SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે ગાઢવી લેવું અને ભેજાના ખાનામાં મૂકી દેવું, પછી જ્યારે પૂછે ત્યારે બતાવી આપવું, એનું નામ જ અવધાન ક્રિયા છે. આમાં ૧ થી માંડી ૧૦૦ અને ૧૦૦૦ સુધીના અવધાન કરનારા માણસે દુનિયામાં થયા છે; એટલે એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. તા. ૩૦-૧ 3 અવધાન દ્વારા સ્મૃતિવિકાસ ૧. સ્મૃતિ કલ્પનાથી ખીલી શકે છે, એટલા માટે જ કલ્પનાચિત્રા અવધાનપ્રયાગમાં મૂકયા છે