કહેવાય. ઉદાહરણ-સમજી બાલકી જાય સાસરે, વચન માડિનું ધ્યાનમાં ધરે.” તા. ૨-૧૧-૬૧ સ્મૃતિ વિકાસને ક્રમ ૧. જૈન સૂત્રોમાં સ્મૃતિ વિકાસને મુખ્ય ક્રમ આ પ્રમાણે બતાવ્યો છે– ૧. અવગ્રહ, ૨. ઈહા ૩. અવાય અને ૪. ધારણું. અવગ્રહ સ્મરણય વસ્તુ ઉપર એકાગ્ર થવાથી જ થાય છે. ભૂલવાલાયક વસ્તુ ઉપર ધ્યાન ન રાખીએ તો તે વસ્તુનું સ્મરણ ન થાય, પણ યાદ રાખવા લાયક વસ્તુ ઉપર પણ ધ્યાન ન રાખીએ તે સ્મરણ ન રહી શકે; માટે અવગ્રહ સ્મરણીય વસ્તુને જ કરો જોઈએ. ૧. મહાતિષ્ય નામના બૌદ્ધ સાધુને રસ્તામાં જુવાન બહેન મળ્યાં, છતાં એમનું ધ્યાન એ તરફ ન હતું, એટલે પૂછવાથી કહ્યું- “મેં એક હાલતે ચાલતું પ્રાણી જરૂર જ છે. ૨. સંત હબીબ પિતાને ત્યાં રહેતી જુબેદાદાસીને વર્ષો સુધી રહેવા છતાં નહેતા ઓળખી શક્યાં. ૩. સીતાજીના સમીપે વર્ષો સુધી રહેવા તાં લક્ષ્મણને ઘરેણાનું પૂiાં તે કહે છે: કુંડળ અને કેયુરને હું ઓળખતો નથી, ઝાંઝરને ઓળખું છું. અવગ્રહમાં ઝાખું દર્શન થાય છે, ઈહામાં એથી વિશેષ, અવાયમાં સ્પષ્ટ દર્શન થાય છે, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્મૃતિ લાંબે કાળ ટકી રહે, તે ધારણ કહેવાય છે. ૨. શાર્દૂલ વિક્રીડિત છંદમાં ૧૯ અક્ષરે હોય છે. “માતારા સલગ જ ભાન સલ તારા જ તારા જ ગ” એટલે મગણ, સગણ, જગણ, સગણ, બે તગણું અને એક ગુરૂ હોય તે શાર્દૂલવિક્રીડિત છંદ જાણુ. ઉદાહરણ જ્ઞાને આપ ત્રિક વ્યાપક છતાં, સ્વાધીન સંસારથી.” શિખરિણી છંદમાં ૧૭ અક્ષરો હોય છે. “ય માતા માતારા નસલ સલગં ભાન સલગં” એટલે આંગણ, મગણ, નગણ, સગણ, ભગણ એક લઘુ અને એક ગુરૂ જેમાં હોય તે શિખરિણું જાણવો. ઉદાહરણ– અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.” ઋગધરા છંદમાં ૨૧ અક્ષરે હોય છે. “માતારા રાજભા ભાનસ નસલ યમાતા યમાતા યમાતા” એટલે મગણ, રગણ, ભગણ, નગણ, ત્રણ યગણ જેમાં હોય તે સ્ત્રગધરા જાણ. ઉદાહરણ– “ને રોગા, નૈવ શેકા, ન કલહ કલના” નારિ મારી પ્રચારો.” ત્રાટકમાં ચાર સગણ આવે. ઉદા.- “અપકૃત્ય તણું પથથી વળવું. શાલિની છંદમાં માતારા તારા જ તારા જ ગંગ ' એટલે મગણ બે તગણ અને બે ગુરૂ હોય ત્યાં શાલિની જાણો. તા. ૧૬-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયેાગિતા ૧ સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયાગિતા ૧. સાધુસંસ્થાની ઉત્પત્તિ, જરૂરિયાત સમાજની સ્થાપનાની સાથે સાથે સમાજને નિષ્પક્ષ, નિલેપ અને નિઃસ્પૃહ રહીને માર્ગ - દર્શીન આપવા માટે ભારતમાં થઈ; કારણકે વાનપ્રસ્થી કે ગૃહસ્થની એક મર્યાદા છે, જ્યારે સાધુ–સંન્યાસીએ વિશ્વકુટુ બી અને નિઃસ્પૃહ હાઈ અને સિદ્ધાન્ત માટે પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છોડી શકતા હોઈ એ કામ સારી પેઠે કરી શકે. ૨. ગૃહસ્થાશ્રમમાં રહીને પોતે એક વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી શકે, માક્ષ મેળવી શકે, પણ આખા સમાજનું કલ્યાણ કરવા, મેાક્ષ અપાવવા કે તેના મા ચીંધવા માટે સાધુસ`સ્થા અનિવાર્ય છે. એક ગૃહસ્થ પોતાના કુટુંબની સાથે સાથે આખા સમાજ સુધીની અને સમષ્ટિ સુધીની ત્રેવડી જવાબદારી ઉપાડીને ભાગ્યે જ અનાસક્ત રહી શકે. દા. ત. જનક વિદેહીએ પેાતાના શિષ્ય શુકદેવ સન્યાસીને સમાજને ચરણે ધર્યા. ભ. ઋષભદેવે પણ પેાતાના ૯૯ પુત્રાને સંન્યાસમાગે પ્રેર્યા હતા. ૩. સ્વ—પર કલ્યાણુ દ્વારા જ સાધુસંન્યાસીઓની સાધના સળ થઈ શકે. જૈનશાસ્ત્ર ઠાણાંગ અને દશવૈકાલિક સૂત્રના પ્રમાણા એ માટે મળે છે. ૪. સસ્કૃતિ અને ધર્મની પ્રાણુ સાટે રક્ષા સાધુ જ કરી શકે. વિષ્ણુકુમાર જૈન મુનિએ શ્રમણ સંસ્થાને આફતમાંથી બચાવી. તા. ૨૧-૭-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૨ સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયેાગિતા - ૧. સાધુસ`સ્થાની અનિવાર્યતાના એ કારણેાઃ— ૧. આખા સમાજમાં સાચા ધર્મ પાતે આચરીને અચરાવી શકે; ૨. સાઁસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ છેાડી શકે. દાખલાએઃ— ૧. ભ. મહાવીરે જ્યારે રાજગૃહી નગરીમાં અર્જુન માળીનું તાકાન ચાલે છે, એવું જાણ્યું ત્યારે તે વખતે હિંસાની સામે અહિ...સાની પ્રતિષ્ઠા કરવા માટે પોતે ચાલી-ચલાવીને ત્યાં આવ્યા. શ્રમણેાપાસક સુદર્શને જોયું કે રાજ્યે દાંડ તત્ત્વાને છૂટા દોર આપી દીધા છે. પ્રા પણ સંગઠિત ન હેાઈ વેરવિખેર હતી, પરિણામે માયકાંગલી બની ગઈ છે; બ્રાહ્મણા-લાકસેવ પણ જાગૃત નથી; એટલે મારે હવે અહિંસા ઉપર પૂર્ણ નિષ્ઠા રાખીને હિંસાનું બળ ઓછું કરવું જોઈ એ. તે નિર્ભય થઈ ને . આસુરી શક્તિ પ્રેરિત અર્જુનમાળીને મહાત કરે છે. ભ. મહાવીરના ઉપદેશને તે અમલમાં મૂકે છે. પશુ પેાતાનું અને સમાજનું કલ્યાણ કરી શકે તે માટે અર્જુનમાળીને ભ, મહાવીર જ્યારે મુનિદીક્ષા આપી દે છે, ને તે પાતે પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહ હામવા માટે તૈયાર થાય છે. ૨. ધીચિ ઋષિએ દેવેાના સંગઠન દ્વારા વૃત્રાસુર જેવા દૈત્યોને પરાસ્ત કરાવવા પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું. તા. ૨૮-૭-૬૧ 3 સાધુ સંસ્થાની અનિવાર્યતા અને ઉપયેાગિતા ૧. આ જગત્ સત્ય એટલે સિદ્ધાંત અને ધર્મમય સૌંસ્કૃતિને આધારે ટકી રહ્યું છે. સામાન્ય ગૃહસ્થ સત્ય કે સંસ્કૃતિની રક્ષા એક હદ સુધી કરશે, સાધક તેથી વિશેષ કરશે, પણ સાધુ સન્યાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ તે માટે નિસ્વાર્થ ભાવે પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહને છોડી દેશે. ૨. શ્રમજીવી અને જનાકાર બન્નેને પૂજ્ય ભાવ સાધુ પુરુષ પ્રત્યે હાઈ તેની જવાબદારી વધુ તપ-ત્યાગ કરીને બીજાને જીવાડવાની છે, માટે જ દુષ્કાળ વખતે આવા પૂજ્ય પુરુષોએ પોતે પ્રાણ છોડીને પણ બીજાને જીવાડવાની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અનશન કર્યા. ૩. બ્રાહ્મણે અને ક્ષત્રિયો ગુણ એટલે સામાજિક મૂલ્યને સાચવવાને બદલે ભોગ વિલાસ, સ્વાર્થ અને લેભમાં પડી ગયા અને સમાજમાં મોભો સાચવી રાખવા મોટા યજ્ઞો કરવા લાગ્યા. ૧. એક વખતે હરિકેશી મુનિ ભિક્ષાનિમિત્ત યજ્ઞવાડામાં જઈને ગાળ, અપમાન અને માર વગેરે સહે છે, ટકી રહે છે, છેવટે બ્રાહ્મણે તેમને ચરણે પડીને માફી માગે છે, પિતાની ભૂલ કબૂલે છે, સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળી માર્ગદર્શન લે છે. ૨. આ રીતે ય ઘોષ મુનિ પણ વિજય ઘોષને તેને સાચે ધર્મ સમજાવે છે; કષ્ટ, અપમાન વગેરે વેઠીને બને મુનિઓ સંસ્કૃતિ રક્ષા કરે છે. ૩. ભ. બુદ્ધના શિષ્ય પૂર્ણ મહા કષ્ટ અને પરિષહાની પરવા કર્યા સિવાય અનાર્ય દેશમાં જાય છે. ૩. સાધકે પણ પોતે વ્યક્તિગત રીતે ધર્મ અને સંસ્કૃતિની પરીક્ષા વખતે ટકી રહ્યા છે, પણ આખા સમાજને ધર્મ અને સંસ્કૃતિને માર્ગે દોરવા અને એ બન્નેની રક્ષા કરવા માટે સાધુ સંસ્થાની જરૂર છે; આજના યુગે તેને ઉપયોગ શી રીતે કરવો ? તે વિચારણીય છે. તા. ૪-૮-૬૧ સાધુસંસ્થાની ઉપગિતા ૧. ભારતમાં ત્રણ પ્રકારની સાધુસંસ્થા છે. જૈન, બૌદ્ધ અને વૈદિક. એમાં ઘડતર પામેલી અને જૂની જૈન સાધુ સંસ્થા છે. ભ. પાર્શ્વનાથ વખતે પણ જૈન સાધુ સંસ્થા હતી. બૌદ્ધસાધુ સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬e ભ. બુદ્ધ દ્વારા સ્થપાયેલ છે, એટલેં પાછળની છે અને વિદેશમાં એને વધારે ફેલા હોવાને લીધે એ ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ ઘડાઈ ન હતી અને વૈદિક સંન્યાસી સંસ્થા તો જંગ ગુરૂ શંકરાચાર્ય સ્થાપેલ, એટલે પાછળની નવી અને વધુ ઘડતર પામેલી ન હતી; પાછળથી ધર્મપ્રચારના લેભે રાજ્યાશ્રિત થઈ એટલે પિતાના મૌલિક નિયમમાં દઢ ન રહી શકી જ્યારે જૈન સાધુસંસ્થા આજે પણ પાદવિહાર, ભિક્ષાચરી અને મુદ્રા-(પૈસા)ત્યાગ વગેરે મૌલિકનિયમેમાં ટકી રહી છે. એટલે રાજાઓની પૂજ્ય હોવા છતાં એણે બધાને સારી વસ્તુ કહી છે; માટે ઘડાયેલી જૈન સાધુસંસ્થાની દૃષ્ટિએ આખી સાધુસંસ્થાની ઉપયોગિતા વિચારવી પડશે. ૨. આજે અમુક ગ્રંથને જ અને અમુક વ્યક્તિઓને જ માત્ર ઉપદેશથી કામ ચાલશે નહીં. જૈનશાસ્ત્રમાં “પ દિ' એ વાક્ય દ્વારા સિદ્ધ થઈ જાય છે કે સાધુઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ ચારેય વર્ણના લેકેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્ર અને ગ્યતા પ્રમાણે ઉપદેશ આપતા હતા. ૨. ઉપદેશ અસરકારક ન થાય, ત્યારે પ્રેરણું આપવી પડે. દા.ત. ૧. કૌટુંબિક ક્ષેત્રમાં શ્રેણિક રાજાને ચેલણારાણી પ્રત્યે શંકા ન રાખવાની પ્રેરણું તથા ૨. ધાર્મિક ક્ષેત્રે પિકખલી. વગેરે શ્રાવકેને શંખ શ્રાવક પ્રત્યે વ્યક્તિગત અન્યાય ન થાય, તે માટેની તથા ૩. મહાશતક શ્રાવકને પિતાની પત્નીને મર્મકારી કડવા વેણ કહ્યા બદલ પિતાની ભૂલ સુધારી પ્રાયશ્ચિત્ત લઈ સુધારવાની પ્રેરણા ગૌતમ સ્વામીને મોકલીને ભ. મહાવીરે આપી હતી. ૪. જ્યારે પ્રેરણું અસરકારક ન થઈ ત્યારે અનિષ્ટને તાત્કાલિક દૂર કરવા માટે આદેશ પણ સાધુઓએ આપ્યો છે. જેમ ગર્દભાલી મુનિએ સંયતી રાજાને પોતે પ્રાણીઓને નિર્ભય કરવાને; ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રીને આર્યકમ કરવાને સ્પષ્ટ આદેશ આપે. આમ સાધુસંસ્થા આજે યથાયોગ્ય રીતે માનવજીવનના દરેક ક્ષેત્રે ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન અને આદેશ કરશે તે જ તેની ઉપયોગિતા સિદ્ધ થઈ શકશે. તા. ૧૧-૮-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સાધુસંસ્થાની ઉપયોગિતાનાં પાસાઓ ૧. જ્યાં સુધી પ્રવૃત્તિ-નિવૃત્તિ માર્ગની સ્પષ્ટતા ન થાય, ત્યાં સુધી સાધુસંસ્થા પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ શી રીતે કરી શકે? ર. આજે સાધુસ ́સ્થા માટે પ્રવૃત્તિનિવૃત્તિ અંગે ૪ વિચારપ્રવાહ ચાલે છે—૧. એકાંત પ્રવૃત્તિપ્રવાહ, ૨. એકાંત નિવૃત્તિપ્રવાહ, ૩. મધ્યમ માર્ગ અને ૪. સ્પષ્ટ માર્ગ, ૩. એકાંત પ્રવૃત્તિપક્ષીને વિચાર એ છે કે સાધુસ`સ્થાએ દરેક ઉત્પાદક શ્રમ કરવા જોઈએ. માત્ર જ્ઞાનની વાતે સામાજિક જીવનને પલટી શકતી નથી. જો ઉત્પાદક શ્રમ ન કરે તેા એને ખાજો ખીન ઉપર પડશે. જો સાધુએ દરેક કાર્ય પોતે નિલે`પ રહીને જાતે કરીને બતાવશે નહી. તે નિલે પતાના માર્ગ શી રીતે ચેખા થશે? લેક્સ સાધુની આ અકર્મણ્યતાનું ખાટું અનુકરણ કરશે. ૪. એકાંત નિવૃત્તિ પક્ષીના વિચાર એ છે કે સાધુસંસ્થા તા નિવૃત્તિ માટે જ છે, પ્રવૃત્તિ તેા આખું જગત કરે છે. સાધુસ ́સ્થા પ્રવૃત્તિ કરવા માંડશે તે ગૃહસ્થ અને સાધુમાં ફરક શું રહેશે ? પ્રવૃત્તિથી દોષ ચોંટશે, સાધુતા નષ્ટ થઈ જશે. ન છૂટકે જેટલી પ્રવૃત્તિ કરવી પડે તેને પણ દોષરૂપ ગણવી અને એકાંત નિવૃત્તિના આદર્શ શૈલેશી અવસ્થા તરફ દોટ મૂકવી જોઈએ. ૫. આ બન્ને છેડા છે. આ પછી મધ્યમ માર્ગ અને છેવટે સ્પષ્ટ માર્ગથી આ કાયડેા ઉકેલાઈ જશે. આ બન્ને છેડામાં વૈચારિક કચાશ કત્યાં રહે છે તે તપાસીએ—૧. ભ. રામ જેવા ક્રાંતિકારી પુરુષ તાપસવેષે વનમાં જાય છે ત્યારે ત્યાં તે ખેતી કે બીજો ઉત્પાદક શ્રમ કરીને બતાવતા નથી; ઊલટા, અરણ્યવાસીઓની મિજબાની ચાખે છે; છતાં ત્યાંના બધા લેાકેા તેમને અનુસરે છે, તેઓ તે વખતે ઋષિએ, આરણ્યા અને અનાય ગણાતા લાકા સાથે અનુબંધ જોડીને સત્ય-પ્રેમ-ન્યાયનું માટુ· ઉત્પા ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર દન કરે છે. ૨. ભ. કૃષ્ણ બ્રાહ્મણ દંપતી પાસે વગર ઉત્પાદક શ્રમ કયે યજ્ઞભાગ લેવા જાય છે, તેનું કારણ એ હતું કે તેઓ સમાજની સંગ્રહ વૃત્તિને સહિયારી કરવાના તથા જનતાને નૈતિક દોરવણી આપવાના પુસ્નાર્થ રૂ૫ યજ્ઞ કરતા હતા. ૩. જનકજી અને ભરતજી જેવા વ્યક્તિગત રીતે નિર્લેપ રહી શક્યા; પણ સાધુસંસ્થા જો ઉત્પાદક શ્રમમાં પડશે તો સમાજના ગૂંચવાયેલા પ્રશ્નોમાં તટસ્થ ચિંતન માટે સમય, નિષ્પક્ષતા અને નિશ્ચિતતા નહીં રહે તેથી સ્પષ્ટ માર્ગદર્શન નહિ આપી શકે. જનકજી અને ભરતજીએ કોઈને માર્ગદર્શન આપ્યું નહોતું. ૪. નમિરાજર્ષિ જ્યારે માર્ગદર્શક બનવા જાય છે, તે વખતે ઇન્દ્ર તેમને ક્ષત્રિય ધર્મની પ્રવૃત્તિ પૂરી કર્યા પછી સાધુદીક્ષા લેવાનું કહે છે, પણ નમિરાજર્ષિ કહે છે કે સાચું ક્ષત્રિયત્વ બધાના હૃદય ઉપર વિજય મેળવવા અને અનુબંધ જોડીને જગતની વ્યવસ્થા ગોઠવવામાં છે. ૬. એકાંત નિવૃત્તિથી સાધુ જીવી શકતું નથી. ભ. બુધ્ધ અને મહાવીરે રાજસત્તા છોડી પણ સતત અનુબંધ જોડીને સમાજ રચના ધર્મમય બનાવી. સાધુ સમાજ પાસેથી લે છે તો સમાજ પ્રત્યેની જવાબદારી તથા ફરજો બજાવવી જોઈએ. સાધુ વનમાં હશે અને ત્યાં કોઈ બાઈના શીલ ઉપર આક્રમણ થતું હશે તો તે અટકાવશે કે નહીં ? ત્યાં કે તેની એકાંત નિવૃત્તિને પ્રશંસશે કે પ્રવૃત્તિને ? એકાંત નિવૃત્તિથી દંભ, મેહ વગેરે આવવાની સંભાવના છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિ નિવૃત્ત હતા, છતાં ભ. મહાવીરે તે વખતે તેમને માટે નરક અને નિયાણું કરનારાં સાધુસાડવઓને પ્રવૃત્ત હોવા છતાં તેમના કરતાં સારાં કહ્યાં, તે શા માટે ? જનતા કરતાં ઊંચા બનવા કે પૂજાવા માટે નિવૃત્તિ રાખવી ગ્ય નથી. એથી બિનજવાબદારી અને અહંકાર વધે છે. પ્રવૃત્તિઓની સાથે તાદામ્ય–તાટશ્ય સાથે અનાયાસ-અયાસ રહે તે તેવી પ્રવૃત્તિઓ સાધુમર્યાદામાં નડતરરૂપ કે દોષજનક નથી થતી. તા. ૧–૮-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૬ સાધુ સંસ્થાની ઉપયેાગિતાનાં પાસાંઓ ૧. કેટલાક લેાકા એકાંત પ્રવૃત્તિવાદ તેમજ એકાંત નિવૃત્તિવાદ એ બેમાંથી વચલા (મધ્યમ) માર્ગની હિમાયત કરે છે. પ્રવૃત્તિ એ પ્રકારની છે. સાવદ્ય (સોષ) અને નિરવદ્ય (નિર્દોષ). સાધુએ શિક્ષણ, ન્યાય અને આરાગ્ય વ.ની નિરવદ્ય પ્રવૃત્તિ કરે તેા શું ખાતું? આપણે આ વિચાર ને સાધુ સ’સ્થાની ઉપયોગિતાની ત્રણ મુખ્ય વસ્તુઓ- ૧. નિઃસ્પૃહતા (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની નિલે પતા, નિબંધનતા) ૨. ઊંડાણના સાર્વત્રિક વિચાર અને ૩. દરેક વ્યક્તિ અને સસ્થાના ઊંડા સૌંપર્ક – ઉપરથી ચકાસવી પડશે. એ ત્રણેયની સાધના માટે અપ્રતિબદ્ઘ પાદવિહાર (પરિવ્રાજકપણું) અને વ્યાપક ભિક્ષાચરી એ બે સાધના છે. ૨. જો શિક્ષણ, ન્યાય કે આરોગ્યના ક્ષેત્રે સાધુએ પ્રવૃત્તિ કરશે તેા એક ક્ષેત્રે બધાઈ જવું પડશે, ઊંડાસુથી સાર્વત્રિક અનુબધ વિચાર કરી શકાશે નહીં, દ્રવ્ય–ક્ષેત્ર-કાળ ભાવ અને સરકારના પ્રતિબધમાં રહેવું પડશે; જેથી ઉપલી ત્રણે વસ્તુઓ સચવાશે નહીં. ૩. જે વિશાળ જન સંપર્ક કે સાર્વાંત્રિક વિચાર પ્રચાર માટે વાહનના સ્વીકાર કરશે તેાય માટે ભાગે શહેરી લેાક સંપર્ક જ થશે; અનુબંધના સાવત્રિક વિચાર કરી શકશે નહીં. પૈસાવાળા કે વાહનવાળાની અપેક્ષા રાખવી પડશે; આસક્તિ વળગશે. અપ્રતિબદ્ધતા રહેશે નહીં. ૪. બૌદ્ધ સાધુઓ તથા રામકૃષ્ણ મિશનના સંન્યાસીએ તથા ખ્રિસ્તી સાધુ સાધ્વી, જૈનયતિ, ભટ્ટાર વગેરે ઉપલી ત્રણ પ્રવૃત્તિઓ પૈકી બે કે ત્રણમાં પડ્યા. પરિણામે ઉપર બતાવેલ ત્રણે મુખ્ય વસ્તુ સાચવી શકયા નહીં, મૂળ લક્ષ્ય ચૂકવ્યા. એક સ્થાને રહેવું, પૈસાના પ્રપચમાં પડવું, સાંપ્રદાયિકતા વધારવી એ બધાં અનિષ્ટો આવ્યાં; તેથી બગડેલાં અનુબંધે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ખોવાતાં સામાજિક મૂલ્યોને સુધારવા જોડવાનું કામ, નૈતિક ધાર્મિક પ્રેરણા કે ચેકીનું કામ ભૂલી ગયા, પરિણામે આજે સાધુ સંસ્થાનું સ્થાન છેલ્લું થઈ ગયું છે. ૫. જે સાધુ સંસ્થાએ પહેલું સ્થાન રાખવું હોય, બીજી ત્રણેય સંસ્થાઓને યથાયોગ્ય સ્થાને ગોઠવવી હોય તે ઉપલાં કાર્યો નિરવઘ હેવા છતાં રાહત વૃત્તિને પિષનારાં હોઈ છોડવાં પડશે, અને લેક સેવકને સમાજરચનાના પ્રત્યક્ષ કામોમાં પ્રેરવા પડશે, લોક સેવકોએ લોકોને અને લેકએ રાજ્ય સંસ્થાને પ્રેરવી પડશે. મુખ્યત્વે તે સામુદાયિક અહિંસા પ્રયોગ તથા અનુબંધનું કામ સાધુ સંન્યાસીઓએ હાથમાં લેવું પડશે. ૬. જે આમ નહિ થાય તે પિલી નિવૃત્તિવાદી સાધુ સંસ્થા ધાર્મિક ક્ષેત્રના સાંકડા વાડામાં પુરાઈ રહેશે, અને પિતાની ઉપયોગિતા તથા અગ્રસ્થાન ગુમાવી બેસશે. અને બીજા સાધુઓ, બ્રાહ્મણ કે યતિઓ તિષબાજી, અંધ વિશ્વાસ, મંત્રતંત્ર બાજીમાં પડીને આખી સાધુસંસ્થાને વગાવશે. જે લેકે લયને સર્વતોમુખી વિચાર નહીં કરીને ઝંપલાયા, તેમની દશા પણ બગડી છે. તા. ૨૫-૮-૬૧ સાધુસંસ્થાની ઉપગિતાનાં પાસાંઓ ૧. હવે એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે એકાંતનિવૃત્તિ, એકાંતપ્રવૃત્તિ અથવા મધ્યમમાર્ગ સાધુસંસ્થાની ઉપયોગિતાની દષ્ટિએ બરાબર નથી; અને પ્રવૃત્તિ તો સાધુજીવનમાં જરૂરી છે, એટલે એ માર્ગ હોવો જોઈએ જેમાં બે કોમ વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે વધારે ઉપયોગી કામને, તે કામની ફાવટને, તે કામ સ્વધમની અંદર છે કે નહીં, તેને તે કામ બીજી ત્રણ સંસ્થાઓ પૈકી કોઈ સંસ્થા દ્વારા થઈ શકે કે કેમ ? તેને તથા તે કામમાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પ્રતિબંધ છે કે કેમ ? તેને વિચાર સારી પેઠે કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ આવતા હોય. એવા માર્ગને આપણે સ્પષ્ટમાર્ગ કહીએ છીએ. ૨. એવા સ્પષ્ટ માર્ગોમાં નીચેની પ્રવૃત્તિએ આવી શકે- ૧. સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, આધ્યાત્મિક વગેરે વનનાં બધાં ક્ષેત્રામાં નૈતિક ધાર્મિક મૂલ્યો બગડે નહી, અનુબંધ તૂટે નહીં, સુવ્યવસ્થા જળવાઈ રહે, તે માટે સતત અનુબંધ પુરુષાર્થ કરવા. ૨. સમાજધડતર માટે જુદા જુદા ક્ષેત્રામાં સામુદાયિક અહિંસાના પ્રયોગા દ્વારા લોકશિક્ષણ, સાર્વજનિક ન્યાય અને સાર્વજનિક સ્વાસ્થ્યનું કામ વગેરે આ ત્રણે મુખ્ય પ્રવૃત્તિએ કરવામાં સાધુસ’સ્થાના ઉદ્દેશ્ય માટે અગાઉ બતાવેલ ત્રણ મુખ્ય વસ્તુએ— નિબંધતા, સાર્વત્રિક ઊંડા વિચાર અને સર્વક્ષેત્રીય સપર્ક સુરક્ષિત રહે છે. એ કામ ફાવટનું છે, સાધુએની મર્યાદામાં છે; સ્વધર્માનુકૂળ પણ છે; દ્રવ્યક્ષેત્રાદિથી નિબંધ છે; કોઈપણ ક્ષેત્રના દૂષણા, હાદા, પ્રતિષ્ઠા વગેરેથી નિલે પ રહી, શુદ્ધિ કરી શકશે. એટલે સ્પષ્ટમાર્ગમાં એની પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષી હશે અને નિવૃત્તિ શુદ્ધપ્રવૃત્તિ લક્ષી હશે મતલબ કે કાઈપણ ક્ષેત્રમાં અનિષ્ટો ચાલતાં હશે તેા તે ઉદાસીનતા કે ઉપેક્ષાવાળી નિવૃત્તિ લઈ ને નહીં બેસે, તેમજ સ્થૂળ ઉત્પાદક શ્રમ કે મધ્યમમા વાળી પ્રવૃત્તિઓમાં પણ નહીં પડે. દૂષણા દેખાશે ત્યાં શુદ્ધિ માટેની પ્રવૃત્તિ કરશે અને પ્રવૃત્તિ શુદ્ધ થાય તેના ચિંતન માટે નિવૃત્તિ કરશે. ૩. તે યોગ્ય જવાબદારીની પ્રવૃત્તિથી વિમુખ થશે નહીં, અગર તેા કંટાળશે નહીં, તેમજ સ્વકલ્યાણ કે પરલાકનું બહાનું લઈ એને ટાળશે નહીં. જો એકાંત સ્વકલ્યાણ કે પરલેક સાધવામાં જ સાધુસ’સ્થાની ઉપયોગિતા હોત તેા ભ. મહાવીર કેવળજ્ઞાન પછી સોંધરચના, પાદવિહાર, ધમ પ્રેરણાદિ પ્રવૃત્તિ ન કરત. તા. ૧-૯-૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #172 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિકક્ષેત્રે સાધુ સંસ્થાની ઉપયોગિતા ૧. ચોકકસ અને ઘડાયેલી સાધુ સંસ્થાની દષ્ટિએ આજની બધી સાધુ સંસ્થાઓની ઉપયોગિતા સ્પષ્ટ માર્ગ દ્વારા જ બધાં ક્ષેત્રોમાં સિદ્ધ થઈ શકે. ૨. ધાર્મિક ક્ષેત્રે સાધુ સંસ્થાની ઉપયોગિતા વિષે ભૂતકાળના દાખલાઓની પ્રેરણું લેવી જોઈએ. ભ. ઋષભદેવ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીર જેવા તીર્થકરેએ શ્રમણસંધની રચના કરી, તેમાં સાધુસાધ્વીઓના પ્રેરકપણાનું કામ કરવા શ્રાવક શ્રાવિકાને ઘડ્યા; તેમના દ્વારા બધાં ક્ષેત્રોમાં ધર્મને પ્રવેશ કરાવવાનું કામ કરાવ્યું, ધર્મમાં પેસેલાં અનિષ્ટો દૂર કરાવ્યાં. ૩. ત્યાર પછી એ જ સાધુ સંસ્થાના સભ્યોએ ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા સિદ્ધ કરવા માટે જુદી જુદી જ્ઞાતિઓની ધર્મદષ્ટિએ સ્થાપના કરી. દા. ત. ૧. આચાર્ય હરિભદ્ર પ્રાગ્વાટ જ્ઞાતિની સ્થાપના કરી, એ જ્ઞાતિના લેકનું ઘડતર અહિંસા સત્યાદિ તત્તની દષ્ટિએ કર્યું. એમાંથી વિમલ દંડપતિ, આભુ, જગડુ, ચાંપાશાહ, નિનકશ્રીમાળા વગેરે પ્રેરક બળે પાડ્યાં, જેમણે રાજાએ તથા પ્રજાને નીતિ ધર્મને માગે પ્રેરવાનું કામ કર્યું હતું. ૨. રત્નપ્રભસૂરિએ ઓસિયાં નગરીમાં વસતા બધી નાતના લેકેને મુખ્યત્વે રાજાને દારૂ, જુગાર, માંસાહાર વગેરે કુવ્યસને છોડાવી ધર્મ અને નીતિના સંસ્કાર આપ્યા; ઓસવાલ જ્ઞાતિની સ્થાપના કરીને ઘડતર કર્યું. એમાંથી. ભામાશાહ, ખીમે હડાલીઓ, કર્મચંદ વચ્છાવત, નગરશેઠ ચંપાલાલજી વગેરે સારાં રત્ન પાક્યાં, જેમણે પણ ક્ષત્રિયોને પ્રેરણું આપવાનું બ્રાહ્મણોનું કામ કર્યું. ૩. લેહાચા અગ્રવાલ જ્ઞાતિની સ્થાપના કરી. ૪. શંકરાચાર્યે બ્રાહ્મણોને પ્રેરકપણાથી ઉદાસીન જોઈ ક્ષત્રિય અને જનતાને સાચા ધર્મમાગે પ્રેરવાનું કામ પતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ કર્યું.... સ્વામી દયાનંદે પણ ૫. હવે આજના યુગે જ્ઞાતિ . દષ્ટિએ લાક સેવક ૧૬૭ આ સમાજ દ્વારા આ કામ કરાવ્યું. સંગઠને નહિ, પણ સર્વ ધર્મ સમન્વય સંગઢના ' ઊભાં કરવાં પડશે અને સારાં સંગાના સાથે અનુબંધ જોડીને એ બધા દ્વારા રાજા અને પ્રજાને ધમ નીતિને માર્ગે દોરવાનું કામ પ્રત્યક્ષ રીતે કરાવવું પડશે. તા. ૨૯-૯-૬૧ ૯ સામાજિકક્ષેત્રે સાધુસ’સ્થાની ઉપયોગિતા ૧. સમાજ એટલે એક સંપ્રદાય, ધર્મ કે વર્તુળ નહીં પણુ વિચારપૂર્ણાંક પ્રગતિ કરવા અને ઘડાવા માટે બનેલા માનવ સમૂહ. જૈનસમાજ, હિંદુસમાજ કે આ સમાજ વગેરે સમાજો કહેવાય છે, પણ ખરું જોતાં તે એ બધી ધદષ્ટિએ રચાયેલી સંસ્થાએ છે. કુટુંબથી માંડીને ગ્રામ, નગર, રાષ્ટ્ર, જ્ઞાતિ વગેરે બધાયને સમાવેશ થઈ જાય છે. એટલે સામાજિક ક્ષેત્રમાં જન્મ-મરણ, પર્વ, લગ્ન, કુટુંબ, ગ્રામ, નગર, રાષ્ટ્ર, બહેનેા, પછાત વર્ગના ઝધડાઓ, અન્યાય-અત્યાચાર અને અનીતિ વગેરે અનિષ્ટોના પ્રશ્નો આવે છે, સાથે જ સમાજમાં ક્રાનું સ્થાન કાં રહેવું જોઈએ ? કયાં કર્યું તત્ત્વ ખૂટે છે, કયા અનુબધ તૂટે છે, એ બધુંય સાધુસ`સ્થા ઊંડાણથી વિચારે, ધર્માં દષ્ટિએ એના ઉકેલ, ઉપદેશ, પ્રેરણા, માન, કયાંક આદેશ દ્વારા અને કયાંક જાતે પડીને કરે તથા સસ્થા દ્વારા કરાવે તે જ સામાજિક ક્ષેત્રે એની ઉપયેાગિતા સિદ્ધ થાય. ૨. ભ. ઋષભદેવે સમાજમાં સ`ગઠન ઊભું કર્યું, ભ, કૃષ્ણે ચાતુવણ્ય સમાજ કર્મીની દૃષ્ટિએ રચ્યો, વ્રજમહિલાઓનું સંગઠન કર્યું, પણ પાછળથી બ્રાહ્મણ્ણાએ અને સાધુસંન્યાસીઓએ સત્તા અને ધનને પ્રતિષ્ઠા આપવામાં સીધે! કે આડકતરા ભાગ ભજવ્યો. જૈનાચાર્યાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જ્ઞાતિસંગઠન દ્વારા પ્રેરક-પૂરકપણાનું કામ લીધું. હવે સંદર્ભ બદલાય છે એટલે મ. ગાંધીજીએ જેમ ગાંધી સેવકસંધ અને મજૂરમહાજન જેવાં સંગઠને ઊભાં કર્યા તેમ ખેડૂત, પશુપાલક, ગ્રામોઘોગી મજૂરના ગામડામાં અને માતૃસમાજ, મધ્યમ વર્ગ અને મજૂરના શહેરોમાં પૂરક તરીકે જનસંગઠન અને રચનાત્મક કાર્યકરોના પ્રેરક તરીકે જનસેવક સંગઠને ઊભાં કરી સાધુસંસ્થાએ રાષ્ટ્રીય મહાસભાની શુદ્ધિ અને પુષ્ટિ કરવી પડશે, જેથી અનુબંધનું સર્વાગી કાર્ય આગળ ધપી શકે અને સમગ્ર સમાજના પ્રશ્નો લઈ શકાય. - તા. ૨૯-૯-૬૧ રાજકીય ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ૧. સાધુસંસ્થા અને રાજકારણને સંબંધ કેટલાક રૂઢિચુસ્ત લેકને આશ્ચર્યજનક લાગે છે. પણ ખરું જોતાં ઘડાયેલી ગણાતી સાધુસંસ્થાના આજના સાધુઓ મોટે ભાગે રાજકારણથી અતડા છીએ, એમ કહેતા હોવા છતાં રાજકારણથી છેટા રહી શકતા નથી. બાલદીક્ષા પ્રતિબંધક અને ધાર્મિક ટ્રસ્ટ બિલ આવ્યું ત્યારે અને રાજ્ય દ્વારા મોદ્યોગ વ. ના પ્રશ્નો આવ્યા ત્યારે જૈન સાધુઓ રાજ્ય દ્વારા આ કાર્યોને વિરોધ કરવા લાગ્યા આથી રાજકારણમાં રસ લીધા વગર કઈ સાધુને આજે ચાલતું નથી. છતાં ધર્મ અને નીતિની રાજ્યને વ્યવસ્થિત રીતે પ્રેરણા આપનાર સાધુને તેઓ વગોવે છે. આચાર્ય હેમચન્દ્ર જેવાને રાજકારણમાં રસ રાજકારણમાં નીતિ-ધર્મ લાવવા માટે જ હતો. ભ. મહાવીરે તે યુગમાં ૧૮ ગણસત્તાક રાજ્યના રાજાઓ, શાલીનરેશ ચેટક, મગધસમ્રાટ શ્રેણિક, તેને પુત્ર કેણિક, કેશીબીરાજા શતાનીક, ઉજૈનીને રાજા ચંડપ્રાત, પિતનપુરને રાજા પ્રસન્નચંદ્ર, વીતભય પાટણના રાજા ઉદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વ. તે ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન વ. આપી રાજ્યમાં નીતિધર્મના પ્રવેશ કરાવ્યા. આ રીતે જ ભદ્રબાહુ સ્વામીએ ચન્દ્રગુપ્ત રાજાને ધર્મનીતિની પ્રેરણા આપી. આચાર્ય સુહસ્તીગિરીએ સમ્પ્રતિરાજાને ધર્મ પ્રેરણા આપી, ખારવેલ રાજને પણ તે વખતના જૈનાચાર્યાની પ્રેરણા મળી તેથી એ બધા રાજાએ ધમ પ્રચાર કર્યો. ઉજ્જૈનના રાન ગભિન્ન દખણે સાધ્વી સરસ્વતીને શીલભ્રષ્ટ કરવા પ્રયત્ન કરેલ, પરંતુ કાલકાચાયે રાજાના આ અનિષ્ટને દૂર કરવા માટે બધા ઉપાયો કર્યા, છેવટે નિરુપાયે તેમને હથિયાર સુદ્ધાં હાથમાં લેવા પદ્મા અને સાધ્વીને મુક્ત કરાવી. હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબોધ આપીને અહિંસાના પ્રયાર કર્યો. હેમચંદ્રસૂરિએ કુમારપાલ રાજાને પ્રતિબાધ આપી ગુજરાતમાં અહિંસાના પ્રચાર કરાવ્યા. એ બધાં ભૂતકાળમાં રાજકારણની શુદ્ધિ અને નીતિધર્મની પ્રેરણા દ્વારા પુષ્ટિ કરવાના પ્રમાણેા હોવા છતાં સાધુસ'સ્થા આજના લેાકશાહી રાજ્યમાં નીતિધમ ના પ્રવેશ કરાવી વિશ્વરાજકારણની શુદ્ધિને નિષેધ શી રીતે કરી શકે ? તા. ૬-૧૦-૬૧ ૧૧ આર્થિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ૧. અ ત્યાગી સાધુ જ આર્થિક ક્ષેત્રે ક્રાંતિની પ્રેરણા કરી શકે, કારણ કે સમાજમાં અની બાબતમાં ગેટાળા ચાલતા હાય, અન્યાય અનીતિ, શાણુ જેવા અનિષ્ટ આર્થિક ક્ષેત્રે ચાલતાં હાય, ત્યાં સાધુએ માત્ર ઉપદેશ આપશે તે એનાથી એ અનિષ્ટ અટકવાના નથી. માટે આર્થિક ક્ષેત્રે સાધુ સંસ્થાએ પોતાની ઉપયાગિતા સિદ્ધ કરવા માટે ૧. અત્યાગને એવા આદશ મૂકવેા, જેથી સમાજને અત્યાગની કે અમાં અનિષ્ટ ત્યાગની પ્રેરણા મળે. ૨. એવી પરિસ્થિતિ સર્જવી; જેથી અર્થ ક્ષેત્રમાં અનિષ્ટ કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મન ન થાય, અર્થમાં પવિત્રતા સાચવી શકે. આ બે મુદા પૈકી પહેલા મુદ્દા માટે સાધુઓ નિસર્ગ નિર્ભય બની, પિતાની અંગત સુખસગવડ માટે નિઃસ્પૃહ બનવું જોઈએ અને અપ્રતિબદ્ધ વિહાર અને ભિક્ષાચરી દ્વારા સંયમ, સાદાઈ અને ત્યાગને નમૂને સમાજ સામે મૂકવો જોઈએ. જેથી સમાજ એને અનુસરે અગર તે કર્તવ્ય ભાવે અર્થત્યાગ ન કરી શકે તેને અનીતિથી અર્થોપાર્જનના ત્યાગની પ્રેરણા મળે. બીજા મુદ્દા માટે ભૂતકાળના દાખલાઓની સાધુવેગે પ્રેરણા લેવી જોઈએ- ભ. મહાવીરે શ્રમણ વર્ગને આર્થિક ક્ષેત્રે નૈતિક ચૌકી અને ક્રાંતિનું કામ અને શ્રાવક વર્ગને એ કાર્યમાં પ્રત્યક્ષ સહાયક બનવાનું કામ સોંપ્યું. વ્રતનિષ્ઠ બનાવ્યા, પરિગ્રહ મર્યાદા, આજીવિકા મર્યાદા, વ્યવસાય મર્યાદા, ઉપભેગ પરિભેગ મર્યાદા, અતિથિ સંવિભાગ વાવતે દ્વારા આર્થિકને ધર્મની પ્રેરણા આપી. ભ. મહાવીરે અધાર્મિક આજીવિકાવાળાને પ્રતિષ્ઠા ન આપવાની વાત કરી છે. ભ. મહાવીરે પોતે પુણિયા જેવા ધર્મ નિષ્ટ આજીવિકાવાળાને જેટલી પ્રતિષ્ઠા આપી છે, તેટલી કેણિકશ્રેણિક વ.ને નથી આપી. પાછળના આચાર્યોએ માર્ગાનુસારીના ગુણમાં ન્યાયસંપન્ન આજીવિકાને ગુણ બતાવ્યું છે. આચાર્ય હેમચન્દ્રની પ્રેરણાથી સમાજધાતક ધંધાને બંધ કરવાની, તીર્થ યાત્રીકર માફ કરવાની અને અપુત્રનું દાન ન લેવાની ઘોષણા કુમારપાલ રાજાએ કરાવી, વૈશ્ય અને રાજાઓએ મંદિર બંધાવ્યા, સંઘયાત્રા કઢાવી. આજે હવે સંદર્ભ બદલાય છે, એટલે ગામડામાં નીતિજીવી લેકેના શોષણ નિવારણ માટે નૈતિક સંગઠને ઊભા કરાવી અને શહેરોમાં મધ્યમવર્ગ, મજૂર અને માતાઓના સંગઠને ઊભાં કરાવવાં જોઈએ, અને રાજ્ય પાસેથી સામાજિક આર્થિક ક્ષેત્રો આંચકી લઈ લેક સંગઠનને આપી દેવા જોઈએ. અન્યાય – અત્યાચાર–શેષણ નિવારણ માટે સામુદાયિક શુદ્ધિપ્રવેગ પણ કરવા જોઈએ. તા. ૧૩-૧૦-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સાંસ્કૃતિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ૧. ભારતીય સંસ્કૃતિની રક્ષાની જવાબદારી કુટુંબમાં માતાએ ઉપર, સમાજમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો ઉપર અને વિશ્વમાં સાધુસંન્યાસીઓ ઉપર હતી; માતાઓ અને બ્રાહ્મણક્ષત્રિય કદાચ પિતાની જવાબદારી ચૂકી જાય તો છેવટે સાધુઓએ પ્રાણ, પરિગ્રહ કે પ્રતિછાને હેડમાં મૂકીને પણ સંસ્કૃતિરક્ષા કરવી જોઈએ. ૨. ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય તો આ હતાં– ૧. ગુણકર્મ પ્રમાણે વર્ણાશ્રમ વ્યવસ્થા ૨. ચારે આશ્રમમાં શીલરક્ષા ૩. ગોવંશ, ભૂમિ અને માતૃજાતિ પ્રત્યે આદર ૪. માતાપિતા, આચાર્ય અને અતિથિને સત્કાર ૫. અનાક્રમણશીલતા, ૬. પ્રામાણિક જીવન વ્યવહાર, ૭. પ્રાંતીયતા, જ્ઞાતીયતા અને અંધરાષ્ટ્રીયતાથી ઉપર ઊઠીને બધાંય પ્રાણુઓ પ્રત્યે-વિશેષે બધા માન પ્રત્યે આત્મૌપચ્યભાવ, ૮. શ્રમનિશા અને શ્રમજીવીઓની પ્રતિષ્ઠા ૯. લેકભાષા દ્વારા શિક્ષણસંસ્કાર ૧૦. રાજ્યસંસ્થા ઉપર લેકે અને લેક સેવકને અંકુશ તથા સાધુસંસ્થાને નૈતિક પ્રભાવ ૩. ભૂતકાળમાં સાધુસંસ્થા દ્વારા સંસકૃતિરક્ષા કરવા કરાવવાના પ્રસંગે ૧. બ્રાહ્મણે અને ક્ષત્રિયો જ્યારે સંસ્કૃતિતત્તવો ચૂક્યા ત્યારે હરિકેશી મુનિ, કેશીશ્રમણ જેવા શ્રમણોએ કષ્ટ સહીને પણ એ બન્નેને સંસ્કૃતિમાર્ગે દોર્યા. ૨. જ્યારે જ્યારે સતીસાધ્વીઓના શીલ ઉપર આક્રમણ કે શીલરક્ષાના સવાલ આવ્યા છે ત્યારે ત્યારે શીલગુણ સૂરી, સ્થૂલિભદ્ર, કાલિકાચાર્ય જેવા મુનિઓએ પ્રતિષ્ઠા, પ્રાણુ અને પરિગ્રહને હડમાં મૂકીને પણ આ સંસ્કૃતિતત્વની રક્ષા કરી છે. જૈનશાસ્ત્ર, જૈનકથાઓ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં સંસ્કૃતિરક્ષા અને માતાઓ દ્વારા શીલરક્ષાના ઘણા પ્રસંગે આવે છે. ૪. આજે હવે સંદર્ભ બદલાય છે, એટલે સાધુઓએ આંતર્રાષ્ટ્રીય દષ્ટિએ સંસ્કૃતિરક્ષાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રશ્નને વિચારવા પડશે, અને ચારે સંગઠનાના અનુબંધ દ્વારા સ...સ્કૃતિકાર્યો કરવાં પડશે. એ માટે ગાંધીજીએ ગાઠવેલ નવી વર્ણાશ્રમ વ્યવસ્થા નૈતિક સંગઠનો દ્વારા ઊભી કરવી પડશે, વેશ્યા અને બહેનેાના શીલ, દાંપત્ય, કૌટુંબિક અને સાંસ્કૃતિક પ્રશ્નો માટે માતૃસમાજો દ્વારા પ્રયત્ન કરવા પડશે. એ માટે બ્રહ્મચારિણી બહેનેા અને ઘડાયેલાં સાધ્વીએ પ્રયત્ન કરે. કૃત્રિમ સંતતિનિયમન સામે સાચા સયમ દ્વારા સંતતિનિરોધની ઝૂંબેશ ઉપાડે, ગેાાતિ, ભૂમિ અને માતૃતિના પ્રશ્નો લે, એમને ન્યાય અને પ્રતિષ્ઠા અપાવે; વિદ્યાર્થીએમાં સયમ, વિનય અને ચારિત્ર્યવૃદ્ધિના ઉપાયા યેાજે, સંસ્થાનવાદ, યુવા, અણુઅસ્રપ્રયાગને સામુદાયિક અહિંસા પ્રયોગ દ્વારા અટકાવે; પ્રામાણિક જીવનવ્યવહાર માટે મધ્યમવર્ગ, માતા અને શ્રમજ્નીઓનાં સગાનેા દ્વારા આર્થિક પ્રશ્નો ઉકેલે, અગ્રેજી ભાષામેાહ અટકાવે, જનસગઢના દ્વારા રાજ્યની શુદ્ધિ પુષ્ટિ બન્ને કરે, આ રીતે સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિકપ્રેરણા અને ચેકી સાધુસ ́સ્થા કરે તા તેની ઉપયોગિતા સિદ્ધ થઈ શકે. તા. ૨૦-૧૦-૧ ૧૩ આધ્યાત્મિક ક્ષેત્રે સાધુસ`સ્થાની ઉપયોગિતા ૩. અધ્યાત્મને અર્થે વિચરણ કરવું અગર તે આત્મા પ્રત્યે જોવું, એ થાય છે. એ દૃષ્ટિએ આત્મભાવથી સમગ્ર વિશ્વના આત્માએ સાથે એકરૂપતા, અભિન્નતા અને તાલબદ્ધતા અનુભવવા માટે વિશ્વાત્માઓની દરેક પ્રવૃત્તિને જાણવી જોઈ એ, નહિતર સિદ્ધના આત્મા જગતના આત્માનું ચિંતન ન કરત, માત્ર પોતાના આત્માનું જ ચિંતન કરત. એવા આધ્યાત્મિક પુરુષ વિશ્વના ચૈતન્ય સાથે અભેદ સબધ રાખતા હાઈ વિશ્વચેતન્ય ઉપર આવેલાં આવરણા દૂર કરવામાં સતત પુરુષાર્થ કરતા હોય છે, એને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પેાતાનું બલિદાન આપવામાં આનદ માને છે. જેમ માતાને પોતે કષ્ટ સહીને પોતાના બાળકને બચાવવામાં આનંદ થાય છે તેમજ આધ્યાત્મિક પુરુષ વિશ્વના પ્રાણિમાત્રના રક્ષક અને મા બાપ હાઈ તેને પણુ તેમની ભાવરક્ષા કરવામાં આનંદ થાય છે. ગજસુકુમાર મુનિને પોતાનું બલિદાન આપવામાં સંપૂર્ણ આત્મવિકાસ થયાના આનંદ થયા હતા. ૩. જ્યાં જ્યાં આત્મા છે, ત્યાં ત્યાં આધ્યાત્મિકતાનુ ક્ષેત્ર છે. વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એમ વી કરણ કરીને વિશ્વના આત્માએ ઉપર આવતા પડળાને દૂર કરવા આધ્યાત્મિક પુરુષ મથશે. માનવ વનનાં બધાં ક્ષેત્રામાં જ્યાં જ્યાં ગંદવાડ કે અદ્ઘિ હશે, ત્યાં સાચા આધ્યાત્મિક દૂર ભાગશે નહિ, પણ તેને પોતાના દાષા ગણી વ્યક્તિગત કે સામુદાયિક રીતે દૂર કરવા પ્રેરાશે. ભ. મહાવીર વગેરે આધ્યાત્મિક પુરુષો અના ક્ષેત્ર, વિષધર ચડા શિક વગેરેને જોઈ ને ત્યાંથી ભાગ્યા નહીં, પણ આધ્યાત્મને નામે વ્યક્તિવાદ, અલગતાવાદ, ચમત્કાર, સ્વાથી પણું ૧. જામી પડેલી વિકૃતિ દૂર કરી. આધ્યાત્મિકતાની સાચી કસોટી માત્ર આત્માની વાતા કરવામાં નથી, પણ તે ખીજા આત્મા સાથે કેટલીક આત્મીયતાથી વર્તે છે તે છે. ૫. આધ્યાત્મિક ક્ષેત્રે સાધુસસ્થાને ઉપયાગી થવા માટે બધાંય ક્ષેત્રામાં આધ્યાત્મિકતાના પુટ અને ચેપ લગાડવા પડશે; માત્ર પ્રવચનથી નહીં, પણ જ્યાં તક મળે ત્યાં પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ હામીને સાચી આધ્યાત્મિકતા પ્રગટાવવી જોઈ એ. તા. ૨૭-૧૦-૬૧ ૧૪ ક્રાંતિપ્રિય સાધુવગ ના પ્રધાન ગુણા ૧. ક્રાંતિપ્રિય સાધુ વર્ષોંમાં વિવિધ ક્ષેત્રામાં સ્પષ્ટ માર્ગ પ્રમાણે કાર્ય કરવામાં બે પ્રધાન ગુણા હોવા જોઈએ- ૧. તેનું પ્રેમચુંબક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૨. નમ્રતા આખા વિશ્વને ખેચી શકે ૨. તેની પ્રતિભાશક્તિ આખા વિશ્વના પ્રશ્નોને ઉકેલી શકે. એ બે પ્રધાન ગુણા હોય તેા ખીન્ન ગુણા, મહાવ્રતે તપ ત્યાગ વ. તેને પોતાના જીવનમાં કેળવવા જ પડે. સાથે સાથ પાદવિહાર અને ભિક્ષાચરી એ ગુણાને કેળવવા માટે સાર્વત્રિક ઊંડા સ’પર્ક જરૂરી છે, તે પણ સ્વીકારવું જ પડે. ૨. વિશ્વપ્રેમ સુબકને યોગ્ય બનવા માટે સાત શક્તિએની જરૂર છે— ૧. વ્યાપક અને ઉદાર હૃદય ૩. સત્યગ્રાહિતા ૪. અહિંસક ઢબે પ્રતિકારક શક્તિ ૫. ધૈય ૬. અવ્યક્ત બળ પ્રત્યે દૃઢ વિશ્વાસ અને ૭. સર્વાંગી સર્વ ક્ષેત્રીય અનુબંધ. ૩. આ ગુણને કેળવનાર ભ. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ઋષભદેવ થઈ ગયા છે. મ. ગાંધીજી અને પડિત જવાહરલાલજી આ યુગના દાખલારૂપે છે. ૪. પ્રેમ ચુંબક બનવામાં આવરણા મુખ્યત્વે ત્રણ છે ૧. સંકુચિતતા ૨. સંકુચિત અને અસ્પષ્ટ દૃષ્ટિબિંદુ અને ૩. અવ્યક્ત પ્રત્યે અશ્રદ્ધાને લીધે ક્રાંતિને વ્યવહારમાં મૂકવામાં અક્રિયતા. ૫. વ્યાપક પ્રતિભા. શક્તિ માત્ર ભણવા કે વાંચવાથી આવતી નથી. સર્વાંગી અને સામુખી પ્રતિભા માટે ભય અને પ્રલાભન, એ ખે આવરણાને દૂર કરવાં જોઈ એ અને વ્યાપક તથા સ ભૂત હિતકારી કા માં પેાતાની બુદ્ધિને લગાડવી જોઈ એ. તા. ૩-૧૧-૬૧ ૧૫ સાધુસ’સ્થાની ઉપયાગિતા સિદ્ધ કરવા માટે શું? ૧. સાધુસંસ્થાની ઉપયોગિતા વ્યાવહારિક પૃષ્ઠભૂમિ પરથી વિચારતાં પહેલાં સાધુસંસ્થા નિરુપયોગી બનવાનાં કારણે વિચારવાં પડશે અને તે આ પ્રમાણે છેઃ-૧. પેાતાની વિશ્વકુટુંબિતાની જવાબદારી પ્રત્યે ઉપેક્ષા, ૨. વિશ્વ અને સમાજની ગતિવિધિ પ્રત્યે ઉદાસીનતા, ૩. વ્યક્તિવાદની ભ્રાંતિ, ૪. પ્રવૃત્તિ નિવૃત્તિની ભ્રાંતિ, ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ નિસર્ગનિર્ભરતાને હાસ, ૬. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં ચાલતાં અનિષ્ટોના નિવારણ પ્રત્યે આંખમિંચામણું. ૨. સાધુસંસ્થાની ઉપયોગિતા માટે ત્રણ મુદ્દાઓ -દષ્ટિ, શુદ્ધિ અને પુષ્ટિ. ૩. સર્વાગી, વ્યાપક અને સ્પષ્ટ દૃષ્ટિ કેળવવા માટે આટલા બાનાની જરૂર છે૧. તાદામ્ય તાટશ્ય વિવેક, ૨. સામૂહિક અને વૈયક્તિક સાધનામાં વિવેક, ૩. પ્રવૃત્તિ નિવૃત્તિ વિવેક, ૪. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના વિવિધ ક્ષેત્રના પ્રશ્નોને સમજવા, જાણવા અને નીતિધર્મની દષ્ટિએ ઉકેલવાને વિવેક, ૫. અનુબંધ વિચારધારાની પૂરી રીતે સમજ, ૬. નૈતિકધાર્મિક પ્રેરણા, ચેકી, માર્ગદર્શન, ઉપદેશ અને આદેશને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે વિવેક, ૭. સિદ્ધાંત માટે પ્રાણ-પ્રતિષ્ઠા -પરિગ્રહ છેડવાને વિવેક, ૮. તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમ દ્વારા સમાજ (સંગઠન) ઘતરને વિવેક, ૯. જગતના ધર્મો, જ્ઞાતિઓ, સુસંસ્થાઓ, રાષ્ટ્ર વિ.માં સુમેળ સાધવાની દૃષ્ટિ, ૧૦. આધુનિક વાદો, વિચારધારાઓ તથા સર્વ ક્ષેત્રના પ્રવાહનું અધ્યયન, ૧૧. પિતાની યોગ્યતા, કાર્યક્ષમતા અને શક્તિને પામવાની કળા. ૪. શુદ્ધિ માટે સ્વાત્મશુદ્ધિ અને વિશ્વાત્મશુદ્ધિ, બન્ને મુદ્દાઓ વિચારણીય છે. પિતામાં જ્યાં પીછેહઠ, નબળાઈ ઢીલાશ, ખલન, પ્રમાદ, અદઢતા, મેહ, અવિવેક વ. આવ્યા હોય, ત્યાં આત્મનિરીક્ષણ કરી તપ-ત્યાગ વ. દ્વારા શુદ્ધિ કરે અને સમાજ, સંસ્થા, રાષ્ટ્ર અને વિશ્વમાં જીવનના કેઈ પણ ક્ષેત્રમાં દોષ, અનિ, અનુબંધ હાનિ વ. પેસતાં હોય ત્યાં જાગૃતિપૂર્વક વ્યક્તિગત કે સામુદાયિક રીતે તપત્યાગ-બલિદાન વગેરે દ્વારા શુદ્ધિ કરે. ૫. પુષ્ટિ માટે પણ કેટલાક મુદ્દાઓ વિચારણીય છે – ૧. વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ પ્રત્યે સભાવથી, આત્મીયતાથી પોતે વર્તે અને માનવસમાજને એ માર્ગે દોરે, ૨. ગામડાં, નારીજાત અને પછાત વર્ગને પ્રતિષ્ઠા આપે અને અપાવે, ૩. અનુબંધ માટે સતત પુરુષાર્થ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ અને જેનું જ્યાં સ્થાન હોય તેને તે સ્થાન અપાવે, ૪. સાંપ્રદાયિતાથી દૂર રહે, વટાળવૃત્તિથી દૂર રહે, ૫. સાધુસંન્યાસીઓ પાદવિહાર ભિક્ષાચરીના ક્ષેત્રને વ્યાપક બનાવે, ૬. રચનાત્મક કાર્યકરેનું ઘડતર, દષ્ટિ અને હૂંફ આપવાનું કાર્ય કરે છે. એ ત્રણેને લક્ષ્યમાં રાખીને ચાલે તો તેના માર્ગમાં જે મુશ્કેલીઓની ભીતિ છે, તે પણ દૂર થઈ શકશે. તા. ૧૭-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક અહિંસાના પ્રયોગ સામુદાયિક અહિંસાના પ્રયોગ ૧. સામુદાયિક અહિંસાના પ્રકારની યોગ્યતામાં બે વસ્તુ એની જરૂર છે. ૧. પ્રાણ જામેલી પ્રતિષ્ઠા અને પરિગ્રહને સિદ્ધાંત માટે છેડી શકે ૨. અહિંસાને પતે આચરીને બીજાને અચરાવી શકે. ર. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં બે સાધનની જરૂર છે. ૧. સંસ્થાનું બળ અને ૨. આમ પ્રજાને સહયોગ. ગાંધીજીએ કેસ સંસ્થાનું બળ કેસના પિતે સામાન્ય સભ્યથી માંડીને પ્રમુખપદ મેળવીને છેવટે સર્વેસર્વા બનીને મેળવ્યું. અને આમ પ્રજા પણ એમના અહિંસક પ્રયોગમાં ભળી. ૩. અહિંસાના પ્રયોગકારમાં ગૂંચવાયેલા પ્રશ્નોને વ્યવહારૂ ઉકેલ લાવવાની આવડત અને સુસં સ્થાઓ સાથે અનુબંધ હે જોઈએ. ૪. ભરત અને બાહુબલિને અને દષ્ટિયુદ્ધ અને પછી મુછિયુદ્ધ કરાવી પ્રજાને હિંસામાંથી બચાવી, આ અહિંસાને સૌથી પહેલો પ્રયાગ થશે. ૫. સામુદાયિક અહિંસા પ્રયોગમાં દરેક વસ્તુ ખુલ્લી હોવી જોઈએ. ૬. સમગ્રસમાજમાં સંસ્થા દ્વારા સામુદાયિક અહિસાને પ્રવેગ સાધુસંસ્થા જ કરાવી શકે, ગૃહસ્થાશ્રમમાંથી પણ જે નીકળશે તે સંત કે વાનપ્રસથી કેટિના જ હશે. ૭. આ યુગે જુદા જુદા અને સર્વ ક્ષેત્રમાં સામયિક અહિંસા પ્રયોગદ્વારા અહિંસા ઉપર લેકનિષા વધારી, અહિં સાનું વાતાવરણ સર્જવું છે. તા. ૨૧-૭૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ર સામુદાયિક અહિં સાના પ્રયાગા ૧. સામુદાયિક અહિંસા પ્રયાગની પ્રેરક વ્યક્તિ હશે, પણ જો પ્રજા કે સ`સ્થાની સાથે સંબંધ નહીં હોય તે તે પ્રયાગ સફળ નહીં થાય. ગાંધીજીએ સામુદાયિક અહિંસા પ્રયાગ કર્યા, તેની પાછળ સમાજ અને ભારતીય સંસ્કૃતિનું બળ હતું. એક વખતે તેમણે બ્રિટિશ શાસકાના અત્યાચારાથી અકળાઈને વિનાબાજી પાસે બલિદાનની પરંપરા ઊભી કરવાના વિચાર મૂકયો હતા, વિનાબાજીએ સંમતિ આપી પણ તે વાત ત્યાં જ અટકી ગઈ. ૨. સામુદાયિક અહિંસા પ્રયાગમાં જોડાનારને નાકરી, વકીલાત કે વેપાર વ. છેડા પડે, અરાગ–અદ્વેષથી બલિદાન માટે તૈયાર રહેવું પડે; રાગ દ્વેષ રાખીને બલિદાન આપવાનું મહત્ત્વ નથી. બાપુગનુ ખટારા વચ્ચે હામાયા હતા, તેમના અંતરમાં રાષ હતા, એટલે ગાંધીજીને ખૂબ દુઃખ થયું હતું. ૩. ૧. ભ. નેમિનાથે લગ્ન જેવા પવિત્ર કાર્યોંમાં મિજબાની માટે પશુઓને મારીને માંસાહારના ઉપયોગ કરાતા હતા, તેને પોતાના ત્યાગ દ્વારા બધ કરાવ્યા. ૨. ભ. પાર્શ્વનાથે યાનિકી હિંસાની પરંપરા તથા નાગ જાતિ પ્રત્યે અન્યાયને નિવારણ કરવા અહિંસા દૃષ્ટિ બતાવી. 3. ભ. મહાવીરે લેાકેાને યુદ્ધ કે લડા સિવાય પ્રશ્નો પતાવવાનું કહ્યું. નમિ અને ચન્દ્રયશ નામના મદન– રેખા સાધ્વીના ગૃહસ્થ પક્ષના બે પુત્રો કાઈ કારણસર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા, તે વખતે સાધ્વી મદનરેખાને ખબર પડતાં જ તે બન્નેને યુથી અટકાવવા જાય છે, સ`પ કરાવે છે, એક મહાહિ'સા છેડાવે છે. ૪. ભ. બુદ્ધના શિષ્ય ઉપગુપ્ત ભિક્ષુ અશેકને હિંસા અને રાજ્ય લિપ્સા માટે કરાતા યુદ્ધથી અટકાવે છે. દધિવાહન નામના રાજાની પત્ની દીક્ષિત થતી વખતે ગર્ભમાં બાળક હતુ તેને પ્રસવીને કબળમાં વીંટાળીને મૂકી દે છે, એક પછાત વર્ગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ માણસ લઈ જાય છે, પછી રાજા અને એ બન્ને વચ્ચે તકરાર થાય છે. સાધ્વીજી એ બન્નેમાં શાંતિ સ્થાપે છે. તા. ૨૮-૭-૬૧ સામુદાયિક અહિંસાના પ્રયોગ ૧. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં નતિક સામાજિક દબાણ ક્ષમ્ય છે. એના દાખલાઓ - ૧. આશ્રમમાં ગાંધીજીના પુત્રે મીઠાને આગ્રહ પકડ્યો ત્યારે ગાંધીજીએ મીઠું લેવા ન દીધું. ૨. કાકા કાલેલકરે “પિયું નથી ખાવું” એમ કહીને તે ખાધું, એટલે ગાંધીજીને જાણ થતાં પોતે આખી જિંદગી માટે પપૈયું છેડી દીધું. કાકાએ પણ સદાને માટે તે છેડયું. ૩. સત્યાગ્રહની લડતમાં ચર્ચાલ ઉપર વધારે પડતું દબાણ ન આવી પડે તે માટે રવિવારે સત્યાગ્રહ બંધ રખાશે. ૨. સામુદાયિક અહિંસા પ્રયોગમાં ત્રણું વસ્તુઓની કાળજી રાખવી- ૧. સત્ય-અંગત સત્ય સાથે સામાજિક મૂલ્ય ૨. પ્રેમઅંગત. સત્ય સૌથી પહેલાં પછી પ્રેમ. ૩. ન્યાય-સામાજિક મૂલ્ય. ૩. સૌથી પહેલાં સત્યને બચાવવું જોઈએ. ૧. ધર્મરૂચિ મુનિએ કીડીઓની રક્ષાના સત્ય (સિદ્ધાંત) ખાતર પિતાના પ્રાણ હેમી દીધા. ૨. સુદર્શને પોતાની કાયાને ઉત્સર્ગ કરવાની તૈયારી કરીને અર્જુન માળીને શાંત કર્યો. અહિંસાની શક્તિ બતાવી આપી. ૪. આપણે રાજ્યને તોફાન રોકવાનું કહીએ છીએ. બીજી બાજુ કહીએ છીએ કે રાધે ગોળીબાર નહીં કરે. તે ગોળીબારથી થતી હિંસા અટકાવવા માટે પ્રજાએ, પ્રજાસેવકેએ અને સાધુઓએ પિતાની અહિંસાની તાકાત બતાવવી જોઈએ. જેથી રાજ્યને શસ્ત્ર, દંડ શક્તિ વ.ને પ્રયોગ ન કરવો પડે. સાધુઓ અને લોક સેવકએ પોતે જોખમ ખેડીને પ્રજાને અહિંસક પ્રયોગને રસ્તે દોરવી જોઈએ. ૫. સત્ય બલવું એક વાત છે, સત્યને સામાજિક બનાવવું, એ બીજી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ છે. ૬. ૧. રામે સામાજિક મૂલ્ય ભંગ થવાને લીધે ઝાડની ઓથે રહી વાલી વધ કર્યો. જે સીધું બાણ મારત તો વાલી સુગ્રીવના ભુક્કા બોલાવી દેત. પછી તેનાથી રાવણની સાથે યુદ્ધનું કામ લેવાનું હતું તે ન લેવાત. ૨. શ્રીકૃષ્ણ મહાભારતમાં શસ્ત્ર સંન્યાસ લીધે હતે છતાં પડું લઈને ભીષ્મની સામે થયા તથા “અશ્વત્થામા હતો નરો વા કુંજરેવા” એ અસત્ય બોલાવ્યું, એમાં પિતાનું અંગત સત્ય નબળાઈને લીધે ચૂક્યા હોવા છતાં સામાજિક મૂલ્ય રક્ષાની દષ્ટિએ એ બરાબર હતું. ૩, પઠાણની બકરીને દેહીને વાણિયાને દીકરે દૂધ લઈ આવેલ તેથી પઠાણુ ગુસ્સામાં આવી તેને મારી નાખવા આવેલ, પણ વાણિયાએ પોતાના દીકરાને ભર બજારમાં લઈ જઈ માર્યો. તેથી બીજા લોકોની સાથે સાથે પઠાણનું દિલ પણ પીગળ્યું, આમ મોટા અનિષ્ટોથી બચાવવા નાના અનિષ્ટોને કેટલીક વખત ક્ષમ્ય ગણવા પડે છે. ૭. સમાજમાં અનિષ્ટો ચાલતા હોય ત્યારે પહેલાં નિરીક્ષણ કરે, પછી સમાજને જણાવીને જાગૃત કરે, પછી તેને શાંત કરે. ૮. દબાણ દ્વારા આવતી સૂક્ષ્મ હિંસામાં ચાર વાત વિચારવી. ૧. દાંડત દ્વારા થતી હિંસા કરતાં રાજ્યની હિંસા ગૌણ છે. ૨, રાજ્યહિંસા કરતાં સામાજિકહિંસા ક્ષમ્ય છે. ૩. અંગત સત્ય સામાજિક સત્યની આગળ ગૌણ છે. ૪. આસપાસ દેખાતા સત્ય કરતાં અવ્યક્ત સમાજના સત્યને મુખ્યતા આપવી. તા. ૪-૮-૬૧ સામુદાયિક અહિંસાના પ્રયોગો 1. સામુદાયિક અહિંસા પ્રયોગમાં ત્રણ ક્રમ મુખ્યત્વે વિચારવા ૧. પ્રેમ અને સત્ય બ રહે તે સૌથી સારું. ૨. બને રહેતા હોય તે સત્યને બચાવવું. ૩. સત્ય અને ન્યાય અગર તો ન્યાય અને પ્રેમ (અહિંસા)બન્નેમાંથી એકને બચાવવાનું આવે ત્યારે ન્યાયને બચાવ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ કારણ કે ન્યાય એક રીતે અવ્યક્ત કે સામાજિક સત્યને જ પ્રકાર છે. પણ ન્યાયને બચાવવા જતાં ભ. રામ કે ભ. કૃષ્ણ જેવાઓને હિંસા કે અસત્યને આશ્રમ લેવે પડ્યો હતો અગર તે રાજ્યને હિંસાનો આશ્રય લે પડે છે, તેમાં તેમની નબળાઈ કરતાં સામાજિક પરિસ્થિતિને દેવ વધારે હોય છે. ૨. પરિસ્થિતિ બરાબર ન હોય, ત્યારે સંસ્થાને અનુબંધ જોડાયેલ ન હોય અથવા બગડેલ હોય તે રાજ્યની કે રામ કૃષ્ણ જેવા મહાપુરુષોની પણ મર્યાદા આવી જાય છે. પરિસ્થિતિ પરિવર્તન કરવા કે અનુબંધ જોડવા તથા સુધારવા માટે અહિંસા માટે જવાબદાર સાધુસાધ્વીઓએ પોતે અગર તે જનતા દ્વારા તપ-ત્યાગ-બલિદાનની પ્રક્રિયા ચલાવવી જોઈશે, તે માત્ર ઉપદેશ કે પ્રેરણાથી થવાની નથી. ૪. જે તે અનુબંધ જોડ્યા વગર સામુદાયિક અહિંસાના પ્રયાગની વાત કરશે તે ટેળાઓ કે દાંડત દ્વારા ફેલાતાં અનિષ્ટો કે હિંસાને રોકવા સરકારને ગોળીબાર કર પડે કે પોલીસ પગલાં લેવાં પડે, કારણ કે પ્રજાએ એને પિતાના જાનમાલની રક્ષાની જવાબદારી સેંપી છે. જે સરકાર આમ ન કરે તે તેફાની તત્વોની હિંસાને જ વધારે ઉત્તેજન મળે. ૫. તેફાન કે હુલ્લડ વખતે થતી હિંસાને પ્રક્રિયા દ્વારા રોકવા સાધુઓ અને લેક સેવકે ન આવી શકે અને અનુબંધ ન હય, પરિસ્થિતિ પણ અનુકુળ ન હોય તે તે વખતે રાજ્ય દ્વારા થતી હિંસાને તેફાનીઓની હિંસા કરતાં ક્ષમ્ય ગણે અને અહિંસાની નજીક ગણે. જૈનાચાર્ય કાલિકે પરિસ્થિતિ અને અનુબંધ બન્ને બગડેલા જેઈ સાવીશીલરૂપ સંસ્કૃતિની રક્ષા માટે પોતે શસ્ત્રો લીધાં અને લડયા હતા. તા. ૧૧--૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૫ સામુદાયિક અહિંસા પ્રયાગની ભૂમિકા ૧. સામુદાયિક અહિંસા પ્રયાગની ભૂમિકારૂપે બે વાતા મુખ્ય છે ૧. રાજ્યની દંડશક્તિનું બાણુ એવું કેમ થાય ? ૨. સમાજને અહિંસા તરફ લઈ જવા માટે શું કરવું? ૨. ૧. વશિષ્ઠ ઋષિની નદિની ગાય ઉપર સિંહ હુમલા કરવા જાય છે ત્યારે દિલીપરાજા ધનુષ તાણે છે, તે વખતે સિંહ તેને નૈતિક ફાયદો બતાવે છે, પણ એ બધેાય ભૌતિક લાભ ધમ અને સિદ્ધાંત માટે જતા કરવા તત્પર રહે છે. ર. કાલિકાયાયે જોયું કે પ્રજા કરતાં ક્ષત્રિયા અને બ્રાહ્મણાની અને એ બન્ને કરતાંય સાધુઓની જવાબદારી વધારે છે. ક્ષત્રિય-બ્રાહ્મણા પેાતાની જવાબદારી ચૂકતા હતા, ત્યારે ભવિષ્યની મહાન માનસિક હિંસા અટકાવવા માટે તેમણે કેટલા વિચાર પછી અત્યાચારી રાજ્યને વશ કરવા શસ્ત્રો લીધાં હશે ? ૩. આજે સૌથી વધારે શક્તિ રાજ્ય પાસે છે. રાજ્યને અહિંસાને માગે ચલાવવું હોય તેા લેાક સેવા અને સાધુઓએ હિંસાને માગે વાડ ઊભી કરવી પડશે. ૧૯૫૬માં અમદાવાદમાં મહાગુજરાતવાદી તાફાની છેકરા ગ્રામીણ ખેડૂત ટુકડીઓને ગાળા દેતા, ધૂળ ઉડાડતા, ધોતિયા ખેચતા પણ તેમણે સમતા રાખી. આ અહિંસાને ચેપ પોલીસ અમલદારને થયા, તે સાથે રહ્યો, પણ તેાાનીઓ ઉપર દડ પ્રયાગ ન કર્યાં. ૨. હૈદ્રાબાદમાં રઝાકારોના તાકાન વખતે પંડિતજીએ લશ્કરને શસ્ત્રને ઉપયાગ ન છૂટકે જ કરવાની ભલામણુ કરી અને મેડું મેકલ્યું. રઝાકારો તા લશ્કર જોતાં જ નાસી ગયા. ભાગ્યે જ શસ્ત્ર વાપરવું પડયું હોય; પણ પડિતજીએ ખૂબ જ આત્મનિરીક્ષણ કર્યું. ૩. મારારજીભાઈ એ મહાગુજરાતના તાાનને શમાવવા ઉપવાસ કર્યા, તે વખતે પેાલીસની મદદ ન માગી. ૪. પુરુષાત્તમ પડયાએ એક બાઈની શીલરક્ષા માટે અંગ્રેજની સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ રિવોલ્વર તાકી હતી, તે મહાહિંસાને રોકવા માટે જ ૫. રાજકેટમાં વેચાણવેરાની લડત વખતે એક તેફાન કરતા છોકરાને પોલીસે માત્ર દમદાટી આપી, તેથી તે ખૂબ ગભરાય; તેને પોલીસને પસ્તાવે થયું હતું, કારણ કે ત્યાં લેકસેવકે ફરતા હતા. નારાયણકાકાએ પોલીસને શાંતિસેનામાં પલટી ક્વાની વાત કરી ત્યારે મેં કહ્યું કે જે સેવકે અને સાધુઓ શાંતિમાં મદદ આપે તે જ એમ થઈ શકે. તા. ૧૮-૮-૬૧ સામુદાયિક અહિંસા પ્રયોગની ભૂમિકા ૧. સામુદાયિક અહિંસા પ્રગ એક જ ક્ષેત્રમાં કે જનતા, જનસેવક, રાજ્ય કે સાધુસંસ્થા, એ ચારે પૈકી એક જ સંસ્થામાં કરીશું તે તે એકાંગી, બિનઅસરકારક અને એક વખત સફળ હોવા છતાં બીજી વખત નિષ્ફળ નીવડશે. ચારે બાજુથી વ્યવસ્થિત કામ નહિ થાય તે ક્યાંક ને ક્યાંક હિંસા આગળ મચક મૂકવી પડશે. સાથે જ સામુદાયિક અહિંસા પ્રયાગ વખતે બીજા રાષ્ટ્રોની ભૂમિકા ને ખ્યાલને પણ વિચારવા પડશે, અનુબંધની દષ્ટિએ ગ્રામથી માંડીને વિશ્વ સુધીને ખ્યાલ કરવો પડશે. ૨. વિશ્વમાં આ પ્રયોગ કરવા માટે ચાર વસ્તુઓ વિચારવી–૧. રાજ્ય સિવાયની કોઈપણ દંડશક્તિ, તેફાનવાદી પક્ષ કે સંસ્થા અગર તે નરસંહારક અણુ પ્રયોગવાદી પાસેનાં શસ્ત્ર મ્યાન કરાવવાં; પ્રયોગ ઉપર પ્રતિબંધ મૂકાવ. ૨. છુપી અને જાસુસી પ્રવૃત્તિ ગમે તે રાષ્ટ્ર તરફથી ચાલતી હેય, તેના ઉપર અંકુશ મૂકાવો. ૩. કોંગ્રેસને વગોવવા ખાતર ગમે ત્યાં રાજકીય પક્ષે તોફાન જગાડવા, હડતાલ પડાવવા ટપકી પડે છે, તેના ઉપર નિયંત્રણ લાવવું. ૪. ગામથી માંડીને વિશ્વ સુધીના નિરંકુશ કે કાનૂનભંગવાદી તને ઠરી ઠામ કરવા, વિરોધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પક્ષેને પણ ઠેકાણે લાવવા. ૩. રાજ્યની પાસેના શસ્ત્રો ધીરે-ધીરે ઓછાં કેમ કરવાં? તે માટે અનિષ્ટ આવતાં પહેલાં જ ત્યાં પહોંચી જઈ અહિંસક પ્રક્રિયા દ્વારા જોરશોરથી પ્રયત્ન આદરવા પડશે. ૪. બધાં જ છૂટાં રહેલાં રાજ્યને “નેમાં દાખલ કરાવવા માટે પુરુષાર્થ કરવો પડશે, કારણ કે યૂનેમાં ભળવાથી એ રાષ્ટ્રો ઉપર નિયંત્રણ આવશે ૫. સરકાર દિવસે-દિવસે અહિંસાની દિશામાં આગળ વધી શકે તે માટે એની પાસેથી સામાજિક, આર્થિક શૈક્ષણિક, અને સાંસ્કૃતિક ક્ષેત્રો આંચકી લઈ લેકે અને લોકસેવકના સંગઠનને સોંપવા, રાજ્ય પાસે માત્ર રાજકીય ક્ષેત્રને ભાર રહે તે બીજા ઘણા પ્રશ્નો આ બને સંસ્થાઓ મધ્યસ્થ પ્રવેગ, શુદ્ધિ પ્રયોગ અને શાંતિસેના પ્રયોગથી અહિંસક રીતે પતાવી શકશે. દાંડ તો ફાવશે નહીં, અગર તે ઝંખવાઈ જશે, ફાંસી જેવી ક્રૂર સજા ઓછી થશે, લેકેને સાચો ન્યાય મળશે, એથી લશ્કરનું મેટું ખરચ ઘટી જશે. તા. ૨૫-૮-૬૧ વ્યક્તિગત અહિંસા અને સામુદાયિક અહિંસા જે અહિંસા વ્યક્તિગત રીતે પાળવાની જ હોય તે સાધુસંસ્થાની ઉપયોગિતા ન રહેત. વ્યક્તિગત અહિંસાને સામુદાયિક અહિંસા તરફ વાળવાથી જ અહિંસાપ્રતિષ્ઠા થઈ શકે. આ સંસાર કદી ચખે થવાનું નથી, પણ સંસારમાં ચકખાઈની એટલે સત્ય અહિંસાદિની પ્રતિષ્ઠા અહિંસા સત્યને સામુદાયિક રૂપ આપવાથી જ થઈ શકે. આમ ન થાય તે વ્યક્તિ અહિંસામાં પિતે ઢીલી પડે અને હિંસક બળામાં ભોળવાઈ જાય; એવા અનુભવો આવ્યા છે. ૨. પર્યુષણના દિવસે માં જેને દ્વારા કરાઈખાનાં બંધ કરાવવાની કે વનસ્પતિ (લીલોતરી), ઘંટી, સ્નાન વ. ના ત્યાગ કે સ્થળ તપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ત્યાગ દ્વારા સામુદાયિક અહિંસાને વિચાર કરાય છે, પણ છેવટે તે એક સાંકડા વર્તુળને થઈ જવાથી બીજા સમાજ, રાજ્ય-લેકલેકસેવકસંસ્થાઓ સાથે તાળ ન મળવાથી સમતુલા કે સામુદાયિક રૂ૫ સચવાતું નથી. ૩. એવા અહિંસાવાદી લેકે દ્વારા બીજી બાજુ કાળા બજાર, શોષણ, અન્યાય, ભેદભાવ વગેરેને લીધે સામાજિક હિંસા બંધ કરવામાં આવતી નથી. પરિણામે વ્યક્તિગત અહિંસાને તજવા જતાં સામુદાયિક અહિંસા ઢીલી પડી જાય છે. જૂના વખતમાં આખું ગામ મળીને મહાજનના સહયોગથી અહિંસા પાળતું. આજે તે એક બાજુ ઝીણામાં ઝીણી અહિંસાને વિચાર કરવામાં આવે છે, બીજી બાજુ જે લેકેની પાસે અહિંસા પળાવવા માગે છે, તેમની સ્થિતિને ખ્યાલ કરાતો નથી. એટલા માટે જ આપણે સામુદાયિક અહિંસામાં ત્રણ વસ્તુઓને વિચાર કરે પડશે –. રાજ્યની દંડશક્તિ અહિંસાની દિશામાં આગળ કેમ વધે? ૨. સમાજ અહિંસાની દિશામાં આગળ કેમ વધે? ૩. વ્યક્તિગત અહિંસાને સામુદાયિક વેગ કેમ મળે? ૪. જે વખતે સમાજમાં દાંડશાહી ચાલતી હોય, વકીલને ટેકે હેય તે વખતે માત્ર આધ્યાત્મિક શક્તિનું દબાણ પૂરતું નથી; એથી તે દાંડશાહીને કાં તે રાજ્યની દંડશક્તિને વધારે વેગ મળે છે, હિંસા વધે છે, એટલે તે વખતે નૈતિક, સામાજિક દબાણથી જ આ દાંડશાહીને ખાળી શકાય. બાકી તે વખતે કહેવાતા સમાજના ખોટા આક્ષેપથી ડરીને મૌન રહે તે દાંડ તત્ત્વને ફાલવા ફૂલવાને અવકાશ મળે છે, હિંસાની જ પ્રતિષ્ઠા થાય; લેકેની વ્યક્તિગત અહિંસા પણ નિષ્ક્રિય બને કાં તે કુંડાળામાં પુરાઈ જાય. એટલે સામુદાયિક અહિંસા વગર વ્યક્તિગત અહિંસા કેરી બની જઈ સુકાઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સામુદાયિક અહિંસા અને શુદ્ધિપ્રયોગ ૧. શુદ્ધિપ્રયોગમાં સત્યને આગ્રહ તે છે જ, અભિગ્રહ પણ છે જ. એ ઉપરાંત વ્યક્તિગત કે સામાજિક શુદ્ધિનાં કાર્યો થતાં હોઈ દબાણ આવે છે, શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ દબાણમાં સૂઢમહિંસા લાગે છે, પણ એ જેના ઉપર લાવવામાં આવે છે તેના હિતની બુદ્ધિ માતાની કે ડોકટરની જેમ હોય છે. સમાજ શુદ્ધિની દૃષ્ટિ હેય છે. ૧. ગાંધીજીએ આફ્રિકાના આશ્રમમાં એક મહેતાની એક બાઈ પ્રત્યે કુદષ્ટિ જોઈ તેને છૂટ કર્યો અને પોતે તેના પ્રાયશ્ચિત્ત રૂપે ૭ ઉપવાસ કર્યા. જાહેરાત તે વખતે ન કરી; પણ પેલા મહેતાજી ઉપર દબાણ નહિ આવ્યું હોય ? જે માણસના અંતરમાં પસ્તાવો થાય એના ઉપર દબાણ લાવ્યા વગર પ્રશ્ન પતી જાય છે, પણ જેનું દિલ ઊજળું ન હોય તેના ઉપર દબાણ નહિ લાવીને એના ઉપર જ સુધરવાનું જ છોડી દે તો તેની દાંડાઈને ટેકે મળે, સમાજમાં અનિષ્ટ વધે. ૨. આશ્રમના પૈસા કસ્તૂરબાએ બીજે ઠેકાણે મૂક્યા, તેમાં ગાંધીજીએ નવજીવનમાં જાહેરાત કરી કે “કસ્તુરબાએ ચોરી કરી છે.” અબાસ તૈયબજીએ ગાંધીજીને ઠપકો આપે, ત્યારે બાપૂએ કહ્યું- “સંસ્થાના આર્થિક વ્યવહારમાં ગોટાળા હું એક ક્ષણ પણ ન શાંખી શકું. ૨. જૈનશાસ્ત્રમાં શુદ્ધિને ક્રમ બતાવવા માટે શુદ્ધ અશુદ્ધ વસ્ત્રની એભંગી આપી છે. પોતાના અંતર બાહ્યની શુદ્ધિ, પછી સમાજ શુદ્ધિ માટે શુદ્ધસંકલ્પ (અભિગ્રહ), શુદ્ધપ્રજ્ઞા, શુદ્ધદષ્ટિ, શુદ્ધશીલ, શુદ્ધઆચાર અને શુદ્ધવ્યવહાર, આ ક્રમ છે. ભ. મહાવીરના જીવનમાં આ ક્રમ આપણે જોઈ શકીએ. ચતુર્વિધ સંઘની રચના પહેલાં અનાર્યદેશ વિહાર, માતૃજાતિના ઉદ્ધાર માટે અભિગ્રહ, ચંડકૌશિક સર્પને પ્રતિબંધ, એ ત્રણ નિમિત્તો મળ્યાં. ૩. પિતાની શુદ્ધિ, આજુબાજુના સમાજની શુદ્ધિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અશુદ્ધિ હોય ત્યાં પડકાર કરવો, એ ત્રણે વસ્તુને ધ્યાનમાં રાખી શુદ્ધિપ્રયોગ અને સત્યાગ્રહમાં અંતર–૧. શુ. પ્ર. માં ક્રમ છે સત્યાપ્રહમાં નથી. ૨. સત્યાગ્રહમાં તે વખતે વિદેશીઓ સામે હાઈ કાનૂનભંગને અવકાશ હા, શુ. પ્ર. માં એને અવકાશ નથી. ૩. શુ. પ્ર. માં નવી સંસ્થાઓ પણ ઊભી કરીને અનુબંધ રાખવો જરૂરી છે, જ્યારે સત્યાગ્રહમાં આ વસ્તુ ન હતી. એથી શુ. પ્ર. ની અસરકારકતા આખા વિશ્વમાં પહોંચી શકે. બધી સારી સંસ્થાઓને કે આપો છતાં અશુદ્ધિ હોય ત્યાં પ્રેમથી લડવું; આ વસ્તુ છે. પ્ર. માં છે જ. આંતરિક સફળતાની સાથે બાહ્ય સફળતા કેટલીક વખત આમાં નથી દેખાતી; પણ લેકશાહીને સામે રાખી સમગ્ર વિશ્વમાં આ પ્રયોગ થઈ શકે; આ પ્રયોગ સંસ્થાના સંદર્ભમાં અને પ્રાયઃ સામુદાયિક રીતે થાય છે. તા. ૨૨-૯-૬૧ શુદ્ધિપ્રગનાં મૂળભૂત તો ૧ શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત તો આ પ્રમાણે છે- ૧. વ્યક્તિના ગુના માટે મુખ્ય જવાબદાર સમાજ છે. ઘણુ વખત વ્યક્તિના દોષે જોઈ સમાજ આંખ મીચામણ કરે છે, સ્વાર્થ, લેભ, ભય કે શેહશરમને લીધે અમુક દેશોને સમાજ ચલાવી લેતા હોય છે, કેટલાક તે એવી ગુનેહગાર વ્યક્તિને ટેકો આપે છે, એટલે એક વ્યક્તિને તે દોષ સમાજવ્યાપી બની જતો હોઈ, તે વ્યક્તિને કાઢે તોય તે દોષ કાયમ માટે નીકળતા નથી; પાલણપુરને ડોક્ટરને કિસ્સે આને પ્રત્યક્ષ દાખલો છે. એટલે સમાજની તેવી પરિસ્થિતિને પલટવા માટે શુદ્ધિપ્રયોગ જ અનિવાર્ય છે. ૨. શુદ્ધિપ્રગ સંસ્થાના સંદર્ભમાં કે તે દ્વારા નથી થતા, ત્યાં સ્થાયી પરિણામ આવતું નથી. દા. ત. શબ્દરચના હરીફાઈ અને વેપારીઓની ભૂલની સામે કરેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આત્મારામ ભટ્ટના ઉપવાસોમાં અમુક હદ સુધી સફળતા મળી ને અટકી ગઈ; એથી સમાજમાં ગતિશીલતા ન આવી. એક બાજુ જન જાગૃતિ બીજી બાજુ ગતિશીલતા બન્ને સાથે રહેવી જોઈએ. વ્યક્તિદ્વારા શુ. પ્ર. માં અંગત રાગદ્વેષ કે સફળતા મળે અહંકાર આવવાની સંભાવના છે, જ્યારે સંસ્થાના સંદર્ભમાં કરવાથી એને યશ સંસ્થાને મળે અને રાગદ્વેષ ન રહે. ૩. રાજ્ય સંસ્થા ઘણીવાર લેક સંસ્થાઓ દ્વારા અહિંસાના સામુદાયિક પ્રયોગમાં આડખીલી રૂ૫ બનતી હોય છે, એટલે લેકશાહીને લેકલક્ષી બનાવવી અનિવાર્ય હઈ તેને માટે પૂરક-પ્રેરક બળ દ્વારા કાનૂનભંગ કર્યા વગર શુ. પ્ર. કરવો જરૂરી થઈ પડે તો અચકાવું નહીં. હડતાલ, તોફાન, ભાંગફેડ કે કાનૂન ભંગનાં પગલાં હરગિઝ ન લેવાં. જાહેર આંદોલનથી તોફાન થવાની સંભાવના હોય બંધ કરવું, દા.ત. મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં તોફાનો થયાં ૪. કોંગ્રેસ વિરોધી કેમવાદી, સામ્યવાદી, હિંસાવાદી, મૂડીવાદી બળને ટકે ન મળી જાય તેની કાળજી રાખવી. દા. ત. ગુજરાતીઓએ મહાગુજરાત આંદોલનને ટેકે આયે, પરિણામે ભાંગડિયા સામ્યવાદી તો પેસી ગયાં. મેટું નુકસાન થયું. ૫. કેટલીક વખત જે ગુનેગારની સામે શુ. પ્ર. કરાય છે, તે મુખ્ય હશે, કઈ સંસ્થા એની પાછળ હશે, દા. ત. સાણંદ શુ. પ્ર. માં બન્યું. ૬. શુ. પ્ર. માં ત્રિવિધ જાગૃતિ રાખવી (બ) પ્રાગમાં ગુનેગાર પ્રત્યે અંગત રાગદ્વેષવાળા ન ભળી જાય. (૪) ભાષામાં જરાય હિંસા ન આવે. (૪) ગુનેગાર કે તેના પક્ષકારને આર્થિક શારીરિક સજા ન થાય, તેની કાળજી રાખવી. ૭. શુ. પ્ર. માં ચારે અનુબંધ ગ્ય સંસ્થાઓ કે વ્યક્તિઓને પૂરે ટેકે નહીં હોય તે અસરકારકતા ન આવે, દા. ત. સાણંદ શુ. પ્ર. માં ક્રાંતિપ્રિય સાધુ આવ્યા, માટલિયા સિવાય બધાય બહારના રચનાત્મક કાર્યકરે કાંતે ઉદાસીન રહ્યા, કાંતો સાચું કહી શકયા નહીં; bગ્રેસ ની સાથે ગ્રામસંગઠનને અનુબંધ હોવા છતાં ગ્રામજનો જાગૃત થયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ " પણ કેસીઓને ગુનેગારને ટકે આમ હજુ ચાલુ જ છે. આ ઉણપને લીધે પૂરી અસરકારકતા ઊભી ન થઈ . ૨૯-૯-૬૧ શુદ્ધિ પ્રયોગ અને લવાદી તત્વ ૧. માણસના જીવનમાં જેટલા અને ન્યાય એ બેની ભૂખ છે; એમાંથી લવાદી (મધ્યસ્થ પ્રથા) તત્ત્વ નીકળ્યું. ન્યાય કરતાં પહેલાં આટલી વાત ધ્યાનમાં રાખવી જોઈએ– ૧. જેને અન્યાય થયો હેય એને સમાધાન થવું જોઈએ, ૨. એના મનમાં ડંખ ન રહે. જોઈએ. ૩. અન્યાયકર્તા અને અન્યાય પીડિત બન્ને વચ્ચે મીઠે સંબંધ રહેવું જોઈએ. ૪. ન્યાય જીતે છે અન્યાય જતો નથી, એ અસર સમાજના મન ઉપર રહેવી જોઈએ. એ ત્યારે જ રહી શકે જ્યારે બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ જવા છતાં અન્યાયને પ્રતિષ્ઠા ન અપાય. ૨. સમજુતી, સમાધાન, લવાદ અને સૂચનાપત્ર વગેરેની ભૂમિકા વટાવ્યા પછી જ શુદ્ધિ પ્રાગ બહુ વિચારને અંતે કરવામાં આવે છે, અને ગુનેગારને ગુને નક્કી હોય ત્યાં જ શુ. પ્ર. થાય છે, માટે શુ. પ્ર. ચાલુ હોય ત્યારે વચ્ચે લવાદ નીમવાને પ્રશ્ન કાઈ ઉઠાવે તો તે માન્ય ન કર. હા, શુ. પ્ર. પત્યા પછી આર્થિક બાબત કદાચ આવે. દા. ત. ૧. સાળંગપુર શુ. પ્ર. પત્યા પછી ગણેતિયાઓને જે નુકસાન થયું, તેના વળતરરૂપે મંદિરે કેટલું આપવું, એ માટે લવાદ નીમાયે અને વળતર નક્કી કર્યું. ૨. મિલ માલિકને મજૂરો પ્રત્યે અન્યાય થતો હતો, એમાં ગાંધીજીએ આ પ્રશ્ન હાથ ધર્યો. સંગતિ થવાનું કહ્યું, મિલમાલિકેનું તે સંગઠન હતું જ, એને સમજાવવા છતાં મજૂરોને ન્યાય મળવાની ભૂમિકા ન હતી. મજૂરોએ હડતાલ પાડી. મજૂરા બેકાર થવાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કંટાળ્યા. લડત તૂટી પડે એમ હતું, તેવામાં જ ગાંધીજીએ આમરશુાંત અનશન આધ્યું. મજૂરાના પક્ષે અનસૂયાબહેન અને શકરલાલ બેકર હતા, મિલમાલિક પક્ષે અબાલાલ હતા. બન્ને પક્ષની શ્રદ્ધા ગાંધીજી ઉપર હતી. છેવટે લવાદ ઉપર ગયા. આન શંકર ધ્રુવ લવાદ( મધ્યસ્થ ) નીમાયા, એમણે ગાંધીજીની ઈચ્છા પ્રમાણે જ મજૂર પક્ષે ફૈસલા આપ્યા. ૨. જ્યાં મૂળભૂત તત્ત્વને જાળવીને Ο શુ. પ્ર. કરાયા હાય તા ત્યાં લવાદની સાફ ના પાડવી. ભૂતકાળમાં પચેા દ્વારા ન્યાય અપાતા અગર તેા રાજા, બ્રાહ્મણ્ણા આપતા, આજે સંદર્ભ બદલાયા છે, એટલે શુ. પ્ર. પહેલાં સમાજ દ્વારા તે જ વખતે નીમાયેલા બન્ને પક્ષના મધ્યસ્થા દ્વારા ન્યાય અપાય તે જ ચેાગ્ય છે. ૩. ઋષિ ક તા. ૬-૧-૬ ૧૧ શુદ્ધિ પ્રયાગ અને રાજ્યાશ્રય ૧, રાજ્યના ત્રણ અંગા છેઃ—૧. ધારાકીય (કાયદા ઘડનાર) ત ંત્ર, ૨. વહીવટી તંત્ર ( રાજ્યની વ્યવસ્થા પ્રા રક્ષા માટે સેના શસ્ત્રાસ્ત્ર તથા તે માટે કરવેરા વ. ઉધરાવનાર), ૩, ન્યાયતંત્ર (સન્ન સૂચવનાર, કાયદા કાનૂન લાગુ કરનાર (વકીલ, જજ વ.) કાયદાને પળાવનાર (પેાલીસતંત્ર, અમલમાં મૂકાવનાર) ૨. શુદ્ધિ પ્રયાગ સંસ્થા દ્વારા થાય છે, પણુ રાજ્ય સંસ્થા દ્વારા ન થઈ શકે, કારણ કે રાજ્ય સસ્થા ક્રાંતિનું કામ પતે કઈ દિ નહી કરી શકે; તેની એક મર્યાદા છે. રાજ્ય સસ્થા દ્વારા સાચે ન્યાય મેળવવામાં પોલીસ, અમલદાર, વકીલ અને કાયદા કાનૂનના ગૂંચવાડા નડે છે. સાચી તપાસ થવામાં અંતરાયા છે. વળી કદાચ સાચે ન્યાય પણ થઈ જાય, ગુનેગારના ગુને સાબિત થઈ જાય તે પણ તેને દંડ કે ખીજી શારીરિક સજા આપવામાં આવે તે તે હિ*સક રસ્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯ી છે, તેથી વિપક્ષ પક્ષે ડંખ રહી જાય છે, હૃદય પલટે થતું નથી, ગુનાની અપ્રતિષ્ઠા પણ થતી નથી. એટલે સાચી તટસ્થ તપાસ પછી સાચે ન્યાય મેળવવા માટે અને સામાજિક મૂલ્ય પલટવા માટે લેકસેવક સંસ્થાના સંચાલન નીચે પ્રજા સંગઠન દ્વારા શુદ્ધિ પ્રયોગ કરવામાં આવે છે. એમાં સામુદાયિક તપ-ત્યાગ પ્રાર્થના કરવામાં આવે છે, જેથી ગુનેગાર ઉપર નૈતિક સામાજિક દબાણું આવે છે, તે પિતાને ગુને કે ભૂલ જાહેરમાં કબૂલે છે, માફી માગે છે, આર્થિક નુકસાન કર્યું હોય તે થોડેક આર્થિક દંડ બાકી તે સામાજિક અપ્રતિષ્ઠાને દંડ કરવામાં આવે છે; એથી બન્ને પક્ષમાં ડંખ રહેતું નથી, સમાજમાં નવાં સાચાં મૂલ્યની પ્રતિષ્ઠા થાય છે. એટલે શુદ્ધિ પ્રયોગમાં કાનૂન, પિલીસ, મિલિટ્રી કે હથિયાર ધારી અથવા કોઈપણ સરકારી દંડ શક્તિને આશ્રય લઈ શકાય નહીં, કારણ કે આમ કરવાથી ઉપલાં મૂલ્ય સચવાશે નહીં. પણ જે રાજ્યની દંડશક્તિ કે કાનન શક્તિના કેઈ કર્મચારી કે અધિકારી પિતાની ફરજ બજાવવા ચાલી ચલાવીને મદદે આવે તે ત્યાં તટસ્થ રહેવું તથા તે શસ્ત્રને કે દમદાટીને પ્રયોગ ન કરે તેમ વિનવવું. ધ્યાન લખાવવા માટે ચોખ્ખી ના પાડવી. ૨. આજનું સરકારી ન્યાયતંત્ર વિચિત્ર છે. ૧૦૦ ગુનેગાર છૂટી જાય તે વાંધો નથી, પણ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ, એ ન્યાય સૂત્રથી શુદ્ધિ પ્રયોગનું સૂત્ર જુદું છે. ગુનેગારને આ રીતે છૂટ મળવાથી અનિષ્ટો વધે છે. ૩. જેના ઉપર અન્યાય થયો હોય તે શુ. પ્રામાં - બેસે, તટસ્થ બળ જ બેસે તે અસરકારક થઈ શકે. તા. ૧૩-૧૦-૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શુદ્ધિપ્રયોગમાં અનુબંધનું સ્થાન ૧. આજના યુગે અનુબંધ વગર એકલી વ્યક્તિ શુ. પ્ર. કરે તે તેની સ્થાયી અસર થવાની નથી. એટલે શુ. પ્ર. સામુદાયિક ઘડાયેલી જનસેવકોની સંસ્થાના અનુસંધાનમાં થો જોઈએ, સાથોસાથ જનસંગઠન, જનસેવક સંગઠન, કેંગ્રેસ અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓની સાથે અનુબંધ છે જોઈએ. એ ન હોય ત્યાં સંગઠન ઊભાં કરવાં જોઈએ. ૨. શુ. પ્ર. કરતાં પહેલાં અનુબંધ બરાબર છે કે નહીં, એ વિચારવું જોઈએ; અનુબંધ બગડેલે કે તૂટેલો હોય તે તેને સુધારી સાંધીને વ્યવસ્થિત કરો જોઈએ; કારણ કે અનુબંધ કાચ હોય કે જોડાયેલ ન હોય તે શુ. પ્ર. માં કચાશ રહી જાય છે, નિષ્ફળ અને બિનઅસરકારક પણું થાય છે. ૩. શુ. પ્ર. પરિણામલક્ષી હોય કે ધડતરલક્ષી, બન્નેમાં આટલું વાયુમંડળ તૈયાર કરવું જ જોઈએ કે શુદ્ધિ પ્રયુગીય વિષય ઉમર જનતા સાચી વાત સમજવા, જાણવા, શોધ કરવા પ્રેરાય કે એકાગ્ર થાય; એની સત્યતા માટે અભિપ્રાય જાહેર કરાવે, જેની સામે શુ. પ્ર. થયું છે, તેના ઉપર દબાણ આવે. ૪. જે ઉપવાસથી સમાજને ગતિશીલતા ન મળે, કાંઈ પણ પ્રેરણા ન મળે તો સમાજનું ઘડતર થતું નથી. કર્મ જેમ વ્યક્તિગત છે, તેમ સામુદાયિક પણ છે. સામુદાયિક કર્મોને નિર્જરા કે સંવર કરવા માટે સમુદાય એકાગ્ર થાય તો આજે કાનૂન કે દંડથી જે અનિષ્ટો દૂર થતાં નથી, તેમને આથી દૂર થતાં વાર ન લાગે. ૫. સાળંગપુર શુ. પ્ર. માં કેગ્રેસી ધારાસભ્ય, લોકસેવકે અને ધર્મસંસ્થાના લેકે તથા ખેડૂતો વ. ને અનુબંધ હોવાથી તે સફળ થયા. પાલણપુર શુ. પ્ર. માં નાગરિકે, ખેડૂત મંડળો, કેસી અને સાધુ, ચારેયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અનુબંધ હતો, એટલે વચ્ચે ઓટ આવ્યા છતાં તે સફળ થયે. ગણોતધારા શુ. પ્ર. ઘડતરલક્ષી હતો. એની અસર પણ સારી થઈ સાણંદ શુ. પ્ર. માં લેકસેવકે અને કોંગ્રેસીઓ સાથેના અનુબંધમાં કચાશ રહી, એટલે પ્રયોગ સફળ થવા છતાં જેના પ્રત્યે શુ. પ્ર. થ, એની પ્રતિષ્ઠા તૂટી પણ એનું હૈયું ન સળવળ્યું. તા. ૨૦-૧૦-૬૧ ૧૩ શુદ્ધિપ્રવેગને કમ અને વિધિ ૧. શુ. પ્ર. શરૂ થતાં પહેલાં પ્રશ્નની પતાવટ માટે સમજુતી, સામાન્ય દબાણ, લવાદી, અસહકાર, બહિષ્કાર અને સૂચના વગેરે બધા જ 5 ઉપાય અજમાવવા જોઈએ. આ બધી ભૂમિકા વટાવ્યા પછી જ પ્રતીકારનું પગલું લેવું જોઈએ. અને પ્રાર્થનામય ઉપવાસથી શુ. પ્ર. શરૂ કરવો જોઈએ. ૨. શુ. પ્ર. આવે છે ત્યારે સામેથી પ્રતિક્રિયા પણ ચાલે છે, તેને ક્રમ આ પ્રમાણે છેઃ–૧. કુતૂહલ અને હાસ્ય, ૨. વગોવવાનો પ્રયત્ન, ૩. શુ. પ્ર. કારે ઉપર જૂઠ્ઠા આક્ષેપે. એમાં જાસાચિઠ્ઠી વગેરેની પ્રક્રિયા પણ ચાલે છે. ૪. ધુત્કાર, ૫. ત્રાસદાયક પગલાં. શુ. પ્ર. કારનું નૈતિક બળ તેડવા માટે આ બધી પ્રક્રિયા શરૂ થયા કરે છે, અને છેવટે કસોટી કરીને સ્વીકારે છે. આ પછીને એક ક્રમ એ બાકી રહે છે કે શુ. પ્ર. પત્યા પછી જેની સામે શુ. પ્ર. થયું હોય તે પિતાની ભૂલ સ્વીકારે કે ન સ્વીકારે તે તેના પ્રત્યે રોષ કે ડંખ ન રાખ પણ દાંડાઈ કરે તો તેને પ્રતિષ્ઠા ન આપવી, ભોજનને અસહકાર રાખો. પણ એના સગાંના મૃત્યુ કે માંદગી પ્રસંગે આશ્વાસન જરૂર આપવું. ૩. શુ. પ્ર. માં બેસનારાઓમાં વ્યક્તિગત કે સંપ્રદાયગત દ્વેષ, ડંખ કે અભિમાન ન આવી જાય, એની પૂરી કાળજી રાખવી. ૪. શુ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઘડાયેલી વ્યાપક સંસ્થા દ્વારા થવો જોઈએ અને સુસંસ્થાઓ સાથે અનુબંધ હો જોઈએ. જ્યાં સંસ્થાબળ ન હોય ત્યાં એ પ્રશ્નની આખી માહિતી સંસ્થાને મેકલીને તેનું માર્ગદર્શન દૂરથી મેળવવું જોઈએ, જેથી સંસ્થાનું પીઠબળ મળે અને હાલતા અને ચાલતા કોઈ ઉપવાસ ન કરી બેસે. ૪. શુ. પ્ર. માં બેસનાર વ્યક્તિમાં છ વસ્તુ જેવાની–૧. આ પ્રશ્ન પૂરત સ્વાર્થ, અંગત દ્વેષ કે પૂર્વ ગ્રહ ન હોય. ૨. જે સંસ્થા સામે શુ. પ્ર. કરે તેના પ્રત્યે પણ અંગત દ્વેષ ન હોય, ૩. પિતાના ઉપર અન્યાય થયેલ હોય તે વ્યક્તિ પોતે શુ. પ્ર. માં ન બેસે. ૪. યૂનાના વિપક્ષી બળ લાલચીન સાથે લગવાડવાળા કે અમેરિકન કે રશિયન જૂથ સાથે લગવાડવાળે તે ન હવે જોઈએ, કારણ કે એથી દુનિયાની સુસંસ્થાને હાનિ પહોંચે છે. ૫. તે કોંગ્રેસ વિરોધી ન હોય કાં તો તે કેગ્રેસી હોય અગર તો કોઈ પણ પક્ષ સાથે જોડાયેલ ન હોય. ૬. તે વ્યસની કે ચારિત્ર્ય દોષવાળા ન હોય. ૫. શુ. પ્ર. માં પ્રાર્થના, પ્રભાતફેરી, સરઘસ, સૂત્રોચ્ચારણ, સ્વાધ્યાય, સફાઈ, કાંતણ, પત્રિકા વાંચન, જાહેર સભા વ. કાર્યક્રમો લોકજાગૃતિ માટે જરૂરી છે. તા. ૨૦-૭–૬૧ શાંતિસેનાને પાયે અને યોગ્યતા ૧. શાંતિસેનાનું કામ આમજનતા દ્વારા થાય તેવી આજે ભૂમિકા તૈયાર છે. જનસેવકોનું સંગઠન અને વેરવિખેર પડેલાં જનતાનાં સારાં તત્ત્વોનું સંકલન કરીને શાંતિસેનાનું કામ કરવાનું છે. તે સિવાય પ્રજાની અહિંસાનિષ્ઠા વધશે નહીં. ૨. ભૂતકાળનાં બલિદાનનાં ઉદાહરણો –૧. ચીનના યૂફેન નામના આદિવાસી વિચારકે આદિવાસી લેકેને નરબલિ આપવાની પ્રથા બંધ કરાવવા માટે સમજાવ્યા. ૪૦ વર્ષ સુધી પ્રયત્ન કર્યા, પેલા લેકેએ નરબલિ બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કરવાનું સ્વીકાર્યું છતાં બંધ ન કર્યો, તેથી તેણે પિતાનું બલિદાન આપ્યું, તેથી આદિવાસીઓને હૃદયપલટો થયો. ૨. સ્વીટઝરલેંડના એક સેનાના હેદ્દેદાર જેન ભૂદરાજને લડાઈ ચાલુ હતી તે વખતે સૂર્યું કે આ લાઈની સાથે ઈસાના પ્રેમના સિદ્ધાંતને ક્યાં મેળ છે ? એટલે તેણે સેનાપતિને કહ્યું: “મારે લડવું નથી. હું મારા હાદાનું રાજીનામું આપવા તૈયાર છું.” સેનાપતિએ તેને આમ ન કરવા માટે બહુ સમજાવ્યો, પણ ન માને, છેવટે કાયદેસર વચ્ચેથી સેનામાંથી છૂટવા માટે તેને જેલની સજા કરવામાં આવી. ત્યારપછી તે તેને અનુસરીને ઘણા લેકે ત્યાગ-બલિદાન આપવા તૈયાર થયા. ૩. બૌદ્ધ ગૃહસ્થ દયામૂર્તિ રુકમાવતીએ દુષ્કાળ વખતે એક બાઈને ભૂખ મટાડવા પિતાના બાળકને મારીને ખાવાની તૈયારીમાં જઈ તરત જ બાળકને ઉંચકી લીધું અને સુધાપતિ બાઈને પિતાનું સ્તન કાપીને આપ્યું. આ દાખલાઓ ઉપરથી ફલિત થાય છે કે આમજનતામાં બલિદાન આપવાની ભાવના પડી છે. મ. ગાંધીજીએ જગતને જે વારસે આપ્યો છે, તેને આપણે વિચાર કરી તે વેરવિખેર પડેલાં બધાં અહિંસક બળોનું સંકલન કરીએ અને શાંતિની પ્રક્રિયા માટે ઘડતર કરીએ તો શાંતિસેનાને પાયો સારી પેઠે રોપાઈ શકે. તા. ૩-૧૧-૬૧ વિશ્વમાં અહિંસાના પરિબળોનું અનુસંધાન ૧. અહિંસાને ઝીણવટથી વિચાર કરનારા ત્રણ ધાર્મિક પરિબળો છે. જૈન, વૈદિક અને બૌદ્ધ. જેમાં એકેન્દ્રિય જીવ-વનસ્પતિ વ. ને અહિંસાને વિચાર કરવામાં આવ્યું છે, તેટલે માનવ ઉપર શેષણ, અન્યાય-અત્યાચાર યુદરૂપ હિંસાના ત્યાગને વિચાર નહોતા કરવામાં આવ્યું. વૈદિક ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય પણ ગોવધ પ્રતિબંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધના જેટલે વિચાર કરે છે, અને તેને નામે કામવાદી રાજકીય પક્ષાને ટેકા આપે છે. તેટલા વિચાર માનવ વધુ-અણુઅસ્ર પ્રયોગ, શાષણ, યુદ્ધ, અન્યાય-અત્યાચાર દ્વારા થતા નરસંહારના–પ્રતિબંધતા નથી કરતા; ધર્મ-કામ-સમન્વય કે અન્યાયના અહિંસક પ્રતીકારના એ બન્ને સંપ્રદાયા વિચાર નથી કરતા. ઊલટા હિંદુ તા હિંદુમુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનને ખતમ કરવામાં બાધ ગણુતા નથી. બૌધ્ધ ધર્મ કરુણાના પ્રચાર તેા કર્યા પણ હવે માંસાહારને ક્ષમ્ય ગણીને ભ. સુધ્ધની કરુણા ઉપર પાણી ફેરવી નાખ્યું છે. ૨. હવે એ ત્રણે અહિંસામાં માનનાર પરિબળાને સક્રિય બનાવવા હાય તે। નિર્માંસાહારના પ્રચાર ોરશેારથી કરવા પડશે. એને માટે વિશ્વશાકાહારી પરિષદ જીવદયા મ`ડળી, હિંસાવિાધક સધ જેવી સ`સ્થા સાથે અનુબંધ જોડવા જોઈ એ. સાથેાસાથ જે કેટલાક લેાકા વ્યક્તિગત રીતે શેષણ વ. કરતા હશે, પણ જૈન, વૈષ્ણવ વગેરે ધાર્મિક (અહિંસક) સસ્થાના સભ્ય હશે, તેને સ ંસ્થાગત રીતે શાણુ વ. નથી કરતા માટે લેવામાં વાંધો નથી. કામવાદી હિંસા ગેાવધની હિંસા કરતાંય વધારે ભયંકર છે, માટે કામવાદી મૂડીવાદી પક્ષા તેમજ સામ્યવાદી કે સમાજવાદી ( કાનવાદી, રાજ્યસત્તાવાદી ) પક્ષા કે તે પક્ષા સાથે સંકળાયેલી સંસ્થા કે વ્યક્તિની સાથે પણ અનુસધાન નહી કરી શકીએ. ૩. ખ્રિસ્તી ધર્મ'માં ડૈકસ સપ્રદાયના લેકે તથા ખીજી છૂટી છવાઈ અહિંસા અને નિર્મા'સાહાર તથા યુબધીમાં માનનારી વ્યક્તિઓની સાથે અનુસધાન કરવું પડશે. ઇસ્લામધર્મની અહિંસામાં, શાંતિમાં અને નિર્માસાહારમાં માનનારી ચુનંદા વ્યક્તિઓની સાથે અનુબ ખેડી તેમને પ્રતિષ્ઠા આપવી પડશે. એવી જ રાજકીય સસ્થાઓમાં દેશમાં ક્રાંગ્રેસ અને દુનિયામાં યૂનેાને અહિંસા અને પ`ચશીલના કાર્યને રાજકીય માધ્યમથી આગળ ધપાવવા માટે ટેકા આપવા જોઈ શે. એવી જ રીતે આંતરાષ્ટ્રિય ક્ષેત્રે જે શાંતિના પરિબળા વ્યકિતગત કે સંસ્થાગત રીતે કામ કરી રહ્યાં છે, જેમના સ`સ્થાનવાદકે સામ્યવાદ સાથે લગવાડ નથી તેમને ટેકા આપવા જોઈએ. તા. ૧૭-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ દર્શનની વિશુદ્ધિ ધર્મને નામે ચાલતા અંધવિશ્વાસ ૧. માનવ જીવનમાં શ્રદ્ધા અને બુદ્ધિ બન્નેની સમતુલા ન સચવાય તે તે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમે છે, અને તે બુદ્ધિ અશ્રદ્ધા તરફ વળે છે. માણસમાં પડેલાં શ્રદ્ધાના તત્વને કઈ એવલંબન જોઈએ. ઈશ્વર, દેવ, ગુરુ અને ધર્મ વ. શ્રદ્ધાના અવલંબને છે. ધર્મ કે ધાર્મિક માન્યતા પ્રત્યે શ્રદ્ધાને વિશ્વાસ કહેવામાં આવે છે. જ્યારે ઈ ધર્મમાં સંશોધન-પરિવર્લ્ડન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને નથી થતાં, ત્યારે એમાં અંધવિશ્વાસ પેસે છે. તેથી હઠાગ્રહ, દુરાગ્રહ, મારામારી, કાપાકાપી, અત્યાચાર અને સંઘર્ષ વ. અનિષ્ટ વધે છે. ૨. ધર્મને નામે અંધવિશ્વાસ ફેલાવાનાં કારણે ૧. સ્વાર્થ ૨. લોભ, ૩. ક્ષણિક પ્રતિષ્ઠા ૪. સુખસગવડો ૫. પ્રલોભન ૬. ભય ૭. આડંબર જોઈને પ્રભાવિત થઈ જવું. ૮. અજ્ઞાન ૯. ખેટે ગર્વ વગેરે. ૩. આ અંધ વિશ્વાસને કારણે જ બીજના ધર્મનું ખંડન, પિતાના ધર્મનું સાચાપણું સિદ્ધ કરવું, પિપ લે કે દ્વારા સ્વર્ગની હૂંડી લખી પૈસા પડાવવા, તીર્થના પંડાઓ દ્વારા છેતરપીંડી, દેવદાસી પ્રથા, છૂતાછૂત, ધર્મઝનૂન વગેરે દેષો ચાલે છે. ૪. ૧. નગરમાં સફાઈ કરવાથી દેવતા નારાજ થઈ જશે, એમ વર્ષો પહેલાં ધર્મ ગુરૂઓએ ફેલાવેલા (યુરેપના એક નગરમાં) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અધ વિશ્વાસને મ્યુનિસિપાલિટીવાળા લેાકાએ તાડયો. ૨. પુત્ર પ્રાપ્તિને લેાભે એક બાઈ એ એક નાના બાળકને ફાસલાવી, મારી લેહીથી સ્નાન કર્યું. ૩. લાહાર પાસેના ગામમાં નદીમાં પૂર આવવાને લીધે અંધ વિશ્વાસી લકાએ કૂતરાની બલિ આપી. આ રીતે આ અંધવિશ્વાસી દેશમાં ધર્મને નામે હજારા અધ વિશ્વાસ ચાલે છે. સત્યાથી એ બધા અંધવિશ્વાસાને દૂર કરવા જોઈ એ. તા. ૧૫-૭-૧ ર વદેવીઓને નામે મૂઢતા ૧. મૂઢતા સાચા વિકાસને રોકનાર અને સત્યના પ્રકાશ માટે આવરણ રૂપ છે. ભય અને લાભ એના પાયા છે. દેવ મૂઢતા પણ મૂઢતાના એક પ્રકાર છે. ૨. દેવી દેવની માન્યતાના કાળક્રમ આ પ્રમાણે છે. ૧. કુદરતી તત્ત્વાની ઉપાસના—સમુદ્ર, નદી, સૂર્ય, ચન્દ્ર વિદ્યુત, અગ્નિ, ઈન્દ્ર વ.ની પૂજા આગળ જતાં ગડ઼ સિંહાર્દિ વાહનાની ઉપાસના. ૨. ભૂતયક્ષની આરાધના-ભૈરવ, ભવાની, યક્ષ, ડાકણું, ભૂત, પિશાચ, દેવી, શનિશ્ચર વગેરેની ઉપાસના. ૩. વીરઆરાધના – હનુમાનજી, રામદેવજી, યાક્ષુજી વ.ની પૂજા ૪. ગુણુદેવાની આરાધના— મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, સરસ્વતી, લક્ષ્મી વગેરેની પૂજા. ૫. કુળદેવીની આરાધના— પિતર, માતા, કુળદેવી વ.ની પૂજા. મૂળે તે આ બધાની ઉપાસનાથી દિવ્યતાના ગુણુ લેવાના હતા, તેને બદલે સ્થૂળ રીતે લાભ, સ્વાર્થ, ભય, વહેમ વ.થી પ્રેરાઈને દેવાપાસના કરવા લાગ્યા, તેથી જ મૂઢતા ફેલાઈ. ૩. ધ્રુવમૂઢતાના ૫ પ્રકાર છે— દેવભ્રમ, રૂપભ્રમ, કુયાચના, દુરૂપાસના અને પરદેવ નિદા. ૪. દેવદેવીઓને નામે ચાલતી મૂઢતાને દૂર કરવા માટે ૬ ઉપાયા— ૧. દેવદેવીઓને જોવાની વૈજ્ઞાનિક દષ્ટિ કેળવવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨. શુભ તને તારવવાં અને અશુભ તને કાઢવાં. ૩. જે લેકે સમજવાળા હોય તેમને સમજાવીને આ પાખંડથી બચાવવા, ૪. ગાડરિયા પ્રવાહને આંચકે આપ, ૫. પાખંડ ચલાવનારાઓને ખુલ્લા પાડવા. ૬. પરંપરાથી દેવ ન માનતાં, દિવ્યતાના ગુણ પ્રગટાવવા માટે દેવની ઉપાસના કરવી. તા. ૨૨––૬૧ ૩ ગુરૂ મૂકતા ૧. ભારતમાં માતાપિતા પછી વિશેષ વિકાસ માટે ગુરુતત્વને આશ્રય લેવામાં આવે છે. જે અજ્ઞાન–અંધકારમાં ગોથા ખાતા છાને અનુભવજ્ઞાનને સારો પ્રકાશ આપે તે ગુરુ કહેવાય. કેટલીક વખત માણસને વ્યવહારમાં સારો રસ્તો જડતો નથી, કેટલીક વખત માણસ સમજતો હોવા છતાં પોતાના ઉપર અંકુશ રાખી શકતો નથી, અનિષ્ટ તરફ વળી જાય છે તે વખતે સાચા માર્ગદર્શક ગુરુની જરૂર પડે છે. પણ જ્યારે ગુરુ એવા જ્ઞાની, નિઃસ્પૃહી, સદાચારી અને સેવાભાવી હોતા નથી ત્યારે તેઓ પોતાની દુકાનદારી ચલાવવા માટે શિષ્ય કે અનુયાયીઓને ધૂળ ચમત્કાર બતાવીને આકર્ષે છે, ખોટે રસ્તે દોરે છે, અંધ વિશ્વાસમાં સપડાવે છે; ભેટ પૂજા લે છે. તે વખતે એવા કહેવાતા ગુરુની જાળમાં ફસાઈ જવું, એ ગુરુ મૂઢતા છે. ૨. સાચા ગુરુને વિવેક કરવા માટે ૪ વાત ધ્યાનમાં રાખવાની છે– ૧. કોઈપણ પ્રકારને અમુક વેષ, ૨. પદ ૩. વ્યર્થ ક્રિયાકાંડ ૪. બાહ્ય વિદ્યા કે પાંડિત્ય. એ બધી ગુરુતાની નિશાની નથી. સેવા, સદાચાર અને અનુભવમાં જે આગળ વધેલું હોય તેને ગુરુ કહી શકાય, પણ તેનામાં ગુરુતાને ગુણ હોવો જોઈએ. વેષ, પદ, ક્રિયાકાંડે કે વાક્છટાને વધારે મહત્વ આપવાથી જ ગુરુમૂઢતા ફેલાઈ છે. ૩. ગુરુ અને શિષ્ય સમાન કક્ષાએ ચિંતન કે નિરીક્ષણ કરે તે જ બન્નેને સારો વિકાસ સધાય. આ જ્ઞાની સાથે ગુરુને શિષ્યના હિત, પ્રકૃતિ, રુચિ, વિકાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વગેરેનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે; અને શિષ્ય કે અનુગામીને ગુસ્તત્વ ઉપર પૂરી શ્રધ્ધા હોય તે જ બન્નેને સર્વાગી વિકાસ છે. એટલે ગુરુ અને શિષ્યોએ બન્નેએ જાગૃત રહેવું જોઈએ. નહિતર બન્નેનું પતન છે. ૧. મેઘમુનિને વિચલિત જોઈ ભ. મહાવીરે તરત આજ્ઞા ન કરી, પણ સમજાવ્યા અને “જહાસુહં’ કહ્યું, તેથી તેને પોતાના હિતની વાત તરત ગળે ઉતરી ગઈ. ૨. શેલકરાજર્ષિ શિથિલાચારી થઈ ગયા હતા, ત્યારે પંથકમુનિ ગુસ્તત્વ ઉપર શ્રધ્ધા રાખી એકલા તેમની સેવામાં ટકી રહ્યા, બાકીના ૪૯૯ સાધુઓ વિહાર કરી ગયા; પરિણામે શિલકરાજર્ષિનું હૃદયપરિવર્તન થયું. તેમને સાચે માર્ગે વાળ્યા. તા. ૨૯-૭-૬૧ ગુરુમૂઢતા ૧. જ્યાં સુધી ગુરુતત્વનું વિશ્લેષણ સારી પેઠે ન થાય ત્યાંસુધી ગુરુમૂઢતા દૂર થવી મુશ્કેલ છે. દુનિયામાં જાત જાતના અને ભાતભાતના અનેક ગુરુઓ છે. તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય૧. સ્વગુર ૨. સંઘગુરુ ૩. વિશ્વગુ. સ્વગુરૂના આટલા પ્રકાર હોઈ શકે-૧. વિદ્યાગુરુ ૨. પ્રેરણાગુરુ ૩. કુળગુરુ ૪. જ્ઞાતિગુરુ ૫. રાજગુરુ ૬. સંપ્રદાયગુરુ ૭. દીક્ષાગુરુ ૨. પ્રાચીનકાળના વિદ્યાગુરુ વિદ્યાર્થીના શિક્ષણ સાથે તેના સર્વાગી વિકાસ અને ચારિત્ર્ય ઘડતર ઉપર ધ્યાન આપતા. આજે તે આખી પ્રણાલિ બદલાઈ છે. છતાં આજના શિક્ષકેમાંથી કેટલાંક રત્ન મળી આવે છે. ૩. પ્રેરણાગુરુ દરેકના જુદા જુદા હોઈ શકે. દત્તાત્રેયે ૨૪ ગુરુ કર્યા હતા. કોઈ એક વસ્તુથી પ્રેરણા લઈ પ્રત્યેક બુધ્ધ થયા છે. ૪. કુળગુરુ અને જ્ઞાતિગુરુ નાના વર્તુળના હોવા છતાં કુળ કે જ્ઞાતિના વિકાસ, સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરની કાળજી રાખી, વિશાળ સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સાથે તેને અનુબંધ જોડી દેતા હતા. હવે આખુંય ધારણું બદલાયું છે. ૫. રાજગુરુ રાજાની અને રાજ્યની હિત ચિંતા કરતા હતા. રાજાના જીવનમાં અનિષ્ટવર્તન જોઈ પ્રાણને ભોગે પણ અટકાવતા રાણાપ્રતાપના પુરોહિત એવા જ હતા. ૬. સંપ્રદાય ગુરુ સંપ્રદાયમાં સત્યશોધન, ઉદારતા અને સગુણ વૃધ્ધિ કરતા તથા બીજા સંપ્રદાય સાથે મીઠે સંબંધ રાખતા ૭. દીક્ષાગુરુ પણ શિષ્ય કે અનુયાયીના સર્વાગી વિકાસ માટે મથતા. એવા સાધુસંન્યાસીઓ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે ફના થઈ જતા. ૮. સંઘગુરુ એટલે ધર્માચાર્ય, જેઓ સમાજ પ્રત્યે વફાદાર રહી સમાજને સ્વપર કલાણમાં સતત પ્રવૃત્તિ કરાવે છે અને સમાજના દષોથી પોતે નિર્લેપ રહી, શુધ્ધિ કરાવવાને પુરુષાર્થ કરે છે. ૯. વિશ્વગુરુ વિશ્વના બધાં ક્ષેત્રોમાં ધર્મને પ્રભાવ પાડનારા, આખા વિશ્વ ઉપર પિતાના તપ-ત્યાગબલિદાન અને ઉદારતાની છાપ પાડી શકે એવા તીર્થકર, પૈગંબર મસીહા વગેરે છે. આ બધા ગુરઓ સવિશેષ ધર્મગુરુઓ વિશાળ દષ્ટિવાળા હશે તે જ આજના સમાજની અને પિતાના અનુયાયીઓની મૂઢતાઓ ખંખેરી શકશે. તા. ૫-૮-૬૧ ધર્મમૂઠતા ૧. ધર્મની પાછળ ઘણી મૂઢતાઓ લાગેલી છે, તેના મુખ્યત્વે ત્રણ કારણે છે–૧. લોભથી ધર્મપ્રેરણ, ૨. ભયથી ધર્મપ્રેરણા, ૩. ક્રિયાકાંડમાં જ ધર્મસંવેષ. દરેકના ત્રણ-ત્રણ પ્રકાર છે –૧. ભય દેખાડીને ધર્માન્તર કરાવવો, ૨. નરકના ભય ઉપર ધર્મને ટકાવવો, ૩. દંડ, અપ્રતિષ્ઠા કે સજના ભયથી પ્રેરાઈને ધર્મ (સત્ય, ન્યાય, નીતિ, પ્રેમ વ.)નું પાલન કરવું. એવી જ રીતે –૧. લેભ બતાવીને બીજા ધર્મવાળાને પોતાના તરફ ખેંચ, વટલાવવો, ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સ્વર્ગના લોભ ઉપર ધર્મને ટકાવ, ૩. પ્રતિષ્ઠા વધશે, સંખ્યા વધશે, ગ્રાહક વધશે એ દષ્ટિએ ધર્મપાલન કરવું. ક્રિયાકાંડમાં ધર્મ માનવાના ત્રણ કારણેઃ–૧. અમુક ક્રિયાથી જ ધર્મપાલનને ખોટે સંતેષ, ૨. નામ–જપ વગેરેથી તરી જવાને ખેટ ભ્રમ, ૩. ધર્મપાલન માત્ર પરલોક માટે જ છે એ ભ્રમ. ૨. ભય કે લેભથી પ્રેરાઈને જે લોકોએ ધર્મપલટે કર્યો. નરકના ભયથી કે સ્વર્ગને લેભને લીધે ધર્મ કરવા પ્રેરાયા, અગર ગમે તે ભય કે લેભથી ધર્મપાલન કરવા પ્રેરાયા તેમને પાયે કાચો રહી ગયો. ભય અને લભનાં કારણે દૂર થતાં જ ધર્મમાં તેઓ ટક્યા નથી. એનાથી ઘણ, દ્વેષ, ક્રૂરતા, સ્વાર્થ વગેરે અનિષ્ટ પાંગર્યા. ૩. જે લેકે પિતાના ધર્મવાળા સાથે ઘણું, દ્વેષ, છૂતાછૂત કે અન્યાય કરીને તેને ધર્માન્તર કરવા લાચાર કરે છે કે તેવી પરિસ્થિતિ સર્જે છે, તેઓ પણ ધર્મમૂઢતાના ભોગ બને છે, પરિણામે પેલા લોકો તરફથી પણ એની હિંસાત્મક પ્રતિક્રિયા થાય છે. ૪. આ લેકમાં નિઃસ્વાર્થભાવે સામુદાયિક રીતે સત્ય-અહિંસાદિ ધર્મપાલન કરવાથી જ પરલેક સુધરી શકે છે. ધર્મને માત્ર પરલોક માટે જ સમજો, એ ધર્મ મૂઢતા છે. ભગવદ્ભક્ત થેરિસાએ ડોલ અને મશાલ બન્ને હાથમાં રાખી સ્વર્ગના લેભ અને નરકના ભયથી સમાજને મુક્ત કરવા પ્રયત્ન કર્યો, તે રીતે જ ધર્મમૂઢતા દૂર કરવાની જરૂર છે. તા. ૧૨-૮-૬૧ ધર્મમૂઠતા ૧. ધર્મમૂઢતા ૫ કારણોથી ફેલાય છે –૧. ધર્મ જ્યારે પુણ્યાશ્રિત થઈ જાય છે, ૨. ધર્મ જ્યારે ધનાશ્રિત થઈ જાય છે, ૩. ધર્મ જ્યારે રાજ્યાશ્રિત થઈ જાય છે, ૪. ધર્મ જ્યારે પરલેકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રિત થઈ જાય છે અને ૫. ધર્મ જ્યારે ચમત્કારાશ્રિત થઈ જાય છે. ૨. પુણ્ય અને ધર્મને ભેદ નહિ સમજીને સમાજમાં પુણ્યને આગળનું અને ધર્મ (સત્ય-અહિંસાદિ)ને પાછળનું સ્થાન અપાય છે, અગર ધર્મનું સ્થાન પુણ્ય લઈ લે છે ત્યારે ધર્મમૂઢતા ફેલાય છે. કોઈ પણ શુભ આશયથી કર્તવ્યભાવે કરવામાં આવેલ કર્મ પુણ્ય છે. એને નિઃસ્વાર્થભાવે ફલાકાંક્ષારહિત પિતાની અને સમાજની શુદ્ધિ માટે જે કરવામાં આવે તે ધર્મ છે. પણ જ્યારે પુણ્ય કરનાર કે દાન કરનારને ધર્માત્મા માનીને, તેની પ્રતિષ્ઠા વધારવામાં આવે છે, ત્યારે સાચા ધર્મનું મહત્ત્વ ઘટી જાય છે, તેથી સમાજમાં શોષણ, વ્યક્તિમાં અહંકાર વગેરે અધર્મ વધતા જાય છે માટે જ ઉત્તરાધ્યયનમાં લાખ ગાયોનું પ્રતિમાસ દાન કરનાર કરતાં દાન ન કરનાર છતાં સત્ય-પ્રેમ-ન્યાય રૂપ સંયમધર્મ પાળનારને કોઇ બતાવ્યો છે. નંદ મણિયાર પુણ્યમાં રાચીને પુણ્ય દ્વારા મળતી પ્રતિષ્ઠામાં કુલા, ધર્મને મુખ્ય ન ગણ્યો, તેથી તિર્યંચગતિ પામે, પાછળથી તેને સાચે બંધ થયું. ૩. જે વધારે પૈસા કે સાધન આપે તેને વધારે ધર્મવાળા માની ધર્મને ધનાશ્રિત કરી દેવામાં આવે છે, ત્યારે ધર્મમૂઢતા ફેલાય છે. એથી તપ-ત્યાગ-સિદ્ધાંત કે સંયમ રૂપ ધર્મપાલન કરનારને પ્રતિષ્ઠા નથી અપાતી, પેલાને જ પ્રતિષ્ઠા અપાય છે, એથી એમાં ધૃણા, દ્વેષ, અહંકાર, શેષણક્રિયા વધે છે. લેકે સાચા ધર્મપાલનમાં ટકી શકતા નથી, પૈસા આપીને જ ધર્મ કર્યાને સંતોષ માની લેવાય છે. એ ધર્મમૂઢતા દૂર કરવા માટે સાધુઓ અને લેકસેવકેએ તૈયાર થવું પડશે. ભ. મહાવીર મેઘમુનિને ધન કરતાં ત્યાગની પ્રતિષ્ઠા વધારે છે, એમ સમજાવ્યું. શ્રેણિકના ધન કરતાં પુણિયા શ્રાવકને ધર્મ વખાણે. ૪. ધર્મ જ્યારે રાજ્યાશ્રિત થઈ જાય છે ત્યારે ધર્મમૂઢતા (ધર્મઝનૂન, અત્યાચાર રૂપે) આવે છે. બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મો જ્યારે રાજ્યાશ્રિત થયા ત્યારે હિંસા, દ્વેષ, મારામારી, પરાણે ધર્માન્તર કરાવવું વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અનિષ્ટો ફેલાયા. કેટલાક જૈન ધર્મગુરુઓ જ્યારે રાજ્યાશ્રિત થયા ત્યારે તેમનામાં શિથિલતા આવી. ૫. જ્યારે ધર્મ માત્ર પરકાશ્રિત થઈ જાય છે, ત્યારે ઇહલેકના સમાજ, કુટુંબ, રાષ્ટ્ર માટે કર્તવ્ય, ત્યાગ કે ધર્મપાલન મંદ થઈ જાય છે, ઈહલોકની જ્વાબદારીથી માણસ છટકે છે, તેથી ઘણું કરે છે, ઈહલેકમાં સત્ય કે સિદ્ધાંત માટે ધર્મદઢતા રહેતી નથી, આ ધર્મમૂઢતા છે. જે ધર્મ પરલેક માટે જ હોત તો ભ. મહાવીર સંઘરચના શા માટે કરત? એટલે જે ઇલેકમાં સત્ય, ન્યાય, અહિંસાદિ ધર્મ પાળશે તેને જ પરલેક સુધરવાને છે. ધર્મ નગદ છે; ઉધારીઓ નથી. જીવનનાં બધાં ક્ષેત્રોમાં એનું પાલન થઈ શકે છે. ૬. ધર્મ સિદ્ધિ કે ચમત્કારાશ્રિત થઈ જાય છે ત્યારે ધર્મમૂઢતા ફેલાય છે, સાચા ધર્મનું તેજ ઘટે છે. તા. ૧૯-૮-૧ શાસ્ત્રમ્રતા ૧. જેના વડે વિશ્વહિતનું રક્ષણ મળે તે શાસ્ત્ર છે. વ્યવહાર દષ્ટિએ જે સત્યપૂર્ણ, લેક હિતકર, કલ્યાણ માર્ગદર્શક, મહાપુરુષના અનુભવને સંગ્રહ અને જ્ઞાન માટે આધારભૂત વચન હેય તે શાસ્ત્ર કહેવાય છે. ૨. સત્યાસત્યને નિર્ણય કરવા માટે જ્યારે માત્ર પોતાના માની લીધેલા શાસ્ત્રને જ આધાર લેવામાં આવે છે, ત્યારે શાસ્ત્રમૂઢતા જન્મે છે. ત્યાં તે પરિસ્થિતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર નથી કરવામાં આવતે, એ જ મોટી ભૂલ છે. શાસ્ત્રની સાથે વિવેક અને અનુભવને મેળ બેસાડ્યા વગર કોઈ નિર્ણય કરે તે પણ મૂઢતા જ છે. શાસ્ત્ર તે સાક્ષીનું કામ આપે છે. સાક્ષીને કેઈ નિર્ણાયક બનાવી દે તે તેને જીવનમાં દુઃખને અનુભવ કરવો પડે છે. એટલે શાસ્ત્ર, ગુરુવાક્ય, સત્ય(વ્યવસાયાત્મિક) બુદ્ધિ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ભાવની યુક્તિથી કાઈ વસ્તુને નિર્ણય કરવામાં આવે તે શાસ્ત્રને નામે ઝઘડા ન થવા પામે; અનથે! પણ ન થાય. વળી નિણૅય કરતી વખતે પૂરતી જાણકારી, પ્રત્યક્ષાદિ પ્રબળ પ્રમાણેાથી અવિરુદ્ધતા, દેશ-કાળ—પાત્ર પ્રમાણે સંભાવ્યતા, નિહિતા (સ્વત્વમાહ કાલમાહ રહિતતા) નિય કરનારમાં હોવી જોઈ એ. ૩. શાસ્ત્રમૂઢતાના કારણાઃ૧. સ્વત્વમાહ, ૨. કાલમાહ, ૩. ભાષામાહ, ૪. શાસ્ત્રવચન છેડીને સ્વચ્છંદે વર્તવું અને ૫. શાસ્ત્રનેા અર્થ કરવામાં અવિવેક. ૪. શાસ્ત્રમૂઢતા દૂર કરવા માટે શાસ્ત્રપરીક્ષા કરવી જોઈ એ. પરીક્ષા કરવાની પાછળ ૫ કારાઃ—૧. પરમગુરુ પરાક્ષતા, ૨. પરિસ્થિતિ પરિવર્તન, ૩. શબ્દ પરિવર્તન, ૪. અર્થ પરિવર્તન, ૫. વિકાસની ન્યૂનતા. ૫. સમ્યક્ દષ્ટિ માટે મિથ્યા ગણાતા શાસ્ત્ર પશુ સમ્યક્ શાસ્ત્ર થઈ જાય છે અને મિથ્યા દષ્ટિ માટે સમ્યક્ ગણાતા શાસ્રા પણ મિથ્યા થઈ જાય છે. એટલે દષ્ટિ સ્વાર્થ –માહ રહિત, સત્યલક્ષી અને સમ્યક્ હાય ! તેને માટે બધા જ ધર્મશાસ્ત્રા સમ્યક્ છે. શાસ્ત્રમાં જે કેટલીક આલંકારિક વસ્તુ છે તેમાંથી પણુ તે સત્ય તારવી લેશે. શાસ્ત્રના ઉપયોગ માત્ર બતાવવામાં, પેાતાની દુકાનદારી ચલાવવામાં, પૂજવા, સાંભળવા માત્રથી કલ્યાણ થઈ જાય છે, શાસ્ત્રમૂઢતા પકડે છે, શાસ્રા દ્વારા સ્વપર કલાણુ કરતા નથી. વિદ્વત્તા કે પાંડિત્ય અગર તે શાસ્ત્રાને એ રીતે કરે તે તે તા. ૨ ૯-૬૧ . લેકમૂઢતા ૧. વગર સમજે, વગર કારણે કાઈ પણ લાકાયા ના સ્વાર્થ, અજ્ઞાન, અવિશ્વાસને વશ થઈને પક્ષપાત કરવા તે લેાકમૂઢતા છે. લેાકાચારમાં જ્ઞાતિ, સમાજના રીાં.વાજો, પ્રથાએ, શિષ્ટાચારા, વેશભૂષા, પરપરા, રૂઢિઓ, જન્મ-મરણુ-લગ્ન વ.ની પ્રથા તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમાજના પ્રચલિત પ્રવાહો આવી જાય છે. દરેક લોકાચાર દેશકાળ-પરિસ્થિતિ પ્રમાણે ગોઠવાય છે. તે વખતે એ સમાજ માટે તે હિતકર હોય, આજે અહિતકારી બની ગયું હોય છતાં અમારા પણાને લીધે કે પૂર્વજોએ ગોઠવેલ છે માટે વળગી રહેવું, એ લેક મૂઢતા છે. બીજા દેશ, સમાજ કે જ્ઞાતિના સારા લેકચાર પ્રત્યે અસહિષ્ણુ બનવું, એમાંથી સારે ભાવ ન ખેંચો અને ભેળસેળ ચાલવી એ લોકમૂઢતા છે. તથા અમુક લોકાચારમાં જે તથ્ય છે તેને ભૂલી જઈ કે સંશોધન ન કરી, માત્ર પેટે બતાવી તેને તરછેડી નાખવો; અગર તે તેને લીધે સમાજ સાથે જે વાત્સલ્ય સંબંધ બંધાય છે, તેની પરવા ન કરવી અને સ્વચ્છેદ માર્ગે જવું, એ પણ લેકમૂઢતા છે. જે લોકાચાર પાળવાથી સત્યતત્વ (સમ્યકત્વ)ને કાંઈ બાધ ન આવતો હોય અને સત્ય-અહિંસાદિ વતેમાં કઈ દોષ ન આવતા હોય તેને પાળવામાં લોકમૂઢતા નથી. પણ તેને સ્વપરહિત અને બુદ્ધિ સંગતતાની કસોટીએ જરૂર કસવો જોઈએ. ૨. આજના યુગે મુખ્યત્વે લોકમૂઢતા આ છે – ૧. છૂતાછૂત ૨. ચેકપંથ, ૩. મૃતકભાજ, ૪. પડદાપ્રથા, ૫. લગ્નની કેટલીક રૂઢિઓ ૬. વહે છે. યંત્ર, મંત્ર, તંત્ર, છીંક શુકન, ગ્રહોચર, ચમત્કાર જ્યોતિષ, ભવિષ્ય વાણુમાં ફસાવું. ૮. મૃત્યુ પાછળ રડવું ૩. લેક મૂઢતાઓ દૂર કરી સાચા લેકાવાર તરફ વળવું જોઈએ. તા. ૨૩-૯-૧ આસ્તિકતા-નાસ્તિકતા ૧. આસ્તિક શબ્દ અતિ ઉપરથી બને છે, એને અર્થ છે- આ જગતમાં વસ્તુઓ જેવી હોય તેવી જાણે અને માને તે આસ્તિક છે. પણ આસ્તિક શબ્દને વિકાસક્રમ જાણવા જેવો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ૨. જૂના વખતમાં આર્ય ઋષિઓએ શેાધખાળને અંતે પુનર્જન્મ, કના નિયમા અને ઈહલેાક-પરલાકના વિચાર મૂકયો. એક ના વ આ વસ્તુઓને નહોતા માનતા, તેને ઓળખવા માટે સમભાવે • નાસ્તિક ' શબ્દના પ્રયોગ થયા. વખત જતાં ઈશ્વરની માન્યતાના સવાલ આવ્યા, ત્યારે ઈશ્વરને જગત્કર્તા માનનારને આસ્તિક ' ગણવામાં અવ્યા, અને પુનર્જન્મવાદી હોવા છ્તાં સાંખ્ય, મીમાસક, જૈન, બૌદ્ધ એ નાસ્તિક કહેવાયા. વળી ત્રીજો સવાલ વેદના પ્રામાણ્યના આવ્યો. એટલે જે પક્ષ પુનર્જન્મ, ઈશ્વરકતૃત્વ અને વેદપ્રામાણ્ય એ ત્રણેને માનતા હતા તે આસ્તિક, બાકીના નાસ્તિક કહેવાયા. પણ મનુ મહારાજે આ ગૂંચમાંથી નીકળવા માટે નાસ્તિકની ટૂંકી વ્યાખ્યા કરી, જે વેદને નિર્દે તે નાસ્તિક, બાકીના બધા આસ્તિક. એ વ્યાખ્યા પ્રમાણે જૈન બૌદ્ઘ જુદા તરી આવ્યા. પછી જૈન બૌદ્ધોએ પેાતાના સામા પક્ષને ઓળખાવવા માટે શ્વર, પુનર્જન્મ કે વેદને આધારે નહીં, પણુ વૈજ્ઞાનિક દષ્ટિએ દષ્ટિને આધારે આસ્તિકને બદલે સમ્યક્ દષ્ટિ અને નાસ્તિકને બદલે મિથ્યા દષ્ટિ શબ્દો ગાઠવ્યા. વેદના તત્ત્વજ્ઞાનને માનવા, સંશાધન કરવા તૈયાર થયા, પણ તેને લગતા ક્રિયાકાંડાનું આંધળુ અનુકરણ ન કર્યું. ધીમે ધીમે જૈન સ્થૂળ દૃષ્ટિએ વિચારતા થયા, એક ખીજાને માટે મિથ્યાદષ્ટિ અને નિન્દ્વવ જૈનાભાસ જેવા કડવા શબ્દે વાપરવા લાગ્યા. ખીજા ધર્મોમાં પણ આ અને સૂચવતા મેામિનકાફર, વિશ્વાસુ–અવિશ્વાસુ, સત્સંગી-કુસ’ગી, મર્યાદી–અમર્યાદી એવા શબ્દો વાપરવા લાગ્યા. નવા મતસાથે એમના ઉપર જુલમા પશુ ગુજરવા લાગ્યા. આસ્તિક કે તે અર્થમાં વપરાતા શબ્દવાળા લેધ્રમાં પાપભીરૂતા, સદાચાર, ઈમાનદારી વ. ન રહી; તેમના આચરણમાં અન્યાય, શાષ અત્યાચારાદિ અનિષ્ટો પેસી ગયા, તેથી એ શબ્દની ધ્રુઈ પ્રતિષ્ઠા ન રહી. લે એવા આસ્તિકાથી નફરત કરવા લાગ્યા. એટલે આજે હવે આસ્તિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 6 www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નાસ્તિકના સદાચારી આસ્તિક, સદાચારી નાસ્તિક, અસદાચારી આસ્તિક અસદાચારી નાસ્તિક; એમ ચાર પ્રકાર કરી પહેલાંના ખે પ્રકારવાળાને પ્રતિષ્ઠા આપવી જોઈએ, અને જે કલ્યાણ માર્ગ પર દૃઢ શ્રદ્ધા રાખીને આચરણ કરે તેને આસ્તિક ગણવા જોઈ એ. તા. ૩૦-૯-૧ ૧૦ ઈશ્વરવાદ–અનીશ્વરવાદ ૧. આ જગતને કાણે બનાવ્યું ? કાણુ એનું નિયામક છે? એ પ્રશ્નોમાંથી ઈશ્વરની કલ્પના ઊભી થઈ. પછી ઈશ્વર જગતના કર્તા, ધર્તા અને હર્તા છે, તે એક, નિત્ય, સર્વજ્ઞ અને સ્વતંત્ર છે, એમ મનાયું, નહિતર જગતની વ્યવસ્થા ટકી જ ન શકે. માણસ શુભ કમ ફળ ભોગવવા તૈયાર છે. પણ અશુભ કર્મ ફળ ભોગવવા તૈયાર થતા નથી, એટલે એને અશુભ કમ ફળ ભોગાવનાર કાઇ તટસ્થ બળ હોવુ જોઈ એ, અને તે ઈશ્વર છે. વૈદિકમાં પશુ મીમાંસક, સાંખ્ય અને વેદાંત ઈશ્વરને બીજી રીતે માનતા હતા. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાપકર્મોથી માર્ગુસ અટકે, અને એના ઉપર શ્રદ્ધાથી ત્યાગ-બલિદાન કરી શકે, તે દૃષ્ટિએ ઈશ્વરનું અવલંબન લીધું. ૨. કાઈ જગતને જડ તત્ત્વનું, કાઈ જડ-ચેતનનું બનેલું અને ક્રાઈ શૂન્યમાંથી ઊભું થયેલું માને છે. પરમાત્મા જગકર્તા છે તે જગતમાં દુઃખ અને અનિષ્ટો સાથી છે? દાંડ લેને શા માટે તેણે પેદા કર્યા? એ બધી શકાઓમાંથી અદશ્ય ઈશ્વરની સાથે દૃશ્ય ઈશ્વરની કલ્પના કરવામાં આવી. દશ્ય ઈશ્વરમાં ઈશ્વરના પ્રતિનિધિ–અવતાર, તીર્થંકર, પૈગબર, મસીહા, વિષ્ણુ, શિવ, શક્તિ, ગણપતિ, યુદ્ધ, બ્રહ્મ, પરમગુરુ, કિરતાર, અહુરમજદ વ ને માનવામાં આવ્યા. ત્યાં કાને ક્વા રૂપમાં મૂકવા ? એ માટે તકરારા ઊભી થઈ. એટલે ગીતાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨ % એ બન્નેને સમન્વય કર્યો. ૩. જૈન ધર્મે ઈશ્વરના સ્વીકારની સાથે કર્તવને અસ્વીકાર કર્યો. સિદ્ધરૂપે જે ઈશ્વર છે, તે જગતકર્તા નથી, જે મુક્તરૂપે (તીર્થકર અરિહંત જેવા) ઈશ્વર છે, તેઓ વિશ્વસમાજના સ્રષ્ટા છે, ઘડનાર છે. સમાજ વ્યવસ્થા કરનાર છે. કર્મો પોતે જ પોતાનું ફળ ભોગવવાની શક્તિ ધરાવે છે. આ રીતે વિચાર, અનુભવ, ભાવના અને ભાષાની શુદ્ધિ હોય તે ઈશ્વર તત્વની સાથે જે અસંગતિઓ છે, તેને સમન્વય થઈ શકે. ૪. ઈશ્વરવાદના ગુણે– ૧. શ્રદ્ધા બળ વધે, ૨. પાપભીરુતા વધે ૩. નિરહંક આવે. ૪. ઈશ્વરસાક્ષિત્વથી પાપકર્મ કરતાં અચકાય. ૫. દુઃખમાં આશ્વાસન મળે. ૬. સનાથતાને અનુભવ થાય, ૭. ફળ માટે પૈર્ય રહે. ૮. સમર્પણ ભાવના વધે. ઈશ્વરવાદના દે –૧. ઈશ્વર પાસેથી તુચ્છ વસ્તુની માગણું કરવાની ટેવ પડી, એથી પરાવલંબીપણું વધ્યું. ૨. આળસુપણું–અકર્મણ્યતા વધી. ૩. પાપ માફીના પરવાના મળવાથી પાપની છૂટ મળી. ૪. ઈશ્વરની સ્તુતિ, ભજન, નામજપ કરવાથી પાપ ધોવાઈ જવાની ખાટી માન્યતા બંધાઈ, તેથી જીવનમાં ધર્માચરણ કરવામાં મંદતા આવી. મુસલમાન, ખ્રિસ્તી અને હિંદુ ભક્તો એના ઉદાહરણ છે. અનીશ્વરવાદના ગુણે– ૧. પુરુષાર્થ ૨. સ્વાવલંબીપણું ૩. જીવન્મુક્ત પાસે બેલિબીજ જેવી ઉત્તમ વસ્તુની યાચના. અનીશ્વરવાદના દોષે – જગતના નિયામક મહાશક્તિ ઉપર શ્રદ્ધા ન ટકી, ૨. પાપભીરુતા ન રહી. પણ બન્નેમાં દલાક દેશે સામાન્ય પેસી ગયા. જેમ ઈશ્વરવાદી કહે છે, ઈશ્વરે જે ધાર્યું હશે તે જ થશે. તેમ અનીશ્વરવાદી કહે છે, સર્વશે જે જાણ્યું હશે તે જ થશે. આજે બન્નેને સમન્વય કરીને ધર્મમાં સ્વપુરુષાર્થ કરીને, જગતની સેવામાં ઈશ્વરસેવા માનીને ચાલવું જોઈએ. બધાય માં ઈશ્વરભાવની આત્મીયતા એ જ ઈશ્વરસાક્ષાત્કાર છે. તા. ૭-૧૦-૬૧ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ૧૧ યેાગસાધનાનુ` તત્ત્વ ૧. યેાગસાધના વિષુ મુખ્યત્વે આ વિચારા ચાલે છે. ૧. શાન્તિ મેળવવા એકાન્તવાસ અને અલગ જઈ ને યોગસાધના કરવી, ૨. શરીર સારું રહે તે માટે, ૩. સિદ્ધિ મેળવવા માટે ૪. લેને આકર્ષિત કરવા માટે. ૫. આત્મા કે ઇશ્વરના સાક્ષાત્કાર માટે. ૨. ધર, સમાજ કે સંસારથી કંટાળીને, કલહથી ડરીને, સંધથી બચવા માટે કાંતા પૈસાદારને કાંતા એવા સાધકા કે સેવાને, કાંતા બિનજવાબદાર સાધુસંન્યાસીઓને આ વિચાર સૂઝે છે; સામાન્ય ખેડૂત કે શ્રમજીવીને આ વાત નથી સૂઝતી. • સમાજમાં પ્રપંચ છે, આત્મા દૂષિત થાય છે,' એમ માનીને ઉપર જણાવેલ વર્ગના લાકા એકાંતમાં જવાનું વિચારે છે, પણ તેથી સાધના કાચી રહે છે, ચિત્તવૃત્તિ નિરોધ થતા નથી. ૩. શરીર સારું રહે તે માટે ખાનપાન સંયમની જરૂર છે. શરીરપુષ્ટ કરીને તેની શક્તિના કાઈ સદુ૫યાગ ન કરવા, એ વ્યાજખી નથી. ૪. સિદ્ધિ મેળવવાથી માણસ સ્થૂળ પ્રતિષ્ઠામાં જ અટવાઈ જાય છે, તેથી કલ્યાણ થતું નથી. ૫. જે લેાકાકષઁણ ચારિત્ર્ય અને ત્યાગને કારણે થાય છે, તે સ્થાયી હોય છે. ૬. આત્મ સાક્ષાત્કાર તા વિશ્વના આત્મા સાથે એકરૂપતા સાધવાથી જ થાય છે. યોગના અર્થ ચિત્તવૃત્તિ નિરોધ છે, જેની ચિત્તવૃત્તિએ બધા પ્રાણીઓના સંપર્ક વખતે કાબૂમાં રહે છે, તે આત્મીયતા સાધી શકે. તે જ ખરી યેાગસાધના છે. ૭. જૈનધમે સમતા સામાયિક)ની, જ્ઞાન–દન ચારિત્ર્યની સાધનને સહજ ચાગ બતાવ્યા, ગીતામાં સમતાયેાગ અને ક કૌશલરૂપ ક યાગ છે. અરાવદના રાજયોગ, રમણમહર્ષિ અને રામકૃષ્ણ પરમહ‘સને સમત્વયાગ, ગાંધીજીના અનાસક્તિયોગ અને આન ધનજી તથા યશે। વિજયના સહજ ચેાગ ઉપર વિચારતાં આજે વિશ્વયાગની સાધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ જ યુગનાકુળ લાગે છે. યમાદિ જે આઠ અંગ છે તેની સાધના વ્યક્તિગતની સાથે સમાજગત હોવી જોઈએ. સમાજના ચાર મુખ્ય સંગઠને-જનસંગઠન, જનસેવક સંગઠન, કોંગ્રેસ અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી આ ચારે–ની સાથે અનુબંધ જોડીને વિશ્વના પ્રાણીઓ (સમષ્ટિ) સુધીને ગ(અનુબંધ) સાધવો છે. ત્યારે જ ખરે ઈશ્વર કે આત્માને સાક્ષાત્કાર થશે. એમાં પોતાના મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિ વ. ની શુદ્ધિસંયમ તે જોઈશે જ. તા. ૧૪-૧૦-૧૧ ૧૨ સાધનાના વિવિધ અંગોમાં વિવેક ૧. સાધ્ય મેળવવા માટે વિવિધ સાધના દ્વારા કરવામાં આવતે અભ્યાસ સાધના કહેવાય છે. સાધ્ય વિધવાત્સલ્ય નક્કી થઈ ગયું. ગસાધના સિવાયની મુખ્ય સાધનાઓ આ પ્રમાણે છે-૧. પ્રાર્થના ૨. મંત્રશક્તિની સાધના ૩. મેગ્નેરિજમ ૪. હિમૅટિજમ ૫. સંકલ્પ શક્તિની સાધના ૬, માનવીય વિદ્યુત શક્તિની સાધના ૩. જ્યાં વ્યક્તિગત કે સામુદાયિક બળ ખૂટતું હોય ત્યાં અવ્યક્ત બળ (તેનું નામ ગમે તે હોય) દ્વારા મેળવવાની સાધના પ્રાર્થના છે. પ્રાર્થનામાં વિવેક આટલે રાખવો જોઈએ-૧. પ્રાર્થના માત્ર બેલીને જ ન રહી જવું, એની સાથે આચરણ હોવું જોઈએ. ૨. પવિત્રતા વધારવી ૩. અવ્યક્ત બળ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ ૪. પ્રાર્થના દ્વારા વ્યક્તિગત સ્વાર્થ કે ભૌતિક લાભ (ધન, સત્તા વ.)ની તુચ્છ માગણી ન કરવી, ૫. સમાજની શુદ્ધિ માટે પ્રાર્થનાને ઉપયોગ થઈ શકે. ૪. મંત્ર સાધનામાં મંત્ર સાધ્યને અનુકળ અને કલ્યાણકારી હોવી જોઈએ, મંત્રસાધનામાં વિવેકઃ–૧. એ સાધના સામુદાયિક હેવી જોઈએ, ૨. બીજાને અનિષ્ટકારી ન હોવી જોઈએ, ૩. એની પાછળ મનન હોય તે ઘણું સારું, ૪. શુ. પ્ર. વખતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સામુદાયિક મંત્રોચ્ચાર જ ઈષ્ટ છે. ૫. એની પાછળ અંધવિશ્વાસ, ચમત્કાર વ. ની વાત ન હોવી જોઈએ, ૬. સમાજને અનિષ્ટોથી ત્રાણ કરવા યુગાનુકૂળ, સાધ્યાનુકૂળ મંત્ર ગોઠવી લેવા. ૫. મેસ્મરિજમ અને હિટિજમ બનેની સાધનાઓ ચિત્ત એકાગ્ર કરીને આત્મબળ મેળવવાની હતી, પણ આજે એ બન્ને પ્રદર્શન કે દુકાનદારીની વસ્તુ બની ગઈ છે. આપણે ત્યાં એને માટે સંકલ્પશક્તિ અને વિચારસંચાલન વિદ્યા હતી. એ બન્નેને નવી રીતે ગોઠવવી પડશે. અન્યાયી વ્યક્તિના હૃદય ઉપર અસર પાડવા માટે એ બન્ને સાધનાઓ અને માનવીય વિદ્યુશક્તિની સાધનાને ઉપયોગ કરવો પડશે, જેથી સમાજશુદ્ધિ થાય. તા. ૨૧-૧૦-૬૧ ૧૩. એકાંગી આત્મવાદ ૧. આખા વિશ્વમાં એક ચિતન્ય બ્રહ્મરૂપે પથરાયેલું છે, માત્ર શરીર રૂપી પાડ્યો જુદાં જુદાં છે. જ્યારે એક જ આત્મા છે, ત્યારે એમ માની લેવાયું કે મારું કલ્યાણ થવાથી જગતનું કલ્યાણ થઈ જશે. આ રીતે એકાંગી અને નિષ્ક્રિય આત્મવાદ પિષા. કલ્યાણ માટે પણ માત્ર જ્ઞાન અને અધ્યાસ દૂર કરવાનું છે, એમ મનાયું. સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થ નિત્ય, અપરિણામ અને નિસંગ માને છે; કોઈ દિવસ એને વિકૃતિ ઍટતી નથી. આ માન્યતાને લીધે આત્માને કાંઈ કરવાનું રહેતું નથી. ૩. આ બન્ને એકાંગી આત્મવાદી દર્શનેને જેન તત્ત્વજ્ઞાને એક પાસું ગણીને પિતાની રીતે વણી લીધા. કુંદકુંદાચાર્યને એમાં મુખ્ય ફાળો છે. જૈન તત્ત્વજ્ઞાને વેદાન્તની એકાત્મવાદની દષ્ટિ સાથે વ્યવહારમાં દરેક શરીરે જુદાજઇ આત્મા છે, એમ બતાવ્યું અને સાંખ્યના કૂટસ્થ નિત્યઆત્માને બદલે વ્યવહારમાં પરિણમી નિત્ય સિદ્ધ કર્યો. એટલે નિશ્ચયનય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ( " વ્યવહારનય બન્નેના સમન્વય કર્યો. ૪. પણ આ પરમસત્ય ભૂલીને વ્યવહારને તદ્દન ઉડાડવા માટે એક નવા સાનગઢી સંપ્રદાય ઊભે થયા, જે એકાંગી આત્મવાદની જ પુષ્ટિ કરે છે. એના મુખ્ય મંતવ્યા આ પ્રમાણે છેઃ—૧. સ્વભાવથી · પોતાના આત્મા જ લેવા, બાકીના આત્માચ્યા અને પુદ્ગલ પરભાવ છે, ૨. નિશ્ચય જ સાચા છે, વ્યવહાર મિથ્યા છે, એટલે નિશ્ચયને પકડવા, ૩. ઉપાદાન પ્રબળ હશે તેા નિમિત્ત આપમેળે હાજર થઈ જશે, નિમિત્તને કાંઈ મહત્ત્વ ન આપવું. ૪. આ આત્માને પોતાના સ્વભાવમાં જ રમણ કરવાનું છે, ખીજું કશું કરવાનું નથી, જે બનવાનું છે, તે ક્રમબદ્ધ પર્યાયથી બનશે જ. એમાંથી દૂષણા એ પેઠા કે ખીજા આત્માએ પ્રત્યે લક્ષ્ય ચુકાયું; યારિત્ર્ય, ક્રિયા, ન્યાય—નીતિ વ. ના વ્યવહાર ભૂલાયા; પેાતાના ઉપકારી નિમિત્તને ભૂલાયું, પણ ઉપાદાન ઉપર ટકી ન શકાયું. પુરુષાર્થના છેદ ઉડાડ્યો, એકાંત નિયતિવાદ ઉપર નિર્ભર થવા લાગ્યા. ૫. જે સર્વાંગી આત્મવાદની દૃષ્ટિ હાય તા તે સ્વભાવથી આત્માની વિભુત્વ શક્તિ પ્રમાણે વિશ્વના આત્માઓને લે; નિશ્ચયની દષ્ટિ રાખી, બધા જ સર્વ્યવહાર કરે, નિમિત્ત ઉપાદાન બન્નેને યથાયાગ્ય સ્થાન આપે, ક્રમ નિયમિત પર્યાયના સિદ્ધાન્ત ક્ષાયક સમકિતવાળા માટે લગાડે અને તે જ્ઞાની પણ આત્મભાવ નિયત હાઈ વ્યવહારને છોડતા નથી, જાગૃત રહીને પુરુષાર્થ કરે છે. શ્રીમદ્ રાજયન્દ્રને એ જ વસ્તુ માન્ય હતી, જે આત્મા, લેાક, કમ અને યિાને માને તે જ સર્વાંગી આત્મવાદી છે, એમ આચારાંગમાં કહ્યું છે. તા. ૨૭–૧૦-૬૧ ૧૪ વ્યવહારમાં વ્યક્તિવાદી વિચારધારાઓ ૧. જે વિચારધારાઓને સબંધ પ્રજા અને પ્રજાસેવાની સુસંસ્થાએ કે સમાજ સાથે ન રહે, જેમાં વ્યક્તિ જ મુખ્યત્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કેન્દ્રમાં રહે, તે વ્યક્તિવાદી વિચારધારા છે. વેદાંતમાંથી મૂળે તે એ વિચારધારા આવી, પાછળથી વૈષ્ણવ સંપ્રદાયે એમાં સંશોધન કરી વ્યવહારમાં ભક્તિયોગને લઈ સંસ્થા સાથે મૂકવાને પ્રયાસ કર્યો, પરંતુ તેમાં ગુરવાદને જ વિશેષ મહત્વ અપાયું. ૨. શ્રીમતી એની બેસેંટ નામની બાઈએ હિંદમાં થિયેસેફિકલ સોસાઈટીની સ્થાપના કરી, એમાં ખ્રિસ્તી ધર્મને પ્રેમ, વેદાંતને અદ્વૈત અને બૌદ્ધધર્મની કરુણાને વણી લીધા. એ સંસ્થામાં માત્ર આધ્યાત્મિક ક્ષેત્રને જ વિચાર કરવામાં આવ્યું. કૃષ્ણમૂર્તિને ખૂબ ભણાવીને તૈયાર કર્યા; લેકે એમને અવતારી પુરુષ માનવા લાગ્યા, એ એમને ન ગમ્યું. એટલે સંસ્થા છોડી, વ્યક્તિગત સ્વતંત્ર વિચારક તરીકે ફરવા લાગ્યા, એમની વિચારધારા આ પ્રમાણે છે:–“ગુરુ, ઈશ્વર વગેરે અવલંબને છેડે, સંબંધને ઊંડાણથી સમજે, સત્યને માર્ગ સાંકડ છે, તે માગે એક જ વ્યક્તિ જઈ શકે, પ્રશ્નોને વહ્યા કે વખાણ્યા વગર તટસ્થ રહીને સમજો.” આ વિચારધારા પ્રમાણે સમાજ કે સંસ્થા સાથે કઈ અનુબંધ વ્યવહારમાં કોઈને રહી જ ન શકે. ૩, અરવિંદગીની પૂગની સાધના હતી, તેમણે પણ મુખ્ય દષ્ટિ વેદાંતની લીધી, માતૃ-ઉપાસના ઉપર ભાર મૂક્યો, તેમની વિચારધારા આ પ્રમાણે છે–સ્થિરતા, સમતા અને શાંતિ આ ક્રમ છે, એમાં અન્નમયથી આનંદમય કષ સુધીની સાધના થઈ જાય છે, એમણે વ્યક્તિના સમૂહને જરૂર લીધો, પણ વ્યવહારમાં ઘડતર કરવાની વાત વિસરાઈ ગઈ, તેથી એ સાધના આખરે વ્યક્તિવાદમાં પરિણમી; આખા સમાજ ઉપર એની અસર ન થઈ. ૪. ભૌતિક સમાજવાદ અને વ્યવહારમાં વ્યક્તિવાદ એ બન્નેને સમન્વય કરી, આધ્યાત્મિક પાયા ઉપર રચાયેલી, સંસ્થા દ્વારા ઘડતરમાં માનતી વિચારધારાને જ અનુસરવું જોઈએ. તા. ૪-૧૧-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ય ૧૫ વ્યાપક સત્યનું દર્શન ૧. માનવ જીવનમાં વ્યાપક સત્યના દનમાં ઘણાં અંતરાયે છે ૧. કુસંસ્કારને લીધે પક્ષાંધતા આવે છે. ર. અજ્ઞાન, અધવિશ્વાસ વ. ને લીધે દીનતા આવે છે અને ૩. સત્યના વિભિન્નરૂપોને નહી” સમજવાને લીધે એકાન્ત આગ્રહ થાય છે. આ ત્રણે દોષોને દૂર કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર છે— ૧. નિષ્પક્ષતા ૨. પરીક્ષકતા અને ૩. સમન્વય શીલતા. ૨. નિષ્પક્ષતા માટે બે વસ્તુઆને ત્યાગ જરૂરી છે સ્વત્વ માહના અને કાળ માહના સ્વત્વમેાહ એટલે પેાતાની માનેલી વસ્તુને જ સારી સમજવાને માહ, અને કાલમાહ એટલે પ્રાચીન થવાને લીધે કે નવીન હેાવાને લીધે વસ્તુને સારી સમજવાના માહ. એ બન્ને માહાને કારણે હું દોષો થાય છે— ૧. સત્યની ઉપેક્ષા, ૨. સત્યને વિરાધ, ૩. જૂઠની વકીલાત, ૪. સત્યને અસ્વીકાર, પ. ઉપેક્ષક કોયાહરણ, ૬. ધાતક શ્રેયેાહરણ. ૩. સત્ય દર્શન માટે ખીજી વસ્તુ જોઈ એ. પરીક્ષકતા. પરીક્ષક બનવા માટે ત્રણ વસ્તુની જરૂર છે— વિચારકતા, અદીનતા અને પ્રમાણ વ્યવસ્થાનું જ્ઞાન. ૪. સત્યદર્શન માટે ત્રીજી વસ્તુ છે સમન્વયશીલતા. નિષ્પક્ષતા અને પરીક્ષકતા દ્વારા સત્યદનની સામગ્રી મળવા છતાં જ્યાં સુધી સમન્વય શીલતા ન હોય ત્યાં સુધી એને બરાબર ઉપયાગ થઈ શકતા નથી. બરાબર ઉપયાગ ન થવાથી સત્ય તથ્ય રહે છે, કલ્યાણકારી સત્ય બનતું નથી. સમન્વયના મુખ્યત્વે બે પ્રકાર છે— ૧. પરિસ્થિતિક સમન્વય અને શબ્દ સમન્વય. પરિસ્થિતિક સમન્વયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પરિસ્થિતિ પ્રમાણે તે વસ્તુના વિચાર શબ્દ સમન્વયમાં શાસ્ત્રોક્ત શબ્દો આલંકારિક કરવામાં આવે છે, રીતે વપરાયા હોય તે તેને અર્થ યુક્તિ, લક્ષણુા, વ્યંજના, તાત્પર્યા, શ્લેષ, ઉપમા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ રૂપક વ. દ્વારા કાઢવામાં આવે છે, અને યુગ સંગત બનાવવામાં આવે છે. ૫. આ ત્રણે વસ્તુથી વ્યાપક સત્યનાં દર્શન ત્યારે જ થઈ શકે, જ્યારે સુસંસ્થાઓ સાથે એને અનુબંધ હોય. તા. ૧૮-૧૧-૬૧ સર્વ–ધર્મોપાસના સર્વધર્મ સમન્વયની દષ્ટિ ૧. ધર્મને નામે ચાલતા અંધ વિશ્વાસને દૂર કરવા હોય તે દરેક ધર્મના તત્ત્વજ્ઞાનને મેળવવાને પુરુષાર્થ કરવો જોઈએ. તત્વજ્ઞાન મેળવવા માટે ઊંડા ઉતરવું પડે છે. અનુભવીના માર્ગદર્શનની પણ જરૂર પડે છે. દા. ત. ૧. કિશોરલાલ મશરૂવાળા સ્વામીનારાયણ સંપ્રદાયના હતા, તેઓ ગાંધીજી પાસે ખૂબ રહ્યા, ઘણું વાંચ્યું, વિચાર્યું, છતાં તત્વ મળ્યું નહીં. તત્ત્વ મેળવવાની તાલાવેલીમાં શ્રી કેદારનાથજી સાથે આબૂ ગયા. ત્યાં એમની સાથે એક દિવસ વાર્તાલાપ કરતાં કરતાં તત્વ મળી ગયું. અપાર સંતોષ થયો. ૨. ભ. બુદ્ધને વર્ષો સુધી તપસ્યા અને યોગ સાધના કરવા છતાં તત્વ ન મળ્યું, છેવટે વારાંગનાના શબ્દ ઉપરથી તત્ત્વ મળી ગયું. ૨. ધર્મ સમન્વય કરવામાં ત્રણ વસ્તુઓ ઉપર વિચારવું જોઈએ– ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ : ધર્મ ૨. શ્રદ્ધા ૩. સાધુ કે ગુરુ. દરેક ધર્મનું તત્ત્વજ્ઞાન પકડવું જોઈએ. ધર્મ ઉપર જે કાંઈ આવરણે છે, તે ક્રિયાકાંડનાં છે. તત્ત્વજ્ઞાનમાં બધા ધર્મો લગભગ એક જ દિશામાં પ્રયાણ કરે છે. એટલું ખરું કે કોઈ ધર્મે એનું ખેડાણ વધારે ર્યું છે, કેઈએ ઓછું કર્યું છે. તત્વજ્ઞાન ઉપર વિચારશે તે દરેક ધર્મ પ્રત્યે અને તે તે ધર્મના ગુરુઓ પ્રત્યે, તેમની ઉજ્જવલ કારકીર્દી પ્રત્યે શ્રદ્ધા બેસશે. અને છેવટે તે તે ધર્મને સાધુઓને એ સર્વ ધર્મોપાસક સાચે માર્ગે દોરી શકશે. ૩. સર્વે ધર્મો ત્રણ વસ્તુઓ ઉપર આધારિત છે– ૧. તત્ત્વજ્ઞાન ૨. સદાચાર અને ૩. ક્રિયાકાંડ. મુખ્યત્વે સદાચાર અને તત્ત્વજ્ઞાન ઉપરથી જ ધમને મૂલવો જોઈએ. ક્રિયાકાંડોને ગૌણ ગણવા જોઈએ. ૪. ઉપલી દષ્ટિએ જોશે તે દુનિયાના બધા ધર્મોની એક બીજા ઉપર અસર દેખાશે. એટલે બધા ધર્મોમાં સમન્વયનું તત્ત્વ વધારે છે, વિરોધનું તત્ત્વ બહુ જ ઓછું છે. ક્વિાકાંડમાં જે કાંઈ ફરક લાગે છે તે તે-તે દેશ, કાળ, પાત્ર, ભૂમિકા અને પરિસ્થિતિમાં પેદા થયેલ ધર્મને લીધે છે. હવે એ બધાને સમન્વય કરવા માટે દેશ કાળાદિને વિચાર કરવો જોઈએ. જુદા-જુદા ધર્મવાળાઓની જે શ્રદ્ધા પોતપોતાની ધર્મક્રિયાઓ અને સાધુઓ ઉપર છે, તેને તોડવાની જરૂર નથી, પણ તેને સમન્વય દષ્ટિથી સમજાવવાની અને વિવેક બતાવવાની જરૂર છે. તા. ૧૫––૬૧ સર્વધર્મ સમન્વયનાં વિવિધ પાસાએ ૧. ધર્મની મુખ્ય ત્રણ વ્યાખ્યાઓ કમેક્રમે થઈ– ૧. જેથી માનવતાનું પતન ન થાય-ઉત્થાન થાય. ૨. જેથી પોતાની સાથે સાથે સમાજનું કલ્યાણુ–મોક્ષ થાય. ૩. જેથી પિતાનું અને જડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચેતનમય જગતનું જે સ્વરૂપ છે, તે રૂપે તે જોવાય. એ ત્રણે વ્યાખ્યાઓને આધારે સર્વે ધર્મોને ત્રણ ભાગમાં વહેચી શકીએ ૧. નીતિપ્રધાન ૨. સદાચાર પ્રધાન ૩. તત્ત્વજ્ઞાન પ્રધાન. ૨. જુદા-જુદા ધર્મોની સાધના ભલે જુદા-જુદા પ્રકારે થતી હોય, બધાનું લક્ષ્ય જેમ નદીઓનું લક્ષ્ય સમુદ્ર છે તેમ એક જ છે. આત્માને પરમાત્મ તત્વમાં લીન કરવું. નિશાળો ભલે જુદી-જુદી હેય બધાનું લક્ષ્ય જેમ જ્ઞાન આપવાનું છે, રસોઈ ભલે જુદી-જુદી જાતની હોય, બધાનું લક્ષ્ય ભૂખ મટાડવાનું છે, તેમ જ સર્વે ધર્મોનું લક્ષ્ય પ્રાણિમાત્રનું કલ્યાણ કરવાનું છે. ૨. સર્વ ધર્મ સમન્વયથી મુખ્યત્વે ૮ લાભો છે– ૧. સત્યશોધકતા આવે છે. ૨. ધાર્મિક ઠક્કો (ઝઘડાઓ)ને પરિહાર થાય છે. ૩. અનેકાંત દષ્ટિ મળે છે, જેથી એકાન્તરૂપે કઈ વસ્તુને પૂર્વગ્રહ નથી રહેત. ૪. સ્વત્વમેવ ઉપર વિર્ય થાય છે, ૫. ઈતિહાસને સારો પ્રકાશ મળે છે. ૬. જુદા-જુદા ધર્મો અને ધર્મ સંસ્થાપકોએ માનવજાતિ ઉપર કરેલ ઉપકાર પ્રત્યે કૃતજ્ઞ થઈ ત્રણ ફેડી શકાય છે. ૭. દરેક ધર્મના સાચા મર્મને ઓળખી શકાય છે. ૮. દરેક ધર્મના સ્થાને, મંદિર, ગુરુઓ, અનુયાયીઓને સંપર્ક રાખવાથી, મિલન વધુ વધશે, તેથી સામાજિકતા પણ વધશે. આજના યુગે વિશ્વશાંતિ માટે જે બધા ધર્મોવાળા એક વ્યાસપીઠ ઉપર ભેગા થઈ સર્વમાન્ય કાર્યક્રમ (જે પિતાના ધર્મતત્ત્વને અનુકૂળ હોય) મૂકે, એ જરૂરી છે. ૩. જુદા-જુદા દેશ, કાળ અને પાત્ર, સંગ જોઈને ધર્મસ્થાપકેએ માનવ કલ્યાણ માટે અને માણસે ભેગા મળીને સત્ય અહિંસાદિ ધર્મતની સાધના કરી શકે તે માટે ધર્મસંગઠને ઊભાં કર્યા, તે જ ધર્મો કહેવાયા. એમાંથી જુદી-જુદી શાખાઓ ફૂટી, અને જુદા-જુદા મતપંથે ચાલ્યા. મૂળ તે બધાનું એક જ છે. ૪. આજે દુનિયામાં ૭ ધર્મો મુખ્ય છે– જૈન, બૌદ્ધ, વૈદિક, હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી અને પારસી ધર્મ. એમાં હિંદુધર્મ, ઈસ્લામધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધધર્મ એ ૪ મોટા ધર્મો છે. એ બધાના સમન્વયને વિચાર કરવા જોઈએ. તા. ૨૨-૭-૬૧ ૩ સર્વધર્મ ઉપાસનાની અનિવાર્યતા ૧. જેમ વાજિંત્રના બધા સુરે મળીને સુંદર રાગ કાઢે છે, તેમ બધા ધર્મો મળીને વિશ્વને સુરીલું બનાવી શકે છે. ૨. આ યુગે સર્વધર્મ સહિષ્ણુતા, સર્વધર્મ સમાદર, સર્વધર્મ સંગમ, સર્વ ધર્મ સમભાવ, સર્વધર્મ સમન્વય, સર્વધર્મ સમભાવ અને સર્વ– ધર્મ–ઉપાસને આ બધા શબ્દો વપરાવા લાગ્યા છે. આ બધામાં અંતર જોઈએ–સર્વધર્મ સહિષ્ણુતામાં મારે ધર્મ શ્રેષ્ઠ છે, બીજા ધર્મોમાં દોષ છે, છતાં ભલે રહે, આમ ક્ષમ્યતા રાખવા પ્રેરાય છે, સર્વધર્મ સમાદરમાં બધા ધર્મો પ્રત્યે આદર ભલે હોય, પરંતુ ભિન્નતા રાખવામાં આવે છે. સર્વધર્મ સંગમમાં બધા ધર્મો ઉપરઉપરથી મળે છે જરૂર, પણ હૃદયથી મળતા નથી. સર્વધર્મ સમભાવથી સ્થૂળ દૃષ્ટિવાળા લેકે બધા ધર્મો સરખા છે, એવો ખાટ, અર્થ તારવે છે, ખરેખર તે એને અર્થ સર્વધર્મ પ્રત્યે નિષ્પક્ષ પાતતા છે. પણ એથી બીજા ધર્મો પ્રત્યે પિતાપણું લાગતું નથી. સર્વધર્મ સમન્વયમાં એકતા સધાય છે ખરી પણ આત્મીયતા નથી, સધાતી; કારણ કે એમાં માત્ર સર્વધર્મના તત્તને જ સમન્વય ગોઠવવામાં આવે છે. સર્વધર્મ સમભાવમાં પોતીકાપણું લાગે છે ખરું પણ એ વસ્તુ વ્યવહારૂ નથી બનતી. માણસ જે ધર્મસંસ્કારેમાં ઉછર્યો હોય, જે ધર્મ જેને પરંપરામાં મળ્યું હોય, એના પ્રત્યે સ્વાભાવિક રીતે એની નિકટતા હોય છે. જ્યારે સર્વધર્મ ઉપાસનામાં પોતાના ધર્મમાં રહેવા છતાં બધા ધર્મોના ત, સદાચારે અને ધર્મ સંસ્થાપકની ઉપાસના કરી શકે છે, એમા આત્મીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જુદી જુદી પ્રકૃતિના બાળકા હોય તેમાં કાઈ વાત્સલ્ય દ્વારા સુધારવાના બધા ધર્મને પેાતીકા યતા પણુ સધાય છે. બાળક દોષી હોય તેા પણ તેને માતા હોય પ્રયત્ન કરે છે. તેમ જ સર્વ ધર્મ ઉપાસક માનીને કાઈમાં કાઈ દાષ તા પણ તે ધર્મતત્ત્વ, સાધુતા કે ધર્મ સંસ્થાપક ઉપર શ્રદ્ધા રાખી સ`શેાધન કરશે, શુદ્ધિ કરવા માટે તપ-ત્યાગ આયરશે. ૨. એવા સર્વાધમ ઉપાસકે બધા ધર્મોને પ્રતીકા ગણી, પોતાના ધર્મમાં ચુસ્તપણે રહી, ખીન્ન ધર્મોનાં સારાં તત્ત્વા તારવી લીધાં હશે, સદાચારાનું પાલન કર્યું હશે અને સારી ક્યિા પણ પાળી હશે. પછી તેા ખીન્ન ધર્મો પ્રત્યે પોતાના માનેલા ધર્મ અન્યાય કર્યો હશે તેને તે સાલશે. ૩. શાંતુ મહેતાએ દુરાચારી સાધુને પણ સાધુતત્ત્વ ઉપર શ્રદ્ધા રાખી વન કર્યા, અંતરમાં ખરા પશ્ચાત્તાપ દ્વારા પાપ ધાવાઈ ગયું, બની ગયા. તેથી તેના તે ખરા સાધુ તા. ૨૯-૭-૬૧ સધમ –ઉપાસનાનાં તત્ત્વા ૧. જુદી જુદી રુચિઓને લીધે ધર્મો જુદા જુદા છે, પણ એ બધામાં તત્ત્વની દષ્ટિએ સમન્વય હોઈ શકે છે. ૨. કેટલાક લેકા કહે છે કે બધા ધર્મોના મિલનની વાત કરવાથી તે-તે ધર્મમાં જે ખામીઓ છે, તેને દૂર કરવાની વાત તે-તે ધી એને શી રીતે સૂઝશે ? એના ખરા ઉપાય એ છે જેમણે પોતાના ધર્મનું આચરણ કર્યું છે, તે બધા ધર્મના તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરે અને પછી પોતાના ધર્મમાં જે સુધારાવધારા કરવા જેવા લાગે, તે કરે; અહિંસાદિ વ્રતાને દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે જ્યારે સમુદાયગત અને વ્યવહારૂ અનાવવા જશે ત્યારે તેને પોતાના ધર્મના તત્ત્વવિચાર, ક્રિયાકાંડ અને સદાચારમાં જે ખામી છે, તેને સુધારવી જ પડવાની. જે લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પિતાના ધર્મને વિશ્વધર્મ હોવાને દા કરે છે, તેમણે માનવજીવનના દરેક ક્ષેત્રના પ્રશ્નોને ધર્મદષ્ટિએ ઉકેલ લાવવો જ પડશે. ૨. સર્વધર્મ ઉપાસનાથી મિથ્યાત્વને દેષ આવે છે, એમ કહેનારા મિથ્યાત્વના તત્ત્વ ઉપર વિચારશે તે જણાશે કે બીજા ધર્મોમાં રહેલાં ત –સની અધિકી, ઓછી કે વિપરીત પ્રરૂપણું કરવાથી જ મિથ્યાત્વ લાગે છે, યથાતથ્ય પ્રરૂપણાથી નહીં. ૩. સર્વધર્મ ઉપાસનામાં આટલી વાત જરૂરી છે – ૧. સર્વધર્મ નિકા, ૨. બીજા ધમેને આદર રાખી, પોતીકા ગણે, જે બાળક પિતાની માતાની ઈજત કરે છે, સેવા કરે છે તેને સ્વભાવ બીજાની માતાઓની ઈજ્જત અને સેવા કરવાનો હોય છે. ૩. સર્વધર્મ સુધાર એટલે પિતાના ધર્મમાં તે સંશોધન કરે છે, તેમજ બીજા ધર્મોમાં પણ સંશોધન કરે; કારણ કે તેના વગર માણસ આગળ વધી શકત નથી અને ૪. અધર્મને વિરેધ–વટાળવૃત્તિ, વેલ પરિવર્તન દ્વારા બીજાઓને ખેંચવા અને લેભ તથા ભય દ્વારા ધર્માન્તર કરાવવા જે અધર્મ પિોતે પણ ન કરે, બીજાઓને પણ આ અધર્મથી અટકાવે. ૪. સર્વ ધર્મોપાસકના લક્ષણો -૧. તેના ચિત્તને વ્યાપક વિચાર કરવામાં આનંદ આવશે, ૨. કુટુંબ, ધન, સત્તા, પદ, પ્રતિષ્ઠા પરથી તેને મોહ ઘટતો જશે૩. બીજાનું દુઃખ જોઈ તેને દૂર કરવા પ્રેરાશે, ૪. બીજાને સુખી જોઈને આનંદ માણશે, ૫. બીજા ધર્મોમાં રહેલી પ્રેરણાદાયક વસ્તુને શુદ્ધ રૂપે તારવી લેશે, ૬. પિતાના ધર્મની ઉપાસના ચૂકશે નહીં, ૭. બીજા ધર્મોને પ્રેમપૂર્વક અભ્યાસ કરશે, ૫. સ્વામી રામકૃષ્ણ પરમહંસે સર્વધર્મોપાસના કરી હતી, તેથી તેમની નિકા પિતાના ધર્મ પ્રત્યે ઓછી નથી થઈ બકે વધી. તા. ૫-૮-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સર્વધર્મોપાસનામાં રહેલા સવાલે ૧. સર્વધર્મ ઉપાસનાની સાથે વિવિધ ધર્મ-સંપ્રદાય, શાસ્ત્રો ક્રિયાકાંડે વગેરેની માથાકૂટમાં પડવું પડે છે, તેના કરતાં સર્વકર્તવ્યા ચરણ રાખીએ તે શું વાંધો ? એ સવાલને સીધે જવાબ એ છે કે માણસને વ્યવહારમાં સાધનોને ઉપયોગ કરતી વખતે સવાલ થશે કે આ સત્ય છે કે પેલું ? ત્યારે સાધુ, ધર્મ શાસ્ત્ર વ. ની સાથે તથા જેમણે તે ધર્મ આચર્યો, અનુભવ્યો હોય, તેની સાથે સંપર્ક રાખવો જ પડશે. કર્તવ્ય શબ્દ સારો હેવા છતાં એનું ક્ષેત્ર અમુક કુટુંબ, જ્ઞાતિ, રાષ્ટ્ર, ધર્મ–સંપ્રદાય વગેરેનું કુંડાળું બની જાય છે, ત્યારે સંકીર્ણ થઈ જાય છે. માટે ધર્મ એ દેશ, કાળ, દ્રવ્ય, ક્ષેત્ર થી પર બધા પ્રાણુઓ સુધીને વિચાર કરનાર વ્યાપક શબ્દ છે. કર્તવ્ય પુણ્ય સુધી લઈ જાય છે, જ્યારે ધર્મ મોક્ષ સુધી લઈ જાય છે; જ્યારે બીજાનું અને તમારું બન્નેનું પુણ્ય અથડાય ત્યારે ધર્મને જ આશ્રય લેવો પડે છે. ૨. સર્વધર્મસેવાને બદલે સર્વજનસેવા શબ્દ રાખવાથી મનુષ્ય સિવાયના પ્રાણીઓ પ્રત્યે ઉપેક્ષા થવાને સંભવ છે. ત્યારે ધર્મો તો બધાય પ્રાણીઓ પ્રત્યે આત્મવત ભાવ રાખવાની વાત કરે છે એટલે સર્વજન સેવાને સમાવેશ તે એમાં થઈ જ જાય છે; કારણ કે કયે સ્થળે ક્યું કામ કરવું, કયું ન કરવું? એને વિવેક તે “ધર્મ' જ બતાવશે. સાથોસાથ ધર્મ માત્ર ક્રિયાકાંડમાં નથી, તત્વજ્ઞાન અને સદાચારમાં છે, એ વસ્તુ પણ સર્વ ધર્મસેવામાંથી મળવાની છે. ૩. સર્વધર્મોપાસનાના પાયામાં સત્યશ્રદ્ધા, પાખંડપ્રતીકાર, સવ્યવહારની સ્થાપના એ ત્રણ વસ્તુઓ છે; જે ઘરથી માંડીને સમાજના દરેક વ્યવહારમાં સમન્વય કરી શકે, તે જ સર્વધર્મ સમન્વય કરી શકશે. માણસ સાથેના વ્યવહારમાં સાચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વાત લેવી અને બેટીને નમ્રતાપૂર્વક છેડવી, એ કળા આવડી જાય તે દરેક ધર્મનું સત્ય તેને જણાઈ જશે. તા. ૧૨-૮-૬૧ ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં ૧. ખ્રિસ્તી ધર્મ વિશ્વના ચાર મેટા ધર્મો પૈકીનું એક છે. ખ્રિસ્તી ધર્મમાં આરોગ્ય અને શિક્ષણ દ્વારા માનવસેવાના સંસ્કારને પાયે રોપા તેમાં ઈશુખ્રિસ્તને ફાળે હતે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય અંગે છે–શ્રદ્ધા, સદ્વર્તન અને ઉદારતા. યાહૂદી ધર્મના સંસ્કરણ રૂપે ખ્રિસ્તી ધર્મ આવ્યો. ઈશુખ્રિસ્તી એના સંસ્થાપક હતા. ૨. ઈશુને જન્મ પેલેસ્ટાઈનની રાજધાની જેરૂસલમમાં થયો. રાજાએ એ બે વર્ષના બાળકને મારી નાખવાને હુકમ કાઢવ્યો, ત્યારે ઈશુના પિતા યુસુફ અને માતા મેરી એને લઈને બીજે સ્થળે ચાલ્યા ગયા.જૂના કર્મકાંડી અને નવા સુધારક બને લોકે દબાયેલા તથા પૈસા અને માનપાનમાં પડેલા હતા. ૧૨ વરસની ઉંમરે ઈશુ પૂજારીઓને આધ્યાત્મિક પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખે છે, તેઓ એને ધુત્કારી કાઢે છે, પછી વચગાળાના ૨૦ વર્ષ તે ક્યાંક અજ્ઞાત રહે છે. ૩રમે વર્ષે ઈશુના જીવનમાં મેટુ પરિવર્તન આવે છે. સેમેરિયામાં આ યહુદી (ઈશુ)ને જતાં એમના સાથીઓ રેકે છે, પણ ઈશું ત્યાં જાય છે, તરસ લાગી ત્યારે સેમેરિયણ બાઈ પાસે પાણી માગે છે, બાઈએ કહ્યું : “સેમેરિયનેનું પાણી દૂદી કેમ પી શકે ?” એમાંથી ઈશુએ ભેભાવને છેદ ઉડાડ્યો. ૩૩મે વર્ષે ઈશુએ ૪૦ ઉપવાસ કર્યા, એમાં વિશ્વ પ્રાણુઓના ચિતન્ય સાથે એકતાને અનુભવ થયો. તે જ અરસામાં ઈશુ ઉપર રાજદ્રોહનો કેસ લાગુ પાડી કેસે લટકાવવામાં આવ્ય, ૩-૪ વર્ષ પછી જ ઈશુએ બતાવેલ ક્ષમા અને પ્રેમને સાચો ધર્મ પ્રકાશમાં આવ્યો. ૪. ઈશુના ઉપદેશને સાર–૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમંતે અને ગરીબોને ભેદભાવ મટાડવા માટે, પરસેવાને રેટલો ખાવો, ૨. ગરીબોમાંથી લાઘવગ્રંથી કાઢવા માટે “દેવોનું રાજ્ય તમારે માટે છે,” કહ્યું, ૩. બધાને રેટ મેળવવાને સમાન હક્ક છે, ૪. પ્રભુ ઉપર વિશ્વાસ રાખે, ૫. ભૂલ થઈ જાય તો પસ્તાવો કરે, માફી માગો, ૪. ઈશુના જીવનમાંથી ત્રણ વસ્તુઓ તારો – ૧. ધનિક, રાજાઓ અને પાપીઓ ત્રણેને જુદી જુદી રીતે સંબધીને માનવ જાતને એક કરવા પ્રયત્ન, ૨. કામો ભલે જુદાં હોય, એથી કોઈ ઊંચું કે નીચું નથી, ૩. સૌના ભલામાં આપણું ભલું છે, ૪. જડ-ચેતનના ભેદ જ્ઞાન વિના સાચે ધર્મ ન પાળી શકાય, ૫. પ્રેમ, શ્રમ, કરુણા વગેરે સદ્ગુણે જીવનમાં ઉતરે, એ જ ચમત્કાર છે, ભૌતિક ચમત્કારની વાતો અંધશ્રદ્ધાથી ભરેલી છે. પ. ખ્રિસ્તી ધર્મને બે કરારે છેઃ નવો કરાર અને જૂને કરાર, જૂના કરાર ઉપર યહૂદી ધર્મ ઊભો છે, તેમાં મૂસાની ૧૦ આજ્ઞાઓ છે: ૧. તમારા માબાપને આદર કરે, ૨. કઈ જીવને ન મારે, ૩. ચોરી ન કરે, ૪. વ્યભિચાર ન કરે, ૫. જૂઠા સાક્ષી ન બને, (આમાં બૌદ્ધ ધર્મના પંચશીલ, જે. ધર્મના ૫ વ્રત અને વૈ. ધર્મના ૫ યમ આવી જાય છે). ૬. તારા ખેતર માટે નેકરનેકરડી વ. ની ઝંખના તારે ન કરવી, ૭. તારે એક દિવસ કામની રજા પાડવી, કારણ સૃષ્ટિ રચનારે ૭મે દિવસે આરામ કર્યો હત; એથી યહૂદીઓએ શનિવારે, ખ્રિસ્તી ધર્મે રવિવારે, ઈસ્લામે શુક્રવારે રજા પાળવાની વાત કરી, ૮. જગકર્તા ભગવાનની મૂર્તિ ન રચવી, ૯. તું મને જ માન, હું કહું છું તે દેવને જ માન. બીજાને પૂછશ તે ધનતપનેત કરી નાખીશ. ૧૦. તને પરેશાન કરે તેને તે પરેશાન કર, દાંતને બદલે દાંત, આંખને બદલે આંખ લેવી, પણ પ્રાણ ન લેવા. ૬. ઈશુએ આ પ્રક્રિયામાં ફેરફાર કર્યો. ભગવાન બધાના પુત્ર છે, સમસ્ત માનવ વર્ગ તેને પુત્ર છે, એમ કહીને પિતે પ્રભુપુત્ર બનીને વિશ્વભ્રાતૃત્વ ઊભું કર્યું. તે વખતના રૂઢિચુસ્ત સમાજને આશા બંધાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કે તને લેાકા પરેશાન કરે, પ્રાણ લે, ત્યારે તું લેાહી રેડ. બલિદાનનું ટીપેટીપુ` ઊગવાનું છે. તારી પાસે જે કાંઈ ધન, શ્રમ કે જ્ઞાન કે શક્તિ છે, તેને ઉદાર હાથે પીરસ તા. ૧૯-૮-૬૧ ઈસ્લામધર્મના ઊંડાણમાં ૧. ઈસ્લામ ધર્મ પહેલાં પ્રાચીન યહૂદી ધર્મ, નવીન યદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ એ ત્રણે ધર્માં પ્રચલિત હતા. ઈશુખ્રિસ્તના ૫૭૫ વર્ષ પછી અરબસ્તાનમાં ઈસ્લામ ધર્મ સ્થપાયો. એના સૉંસ્થાપક હજરત મહંમદ હતા, એમના જન્મ ૫૭૧ ની ૨૦ મી એપ્રિલે મક્કા શહેરમાં થયા. તે વખતે આરખા ઉપર ખ્રિસ્તી લાકાનું શાસન હાઈ બહુ જીલ્મા થતા હતા. તે વખતના ધર્મો તેના કાઈ ઉલ કાઢી શકતા ન હતા. મહંમદસાહેબે ઈસ્લામ ધર્મ માંથી તેના ઉકેલ કાઢ્યો. તેમણે આરબની સંસ્કૃતિમાં મેાટા ફાળા આપ્યા. ઈસ્લામના ફેલાવા યુરાપ, આફ્રિકા વગેરે દેશામાં ઝડપી થયા. ૨. ઈસ્લામધમે વ્યવહારૂ માર્ગ કાઢ્યો. પ્રાચીન યહૂદી ધર્માંમાં મારને બદલા ડબલ મારથી લેવા, એ સૂત્ર હતું. ખ્રિસ્તી ધર્મ' બતાવ્યું કે મારને બદલા લેણું ચૂકવવાની દૃષ્ટિએ સહનશીલતાથી આપવા. પણ એ સૂત્ર વ્યક્તિગત રહ્યું, સમાજમાં વ્યવહારૂ ન બન્યું. માટે મહંમદ સાહેબે એને સમાજમાં વ્યવહારૂ બનાવવા માટે વાત્સમય લડાઈની ગાઠવણ કરી. ઈસ્લામે શાંતિચાહક હોવા છતાં જેહાદ કરી, એની પાછળ તે વખતની પરિસ્થિતિ કારણુ રૂપ હતી. ૩. યજ્ઞા ખૂબ થતા, દેવીદેવાની આગળ પશુએ અને મનુષ્યા સુદ્ધાં ધરાવાતા. ખુદ હજરત મહુહંમદના દાદાએ પોતાના એક દીકરાને ધરવાનું વિચારેલું, એ અમાનુષિક હત્યામાંથી બચાવવા માટે તેમણે મૂર્તિ પૂનના કટ્ટર વિરાધ કર્યો. પરિણામ ઊલટું આવ્યું. ૪. મહંમદ સાહેબ સાધારણ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિના ઈમાનદાર વેપારી હતા. એક શ્રીમંત વિધવા બાઈએ (ઉંમર ૪૦ વર્ષ) જેને ત્યાં મહંમદ સાહેબ (૨૫ વર્ષની ઉંમરના) નોકરી કરતા હતા, એમની સાથે લગ્ન કરવા જણાવેલ; સ્ત્રીનું માન રાખવા માટે લગ્ન કર્યા. ૫. ઈસ્લામ ધર્મની વિશેષતાઓ –ધર્મ સમન્વય, પૈગંબર સમન્વય, ભાઈચારે, એક ઈશ્વર ઉપર શ્રદ્ધા. ૫. જે વખતે મહંમદ સાહેબને ચાહનાર ૩-૪ જણ હતા, તે વખતે એક ગુલામ મહેબતથી ઈસ્લામ સ્વીકારે છે એને માલિક એને ધગધગતી રેતીમાં સુવાડે છે, છતાં એ ધર્મ છેડતો નથી, આમીન શમીયાને ભાલાની અણી ઉપર લટકાવી ધર્મ છોડવાનું કહ્યું, પણ તેણે તે ન છેડયો. મહંમદ સાહેબ કહેતા હતા કે ઈસ્લામ ધર્મ ચમત્કારથી ફેલાવાને નથી, મહેબૂત અને યકીનથી જ પ્રચાર થશે. મહંમદ સાહેબે ઈસ્લામ ધર્મને સામુદાયિક બનાવવા માટે રાજ્યને ધર્મના રંગથી રંગ્યું, પણ આજે એ ધર્મ રાજ્યાશ્રિત જેવો બની ગયું છે. તા. ૨-૯-૬૧ ઈસ્લામધર્મની વિશેષતા ૧. મૂસાએ ઉપદેશેલ ધર્મમાં હિંસાના બદલામાં વધારે પ્રતિહિંસા હતી, એથી ગુનેગાર દબાઈ જતો, પણ ડંખ રહી જતો. જેમ પહેલા વિશ્વયુદ્ધમાં દબાઈ ગયેલ જર્મનીએ બીજા વિશ્વયુધ્ધમાં માથું ઊંચક્યું તેમ. બીજી બાજુ ઈશુએ ઉપદેશેલ ધર્મમાં ગુનેગાર પ્રત્યે અતિપ્રેમ પાથરવાને માર્ગ વ્યક્તિગત રીતે સારે, પણ સમાજવ્યાપી વ્યવહારૂ ન બની શક્યો, પરિણામે ધર્મને નામે પેલેસ્ટાઈનમાં ૨૭ વાર ફ્રઝેડ (ધર્મયુદ્ધ) થયા. ઇશુને એ સિદ્ધાંત ત્યાં વ્યવહારૂ ન બને. એટલે મહંમદ સાહેબે મધ્યમ તથા સમાજમાં વ્યવહાર ન્યાયને માર્ગ કાઢ્યો. ન્યાયના તત્વ ઉપર જોર આપતાં હજરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ રહ મહંમદે કહ્યું કે “પ્રસંગ આવે ન્યાય માટે લડવું પડે, કેઈને સજા આપવી પડે તે ખુદાની સાક્ષીએ, ખુદાથી ડરીને એવું કામ કરે.” ૨. હજરતે કુરાનમાં ૭ ફરમાને કર્યા છે . એક ખુદાને માને, તે જ મોટા છે, ૨. જીવનમાં ખુદાઈતત્વ લાવવા માટે ખુદી(અહ) છેડીને સત્યને આચરે, ૩. બીજા ઉપર વધારે રહેમ કરે, ૪. પાડોસીના હકને મંજૂર રાખો, ૫. કેઈની થાપણ ન ઓળવવી, ૬. પવિત્ર થઈને બંદગી કરે, ૭. ગુલામને બિરાદર સમજે. ૩. મક્કામાં એક વખત મહંમદ સાહેબના માર્ગમાં કાંટા વેરાતા હતા, પણ તેમણે બધું સહ્યું પણ જ્યારે યાસિર અને સામૈયા ઉપર જુલમ થયો, બિલાલને ધગધગતી રેતીમાં સેકવામાં આવ્યો ત્યારે વિચાર્યું કે હું ક્ષમા રાખી શકું, આખા સમાજને સત્યને માર્ગે લઈ જવું હોય તે ન્યાય માટે તલવારથી અન્યાયને પ્રતિકાર કરવા જ પડશે. આ સત્યાગ્રહનું તત્ત્વ તેમને જૂના ધર્મમાંથી મળ્યું. ૪, મક્કા શરીફમાં હજ કરવા જનાર માટે ધર્મના ફરમાને -૧. હથિવાર લેવા નહીં, ૨. કેઈનું દિલ દુભાવવું નહીં, ૩. હજ કરતી વખતે સ્ત્રીઓનું સન્માન જાળવો, સંયમ પાળા, ૪. હજ કર્યા પછી પણ સંયમ રાખે, ૫. કીડી પણ ન કચરાઈ જાય એ માટે નરમ જેડા રાખો, ૬. કપડાં પણ સાદાં પહેરે, ૫. ઈસ્લામ ધર્મ ઉપર વધારે સ્ત્રીઓ પરણવાની છૂટને, ઝનૂનને, માંસાહારના વિધાનો, હથિયાર લઈને લડવાના વિધાનને જે આક્ષેપ કરવામાં આવે છે, તે બરાબર નથી, તે તો દેશકાળ, સંગે પ્રમાણે કરવામાં આવ્યાં હતાં, હવે એ બધા ઘણું સુધારા માગી લે છે. પાકિસ્તાને એક સ્ત્રી પરણવાને ઐચ્છિક સુધારે કર્યો છે, માંસાહાર છોડવાને પ્રયોગ તે ઘણું મુસ્લિમ કુટુંબોએ કર્યો છે, ધર્મને નામે રાજ્ય સ્થાપવાની કે યુદ્ધ કરવાની પાકિસ્તાનની મેલી મુરાદને આરબ રાજએ નહીં માની. સ્ત્રીઓને આધ્યાત્મિક અધિકાર સૂફી સંતેએ આપ્યો છે. દરેક કેમ કે મુલકમાં ખુદાએ પૈગંબર મોકલ્યા છે, એ વિધાનથી અવતાર સમભાવ ઈસ્લામમાં પહેલેથી જ છે. તા. ૯-૯-૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વૈદિક ધર્મમાં યજ્ઞનું સ્થાન (૧) જે ધર્મો હિંદમાં પેદા થયા તે બધા મળીને હિંદુધર્મ છે. એની ત્રણ શાખાઓ છે –જૈનધર્મ, બૌદ્ધધર્મ, વૈદિક ધર્મ. વૈદિકધર્મને ઉદય આર્યોના આગમન પછી અહીં થય; આર્યઋષિઓના જુદા જુદા અનુભવને સંગ્રહ ૪ વેદોમાં થયો છે, એમાં યજુર્વેદમાંથી યજ્ઞ નીકળ્યો. ૨. યજ્ઞની ઉત્પત્તિ અને વિકાસક્રમ આ પ્રમાણે છે –સૌથી પહેલાં ભ. ઋષભદેવે અસિ, મસિ, કૃષિ એ ત્રણ કર્મો બતાવ્યા. આર્યોએ ખેતી કરી, ઉપર આકાશમાં જોયું કે આ વરસાદ વરસાવનાર દેવ ઇન્દ્ર છે, વીજળી એનું શસ્ત્ર છે, એટલે ઉપકારી છે. વરસાદથી અન્ન પેદા થયું, પશુઓ માટે ઘાસ થયું, દૂધ વધારે થવા લાગ્યું, એટલે એમણે વિચાર્યું કે આપણે આ ઉપકારીને કાંઈક સમર્પણ કરવું જોઈએ; આ રીતે વૈદિક ધર્મમાં યજ્ઞની શરૂઆત થઈ. પછી વરુણ (જલ દેવ), સૂર્ય (પ્રકાશ દેવ), રૂદ્ર (રક્ષક દેવ), અગિન (પાચક દેવ), યમ (વિશ્વ નિયામક)ની કેમેમે ઉપાસના થતી ગઈ. પછી ઘી-દૂધ કરતાં પણ વહાલી વસ્તુ પુત્રને અર્પણ કરવાને વિચાર આવ્યું. આમ પુષ્ટિયા, નરમેઘયજ્ઞ, ગોમેધ, અશ્વમેઘ, અજમેઘ વગેરે હિંસાકારી યજ્ઞ ચાલ્યા, એ ભયંકર અને વિભત્સ હતા. એને નિવારવા માટે જપયજ્ઞ અને દ્રવ્યયજ્ઞ બતાવ્યા, ઊંડા ઉતરતાં જ્ઞાનયજ્ઞ આવ્યું. પરંતુ એ ય પણ શાસ્ત્રાર્થ, ચર્ચા, વિતંડા, મારામારી વ. અનર્થો નીપજાવ્યા. આ પછી કબીર, સૂર, તુલસીદાસે ભક્તિયજ્ઞ બતાવ્યું. પણ ખાલી પેટે એ પણ ન થઈ શકે, એટલે ગાંધીજીએ શ્રમયજ્ઞ બતાવ્યો, સાથે સાથે સત્યાગ્રહ માટે તપયજ્ઞ આચર્યો. હવે વિરાટ વિશ્વમાં સામુદાયિક રીતે તપ દ્વારા શુદ્ધિ યા કરે છે, તે તપને આખા વિશ્વમાં વ્યાપક કરવાથી જ થઈ શકશે. ૨. હરિકેશી મુનિએ સ્થૂળ દષ્ટિએ વગર સમજે યજ્ઞ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ બ્રાહ્મણાને તપ રૂપી જ્યોતિ દ્વારા આખા વિશ્વના અનિષ્ટોને ખાળી નાખી વિશ્વાત્માની શુદ્ધિ કરવી, એવા શુદ્ધિયન બતાવ્યા હતા. એમાં ઇન્દ્રિયા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી વગેરે બધાના વિકારાને હામી દેવાના છે. એટલે હિંદુ ધર્મના યજ્ઞને આજે આ રીતે વ્યાપક અને વિશાળ અર્થમાં આચરવા જોઈ શે. તા. ૩૦-૯-૬૧ ૧૦ વૈલ્કિધમ અને લગ્નપ્રથા ૧. વૈદિક ધર્મ ચાર પુરુષાર્થોમાં કામને ધર્મ ના અંકુશમાં રાખવાને વિચાર મૂકયો, એમાંથી લગ્નપ્રથા ઊભી થઈ. ઋષભદેવ વખતે યુગલિયા ધર્માં હતા, બહેન-ભાઈનુ જોડલુ. સાથે જમતુંમરતું અને સાથે સહવાસ કરતું. આ પછી આ વિધિ નિંદ્ય ગણીને સમાજની સાક્ષીએ અપર કુટુંબના સ્ત્રી-પુરુષોના વિધિવત્ લગ્ન જ શાસ્ત્રીય છે, એવી આ મર્યાદા નક્કી કરવામાં આવી; સ્વચ્છ ાચાર ઉપર અંકુશ આવ્યો. ર. ભ. રામે બહુપત્ની પ્રથામાંથી એકપત્ની પ્રથા દાખલ કરી, પણ એક પત્નીથી કાઈ સંતાન ન થાય અને બીજી બાજુ ‘અપુત્રિયાની સદ્ગતિ નથી થતી' એમ કહી સતાન– પરંપરા કાયમ રાખવાની વાત ઉપર જોર આપ્યું, ત્યારે શું કરવું ? એટલે ‘નિયાગ’ની વાત સ્વીકારાઈ. મહાભારતમાં પાંડુરાજાની પત્ની કુંતી અને ચિત્રવીર્ય –વિચિત્રવીર્યની પત્નીઓએ નિયોગ દ્વારા સંતાન મેળવ્યાની વાત છે. રામાનંદ સ્વામી શ્રી રૂક્ષ્મણીબાઈ ને · પુત્રવતી ભવ' એવા આશીર્વાદ આપી તેના સંન્યાસ લીધેલ ચૈતન્યાશ્રમ સન્યાસીને પુત્રપ્રાપ્તિ માટે પાછા ગૃહસ્થાશ્રમમાં માકલે છે. શ્રીકૃષ્ણ અનેક પત્નીએ હોવા છ્તાં અનાસક્ત અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં બ્રહ્મચારી કહેવાયા; પણ અનુકરણ યુક્ત યાગીનું નહીં, મર્યાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પુરુષોત્તમનું જ કરાય. ૨. આ પછી પતિપત્નીમાં પણ મર્યાદા બંધાઈ કે, સ્ત્રી ઋતુમતી હોય ત્યારે જ સમાગમ કરે, સંતાન માટે જ કરે. શંકરાચાર્ય આમાં નવો ચીલે પાડે છે, ગૃહસ્થાશ્રમ સેવ્યા વગર સીધે જ સંન્યાસ સ્વીકારે છે; પણ પાછળથી મંડનમિશ્રની પત્ની ભારતી સાથેના દાંપત્ય પ્રશ્નોના શાસ્ત્રાર્થમાં અનુભવ ન હોવાથી જવાબ ન આપી શક્યા, માટે એ અનુભવ લેવા જવું પડયું. પણ કેટલાક સંન્યાસીઓને પૂર્વજન્મને અનુભવ હોય છે. એટલે સ્ત્રી ન કરવાથી કેઈ ત્યાગી થઈ જતો નથી, પણ સ્ત્રી નજીક હોવા છતાં અનાસક્ત રહી શકે, તે જ સાચે ત્યાગી છે. એ દષ્ટિએ દેહલગ્ન કરતાં આત્મલગ્ન (હૃદયલગ્ન)ને આનંદ માણી શકે, એટલા માટે ગૃહસ્થાશ્રમમાં પત્ની સાથે રહેવા છતાં બ્રહ્મચર્યનું પાલન કરવાના દાખલા હિંદુ ધર્મમાં બન્યા. વ્રજની ગોપીઓ શ્રીકૃષ્ણની સાથે હૃદયલગ્નથી આનંદ માણતી હતી. સંતાન પેદા કર્યા સિવાય માનસિક સૃષ્ટિથી વાત્સલ્યને આનંદ મેળવ, એ હદયલગ્નની વિશેષતા છે, એટલે દેહલગ્નથી હૃદય (આત્મ) લગ્ન સુધી પહોંચવાની વિકાસ ક્રિયા વૈદિક ધર્મની લગ્નપ્રથામાં થઈ છે. તા. ૭-૧૦-૧ વૈદિક ધર્મમાં વર્ણાશ્રમ પુરુષાર્થ વ્યવસ્થા ૧. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શક, એ ચાર વર્ણો; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, એ ચાર આશ્રમો અને ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થ વૈદિક ધર્મની ભારતના સમાજને મોટી ભેટ છે. પણ એની વ્યવસ્થામાં સમયે સમયે ભરતીઓટ આવ્યા કરે છે. ચાર વર્ણોને નિર્ણય તે તે વર્ણવાળાને ત્યાં જન્મવા ઉપરથી આજે કરવામાં આવે છે. મોટે ભાગે પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ધંધાના સંસ્કારે સંતાનમાં ઉતરે છે. પણ કેટલીક વખત એમાં અપવાદ થાય છે. ભૂતકાળમાં ચારેવણેની કન્યાની અરસપરસ લેવડ દેવડ થતી, તેથી માતા કે પિતા બેમાં જેના સંસ્કાર પ્રબળ હોય તે બાળકમાં આવતા. તેથી વર્ણની આ પ્રકારની ફેરબદલી થતી. એટલે જ ભ. કૃષ્ણ ગુણ અને કર્મ (ધંધા) ઉપરથી દરેકને વર્ણ નક્કી કરવાની વાત કરી. બ્રાહ્મણ શિક્ષણનું, ક્ષત્રિય રક્ષણનું, વૈશ્ય વિનિમયનું અને શુદ્ર સેવાનું કર્મ કરે, તેના પ્રતીકરૂપે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ, ભૂજાથી ક્ષત્રિય, પિટથી વૈશ્ય અને પગથી શુદ્ધ જમ્યા છે; આ વાત વેદમાં કહી છે; પણ એક બીજાને ઊંચાનીચા ગણવાની વાત કયાંય નથી; પણ સમાજમાં કામ અને તેને અનુરૂપ ગુણની વ્યવસ્થા સચવાઈ રહે તે માટે વર્ણવ્યવસ્થા છે. બ્રાહ્મણ ક્ષત્રિયનું કામ કરવા લાગી જાય જેમ પરશુરામ અને દ્રોણાચાર્ય વગેરે ક્ષત્રિયના ચિન્હ લઈ શસ્ત્રથી લડ્યા હતા. ક્ષત્રિયે બ્રાહ્મણનું કામ કરવા મંડે તો વર્ણસંકરતા આવે, અનિષ્ટો પેદા થાય. રામ અને કૃષ્ણ પોતે મહાપુરુષ, મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં બ્રાહ્મણો અને ઋષિઓને નમન કરતા, તેમની આજ્ઞા શિરોધાર્ય કરતા. ગાંધીજીએ વર્ણવ્યવસ્થા નવેસરથી ગોઠવી. કેગ્રેસને નવી ક્ષત્રિય સંસ્થા, રચનાત્મક કાર્યકરોને નવા બ્રાહ્મણ, મજૂર મહાજનને નવી વૈશ્યસંસ્થા બનાવી હતી. જૂની વર્ણવ્યવસ્થામાં ઊંચનીચ છૂતાછૂતની બદીને દૂર કરવા માટે પુરુષાર્થ કર્યો. ૨. વર્ણને આશ્રમ વ્યવસ્થા સાથે ઘનિષ્ટ સંબંધ છે. આજે બે આશ્રમે (ગૃહસ્થ અને બ્રહ્મચર્ય) તે છે જ. વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં ગાંધીજીએ સંશોધન કર્યું. જૂનાવખતમાં જેમ ઋષિએ આશ્રમમાં રહી વિદ્યાર્થીઓને શિક્ષણસંસ્કાર આપતા, તેમ આજ લેકસેવકે નવા વાનપ્રસ્થી કે ગૃહસ્થ જેવા બ્રાહ્મણે ઠેરઠેર આશ્રમમાં નવી તાલીમ દ્વારા બુનિયાદી શિક્ષણ આપે છે. તથા જે સાધુઓ માનવજીવનનાં બધાં ક્ષેત્રોમાં અનુબંધ જોડવાનું નૈતિક ધાર્મિક પ્રેરણા અને ચેકીનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આ કરશે,તે નવા સંન્યાસી છે. ચારે ઉપર એક બીજાનુ નિયંત્રણ રહેશે. ૩. અર્થ અને કામ ઉપર આજે ધર્મોના અંકુશ રહ્યો નથી. આથી સામુદાયિક રીતે આ બન્ને ઉપર ધર્મ નીતિના અંકુશ રાખવા માટે નૈતિક જનસંગઠને અને જનસેવક સંગઠના ( પૂરક-પ્રેરક બળા) હાવાં જોઈ એ. સહકારી પ્રયાગ, શુદ્ધિપ્રયાગ, લવાદીપ્રયાગ એ બધા અર્થ કામ ઉપર નિયંત્રણ રાખનારાં આધુનિક સાધના છે. તા. ૧૪-૧૦-૬૧ ૧૨ વૈદિકધમ માં પ્રતિકાર શક્તિ ૧. સમાજ સ્થાપના પછી સમાજ શાસ્ત્રીએ સામે કેટલાક અટપટા સવાલ આવ્યા. અન્યાયી, અત્યાચારી, દુષ્ટલેકે સમાજવ્યવસ્થાને બગાડી નાખતા હતા, તેમાંથી પ્રતીકારની વાત આવી. શરૂઆતમાં તે એવા લેાકાને ‘આતતાયી' કહેવામાં આવતા અને એને જોતાવેત જ મારી નાખવા' એવું વિધાન કરવામાં આવ્યું. પણ આનાથી તેા ગમે તેવી વ્યક્તિ ગમે તેને નાની નજીવી બાબતમાં મારી નાખવા મ`ડતી, એટલે આ વ્યવસ્થા ક્ષત્રિયના હાથમાં સાંપવામાં આવી. ક્ષત્રિયે। દુષ્ટો, અસુરા, રાક્ષસને જોતાં જ મારી નાખતા. રામયુગમાં રામલક્ષ્મણ દ્વારા વિશ્વામિત્રે ત્રાટકા, ખરદૂષણ વ. રાક્ષસને મારી નખાવ્યા છે. પછી તેા દરેક ક્ષત્રિય પેાતાની સાથે કાંઈક ચણભણુ થાય, એટલે મારી નાખતા. એટલે એમાં થોડા સુધારા થયા કે ‘ સમર્થ પુરુષને જ આ અધિકાર છે. સહસ્ત્રાર્જુને જમદગ્નિ પાસે કામધેનુ ગાય માગી, તે તેમણે ન આપી ત્યારે તેણે તેનું માથું કાપ્યું. પરશુરામની માતા રેણુકાએ પોતાના પતિ જમ૬ગ્નિના શાકમાં ૨૧ વાર માથુ ફૂટયું, તેથી પરશુરામે ૨૧ વાર નછત્રી પૃથ્વી બનાવવાની પ્રતિજ્ઞા કરી. કૃષ્ણયુગમાં કૃષ્ણે કંસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩૩ : જરાસંધ, શિશુપાલ, બકાસુર, અધાસુર વ. ને મારે છે. આ બન્ને યુગના ત્રિયાના પૌરુષને વૈકિત્ર થામાં વાંચીને એમ જ એમ જ લાગી આવે છે કે આતતાયીને મારવામાં કશા જ દોષ નથી. વૈદિક તત્ત્વજ્ઞાન વાંચ્યા પછી જૈનતત્ત્વજ્ઞાન વાંચવાથી એમ જ લાગશે કે, જૈનધમે પ્રતિકારની વાત તેા ગૃહસ્થ માટે કરી છે, પણ સામેા પ્રાણી કે માસ અપરાધી હોય તે; અને તે પણ દ્વેષબુદ્ધિ રાખીને નહીં, આને પ્રતિકારાત્મક અર્થ વસ્તુપાલ તેજપાલ, ચાંપા વગેરે જૈન વૈશ્યાએ વનરાજ ચાવડાના સમય સુધી લીધા, પાછળથી આ વસ્તુ છેાડીને અહિંસાને નામે કાયરતા જૈનવાણિયાએમાં આવી. ૨. જ્યાં અન્યાય અત્યાચાર થતાં હોય, સસ્કૃતિના ચીર ખેંચાતા હેાય, ત્યાં માતા, બ્રાહ્મણ, ક્ષત્રિય ચૂકે, એ ક્ષમ્ય ગણાય પણ સાધુએ ચૂકે કે આંખમીચામણા કરે, ઉદાસીન થઈ ને બેસી રહે, પેાતાના પ્રાણ હોમીને અગર તેા કાલકાચાર્યની જેમ પ્રતિકાર કરીને સ`સ્કૃતિ કે સમાજની રક્ષા ન કરે તે અક્ષમ્ય અપરાધ ગણાય. ૩. રામાયણમહાભારત વર્ણિત અન્યાયના હિંસક પ્રતીકારની અસર : મહારાષ્ટ્ર ઉપર થઈ. મહારાષ્ટ્રમાં જેટલા સ ંતા, ભક્તો સમર્થ રામદાસ, તિલક વગેરે થયા છે, એમણે બધાએ આમાં સૂર પૂરાવ્યા છે. ભવાની કે તલવારની પૂજા આતતાયીને મારી નાખવાની. ભાવના વ. ના હિંસક પ્રતીકારના સંસ્કાર મહારાષ્ટ્રીયન લેાહીમાં આવ્યા છે. આ સમાજી લોકા તથા સ્વામી ધ્યાનંદ સુદ્ધાંમાં હિંસક પ્રતીકારના સ`સ્કાર વૈદિક ધમ ને લીધે આવ્યા. ગાંધીજીમાં જૈન-વૈષ્ણવ બન્ને સંસ્કારી આવ્યા, તેથી અહિંસક પ્રતીકારની ભાવના આવી અને ગાંધીજીના સંપર્કથી નવા ક્ષત્રિયેા તથા રચનાત્મક કાર્યકરોમાં અન્યાયને સહેવું નહી, પણ અહિંસક પ્રતીકાર કરવા, એવા સંસ્કારા આવ્યા. તા. ૨૧-૧૦-′1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બૌદ્ધધર્મની વિશેષતા ૧. બૌદ્ધધર્મ વૈદિક ધર્મ અને જૈનધર્મ વચ્ચેની ખાઈ પૂરવા માટે આવ્યો. એના પ્રવર્તક ગૌતમબુદ્ધ હતા. એ કપિલવસ્તુ નગરના શુદ્ધોધન રાજાના પુત્ર હતા; શુદ્ધોધન રાજાએ બુદ્ધના જીવનમાં વૈરાગ્યની લાગણી ન આવી જાય તે માટે રાજમહેલમાં વિભવ વિલાસના વાતાવરણમાં જ રહેવાની ગોઠવણ કરી આપી. પણ પુત્રના બહાર ફરવા જવાના આગ્રહવશ તેવી વ્યવસ્થા કરી, એવામાં બુદ્ધ રેગી, વૃદ્ધ અને મૃતક આ ત્રણેને જોયા, પૂછવાથી બહુ દુઃખ થયું. કરુણા આવી, વૈરાગ્ય પામ્યા; એટલે બધાને સાવ છોડીને સંન્યાસી થઈ ગયા. પછી તપ ઉપર ઊતર્યા. અતિતપ કરવાથી શરીર કૃશ થઈ ગયું. પણ બધ ન મળ્યું. છેવટે વાજિંત્રના તાર અત્યંત ઢીલા કે અતિ તંગ ન કરશે, એ વારાંગનાના વચન સાંભળીને મધ્યમમાર્ગને બંધ થયે. એ માર્ગને એમણે આર્ય આણંગિક માર્ગ કહ્યો. તે આ છે– સમ્યફ દષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાચા, સમ્યફ કર્મ, સમ્યફ આજીવિકા, સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ અને સમ્યક સમાધિ. ૨. બૌદ્ધધર્મની વિશેષતા– ૧. ગૃહસ્થજીવનમાં માણસ અતિભેગ-વૈભવમાં પડી જાય છે, માટે એ અતિવાદથી બચવા માટે એકવાર સંન્યાસ લેવો જ જોઈએ. ૨. સંન્યાસ પણ જગતથી તદ્દન અલગ, ઉદાસીન અને નિષ્ક્રિય બનવા માટે ન લેવો, પણ આત્મકલ્યાણ સાથે લેક કલ્યાણ માટે લે. લેક સંગ્રહને લીધે બૌદ્ધધર્મ જગતમાં ફેલાયે. ૩. યજ્ઞ, લગ્ન, વર્ણાશ્રમ પુરુષાર્થ અને પ્રતીકાર એ વૈદક ધર્મનાં તત્વોમાં નવાં મૂલ્યોની સ્થાપના કરી. બ્રાહ્મણ-શ્રમણ બનેને સમન્વય કર્યો. ૪. સંધને મહત્વ આપ્યું. ૫. શુષ્કજ્ઞાન–ચર્ચા કે શુષ્કક્રિયા એ બેયમાં બુદ્ધ વચલે માર્ગ બતાવ્યો. ૬. ચારે વર્ણના લેકેને સંન્યાસ આપ્યો. સ્ત્રીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સંન્યાસ આપવાની વાત પાછળથી સ્વીકારાઈ. ૭. બૌદ્ધ ભિક્ષુઓએ શારીરિક સેવા કરીને પણ વૈશ્ય જેવી પતિત બહેનને ઉદ્ધાર કર્યો છે. સાધ્વી શુભા એક લંપટને પિતાની આંખને ડોળા કાઢીને આપી દે છે અને હદય પલટ કરે છે. ૩. બૌદ્ધધર્મના પતનનાં કારણો– સાધુઓ લેક સંગ્રહમાં વધારે પડ્યા તેથી લુપ્ત થઈ ગયા, કાં તો રાજ્યાશ્રિત થઈ ગયા, તેથી પ્રમાદી અને વ્યસની થઈ ગયા. બૌદ્ધ વિહારમાં અનાચાર ચાલવા લાગ્યા, કેટલાક સાધુઓ પિતે વૈભવ અને સત્તાધારી બની ગયા. દા. ત. તિબેટના લામા. બૌદ્ધધર્મો વૈદિક ધર્મમાં સંશોધન કર્યું છે, આજે બૌદ્ધધર્મને નવો વળાંક આપવાની જરૂર છે. તા. ૨૮-૧૦-૬૧ ૧૪ જૈનધર્મની મૂળ ખૂબીઓ ૧. જૈનધર્મની વિશેષતા માટે દશવૈકાલિક સૂત્રના ૧લા અધ્યાયની પ્રથમ ગાથા જ બસ થશે. એમાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ રૂ૫ છે. આમ તો ધર્મનું લક્ષણ વસ્તુ સ્વભાવ છે. ચેતનને સ્વભાવ છે– વિશ્વ ચિતન્યમાં રમણ કરવું. તે માટે વ્યાવહારિક તો ઉપલાં ત્રણ છે. સૌથી પહેલાં માનવ ઉદાર બને, પછી તેની ઉદારતા સમષ્ટિ સુધી પહોંચે; એ માટે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સૌને પિતાપિતાની ભૂમિકાએ જશે, સમતાભાવ રાખશે. અનેકાંત આનું સર્વોત્તમ અંગ છે. જે વસ્તુ જે સ્થાને હોય તે જ સ્થાન તેને આપે, તેટલું જ મહત્વ આપે. વિવિધ ધર્મોને આ ઉદારતાથી જુએ તો ભાવહિંસા ટકી જ ન શકે. સર્વાએ જેટલું કહ્યું છે તેટલું જ જ્ઞાન કે સત્ય છે, એવું તે છે જ નહીં, સર્વએ જોયેલાં જ્ઞાનને પણ એક અંશ જ પ્રગટ કરે છે, બાકીના અંશે તો રહી જાય છે, તો બીજા ધર્મોમાં પડેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૬ સત્યને શા માટે ન તારવવા જોઈએ ? ભ. રૂષભે ગૃહસ્થાશ્રમમાં રાજ્યપાલન, સમાજ સંગઠન, સમાજના નાના મોટા પ્રશ્નો ઉકેલવાનું શિક્ષણ સંસ્કારનું કામ વ. દરેક કાર્યો કર્યા હતા; સાધુ થયા પછી પણ નૈતિક ધાર્મિક પ્રેરણા ચેકીનું કામ કરતા જ રહ્યા. બધાય જીવોમાં અહિંસા કેમ ફેલાય ? એ વિચારના તેઓ હતાં. એકાંગી આત્મવાદી ન હતા. ભ. મહાવીરે આવડી મોટી સંધરચના કરી ત્યારે જીવનના દરેક ક્ષેત્રના પ્રશ્નો નહીં આવ્યા હોય ? તેમણે ઉકેલ્યા ન હેત તો આવડે મોટા સંધ ચાલત જ કેમ ? એટલે અહિંસાની દષ્ટિએ માર્ગદર્શન આપવામાં સાધુઓને ક્યાં વાંધો આવે છે ? એ આખી સમન્વય દષ્ટિ જૈન ધર્મે આપી. અહિંસાને સર્વોચ્ચ વિકાસ કર્યો; જીવન વ્યવહારૂ બનાવી. સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ ભાવ રાખવાની વાત જૈન ધર્મે વ્યવહારમાં આચરીને બતાવી. આમાં વૈચારિક અને આચારિક બન્ને પ્રકારની અહિંસા આવી જાય છે. જૈનધર્મની સૂક્ષ્મ અહિંસાને કારણે જ વૈદિકધર્મમાં યાજ્ઞિક પશુવધ અને માંસાહાર બંધ થયા. પણ આજે જૈનધર્મની અહિંસા નાના જીવોને બચાવવા પૂરતી જ રહી છે. માનવશેષણ, દગ, અપ્રામાણિકતા, અસત્ય, ચેરી વ. રૂપે હિંસા વધી ગઈ છે. અહિંસાનું સામુદાયિક સ્વરૂપ જે જેનલેકે આચરણમાં મૂકે તો તેને પ્રકાશ વધે. ૨. બીજી ખૂબી છે સંયમ. એને અર્થ માત્ર બાહ્યત્યાગ જ નથી પણ દરેક વસ્તુને ત્યાગ કરીને ઉપયોગ કરે એ છે. સંસ્કૃત સની લિજજત ચખાડે તે સંયમ છે. બાહ્યપદાર્થો કે વિષય વિકારી નથી, એ તે નિમિત્ત છે, વિકારી અને ઉપાદાન તમે પોતે છે, તમારી આસક્તિ, મૂચ્છ, એ માર્ગે તમને લઈ જાય છે. એવી જ રીતે વિકાર નારીમાં નથી, પણ આસક્તિમાં છે. એટલે બ્રહ્મચર્ય માટે સ્ત્રીથી દૂર રહેવાની જરૂર નથી, વિકારથી દૂર રહેવાનું છે. જે સ્ત્રી વિકારી હોત તો ભ. મહાવીરે ચંદનબાલા સાવીને દીક્ષા જ ન આપી હત, સંધથી સ્ત્રીઓને જુદી જ રાખી હોત, ચલણરાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જેવાના પ્રશ્નો ન લીધા હાત. ૩. જૈનધર્મની ત્રીજી ખૂબી છે તપની.. ખીજાએ પ્રત્યે ઉદાર રહેવાથી અને પેાતાના પ્રત્યે કઠાર રહેવાથી જ તપને! આનંદ મળશે. એ તપ સમષ્ટિ માટે થઈને કરવું પડશે, સમાજ શુદ્ધિ માટે કરવું પડશે, તેા જ એ વ્યાપક બનશે. ૧૫ તા. ૪-૧૧-}1 ઇસ્લામ ધમ અને અહિંસા ૧. આપણા કમનસીબે હિંદુએ અને મુસલમાના લગભગ ૧ હજાર વર્ષોંથી સાથે રહેવા છતાં એક બીનને મળવાની, ખીન્નના ધર્મને જાણવાની રૂચિ બહુ જ ઓછી છે. ૨. હિંદને ઈસ્લામના સંપર્ક લૂંટ, માર, રજાડ વ.ની રીતે જ થયેા એટલે ઈસ્લામ હિંસાના ધમ છે, આવી માન્યતા બધાઈ. ઈસ્લામના ઉગમ અને પ્રસાર જ્યાં થયા એ એમાં મેટા ફેર છે. ઇસ્લામના ઉગમ અરબમાં થયા જ્યારે આ હુમલાખાર રાાએ મધ્યએશિયામાંથી આવ્યા હતા, જ્યાં જીવવા માટેનાં સાધના બહુ ટાંચાં હતાં. રળિયામણું હિંદુસ્તાન જોઈ તે લેાકેા લલચાયા. તેમને હિંદુ કે મુસલમાન ધર્મવાળા સાથે કાંઈ લેવાદેવા ન હતી, મારા, લૂટા, કબજે કરે, ' એ જ સૂત્ર તેમનુ હતું. ર. ઇસ્લામ ધર્મની મૂળ ખૂખી એ છેઃ—1. ઈશ્વરની આજ્ઞાઓનુ ઉલ્લુ ધન કાઈ દિવસ ન કરવું. ૨. ઈસ્લામના અર્થ છે શાંતિને મા; એટલે મનુષ્યે શરણાગતિ શેાધીને શાંતિ મેળવવી, ૩. ઈશ્વર સિવાય કાઈ પૂજનીય નથી. ૩. ઈસ્લામ ધમ પૈગમ્બર ઈબ્રાહીમથી માંડીને હજરત મહંમદ પાસે આવ્યો; એમણે એમાં " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૮ સંશોધન કર્યું. ઈશ્વરના સંદેશા રૂપે કુરાન આપ્યું. જે કુરાનથી સમાધાન ન થાય તે સુન્નહદીસ (પૈગંબર વચનામૃત) જુએ. જે આનાથી પણ સમાધાન ન મળે તો “ફતબા (મુસ્લિમ આગેવાનોના ફેંસલાને સ્વીકારો. ૪. મહંમદ સાહેબે મૂસાના વખતની મનુષ્યપ્રકૃતિ અને ઈસાના વખતની માત્ર માફી આપવાની વાત, એ બન્ને વચ્ચેને કલ્યાણકારી માર્ગ સમાજને ઘડવા અને અહિંસાની દિશામાં લઈ જ્યા માટે બતાવ્યો. મહંમદ સાહેબે ખૂનખાર અને ઝનૂની ( રાક્ષસ જેવા) લેકેને સમજાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી. ખૂનને બદલે જ્યાં ખૂનથી લેવાતો હોય, એવા લેકને અહિંસા તરફ વાળવા માટે ન્યાયયુદ્ધો મહંમદ સાહેબને કરવા પડ્યા. પિતાના ઉપર ઈસ્લામના એકેશ્વરવાદ અને સત્યપ્રચાર કરતી વખતે અનેક સંકટ આવ્યાં. ૫. ઈસ્લામ ધર્મના ધાર્મિક શબ્દો આરબીમાં છે, હિન્દુ ધર્મના હિન્દીમાં, બન્નેમાં ભાષાભેદ છે, ભાવભેદ નથી. પૂજા, પ્રાર્થના, સ્તુતિ કે નમાજ પર્યાયવાચી શબ્દો છે, સૂરફતિામાં નમાજની સાત આયત છે, એમાં અને હિન્દુ ધર્મની પ્રાર્થના કે સ્તુતિમાં કોઈ ફરક નથી. નમાજ, રજા, હજ, જકાત એ ચાર વસ્તુઓ હૃદયથી સ્વીકારે તે મુસલમાન છે. માનવ સમાજ એક જ બાપની ઓલાદ છે, એમ કહી ઈસ્લામે ભ્રાતૃભાવને પાઠ દુનિયાને શીખવ્યું છે. તા. ૧૩-૧૧-૬૧ જગતના ધર્મોને સમન્વય ૧. જગતને આજે હૃદયથી નજીક લાવવું હોય તે અહિંસા, વાત્સલ્ય કે પ્રેમરૂપ ધર્મ તો જ આ કામમાં સફળ થઈ શકે. ધર્મની વ્યાસપીઠ ઉપર સમગ્ર માનવજાતને એકરૂપ કરી શકાય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જગતમાં સુખશાંતિ પસરી શકે. ૨. જગતના ચાર માટા ધર્મો વિષે આપણે વિચારી ગયા. એશિયા ખંડમાં જાપાન અને ચીનમાં બૌદ્ધધમ ગયા તે પહેલાં ને ત્યાંના મૂળ ધર્મ ન હોત તેા બૌદ્ધધને ફાલવાલવાનો અવકાશ ન મળત. જાપાનને પ્રાચીન ધમ શિન્ટો ( શિન્તા ) છે, જેણે જાપાનના વિકાસમાં મોટો કાળા આપ્યા. શિન્ટો ધનુ` મૂળ તત્ત્વ સૂર્યપૂર્જા છે; આર્યાની શાખાએ એશિયાના જુદા જુદા ભૂભાગામાં ગઈ અને પ્રાકૃતિક દેવાની પ્રશ્ન ઉપર વિશેષ ધ્યાન આપ્યું. સૂર્યપૂજન પણ પ્રકૃતિપૂર્જામાંથી ફલિત થઈ છે. સૂર્યને ઈશ્વરની પ્રતિકૃતિ રૂપે માનીને તેના પ્રતિનિધિ રૂપે પ્રત્યક્ષ રાજા હતા. રાજાની તેજસ્વિતા, વ્યવસ્થાશક્તિ અને તાપ આપવાની શક્તિ. એક તરફ સૂર્યપૂજા, ખીજી બાજુ રાજભક્તિ એ ખે તત્ત્વા ઉપર ત્યાં બૌદ્ધધર્મ ફ્ાાલ્યા. એમાંથી જાપાનમાં રાષ્ટ્રભક્તિ ફલિત થઈ. ૩. ચીનમાં તાધમ પ્રાચીન હતા. એના સસ્થાપક હતા લાએત્ને અને પ્રવક હતા યુશિયસ. તાધમ વ્યક્તિવાદી હતા. એમાં વ્યક્તિગત આધ્યાત્મિકતા, આત્મચિંતન, ઈશ્વરભક્તિ ઉપર વિશેષ જોર આપ્યું. પ્રેમ, નમ્રતા અને સદાચાર એ ત્રણ તત્ત્વે માનવતાના કલ્યાણ માટે બતાવ્યા. કાન્ફ્યુશિયસે ચીનની રાજ્યવ્યવસ્થા સુધારી. પરસ્પરતાના સંબધ, એની સુવ્યવસ્થા માટે બતાવ્યા. પણ એને કારણે એકાંગીપણું જ આવ્યું, રાજ્ય જ સર્વોપરિ રહ્યું. સમાજ કે લેકસસ્થા દ્વારા ઘડતર ન થયું. બૌદ્ધ ધર્મ સધના પાયા નાખ્યા હોવા છતાં ઉપરચેટિયુ કામ જ કર્યું. બૌદ્ધ સાધુએ કાં તા રાજ્યાશ્રિત બની ગયા. કાં તે પોતે રાજા બન્યા, એથી ધર્મ પ્રત્યે પ્રજાના તિરસ્કાર વધ્યા. એટલા માટે જ લાલચીન અને રશિયામાંથી બૌધ ને દેશવટા આપી દીધું છે. ૪. ઈરાનમાં જરથેાસ્તી ધર્મ લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં થયા. અશેાજરથ્રુસ્ત એના સંસ્થાપક હતા. તેકમનક્ષ્મી, તેકગવસ્તી, ટેકકુનની એ ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ત્રામાં પવિત્રતાને મહત્ત્વ અપાયુ છે. પારસી ધર્માંમાં ઉદ્યોગ, પવિત્રતા અને પાપકાર એ સ ́સ્કાર વણાયા. દાદાભાઈ નવરાજી જેવા સારા-સારા રાષ્ટ્રભક્ત પુરુષા પેદા થયા. ગાય, અગ્નિ વ. તે પવિત્ર માને છે. પારસી પ્રામાં એક વિશેષતા છે કે તે જે દેશમાં રહે છે, તે દેશની પ્રજા સાથે સમન્વય કરીને ચાલે છે. પારસી ધર્માં હથિયારા છેાડાવે છે, પ્રજાને દૂર રાખે છે, શાંતિપ્રિય છે. યુદ્ધથી તા. ૧૪-૧૧-૬૧ ☆ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ નવા માનવી માનવ હૃદયમાં ઊતી નવી અભિલાષાઓ, નવી આકાંક્ષાઓ, નવા વિચાર ને વાર્તા, પ્રસંગચિત્રા, નિબંધે, નાટકારૂપે રજૂ કરતું માસિક. વાર્ષિક લવાજમ રૂા. 3000 : કાર્યાલય : હડીભાઇની વાડી, અમદાવાદ-૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #248 -------------------------------------------------------------------------- ________________ allblle Raહ છ/ @ નિયમિતત A cથવા Calcio હીરતા, નગM ચાઈ, હો Carac રહે છે થઈ તે થાય છે જે R.RU તત, ઉ૫યો. I માલિકી ન ન છે. હકદર. છે MA . બી/Initiaો Sii / in - 912 lka પ્રાથy “ના, સફાઈ 29. આવૃત્તિ : પ્રથમ ] કિંમત : 2-50 [ જૂન, 1962 મુક : જીવણુલાલ ; પટેલ, ઉક્ટ મુદ્રણ.લય, ગાંધી પુલ નીચે, ગાંધી રોડ, અમદાવાદ. ' જોઢ * દીપક પ્રિન્ટરી : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com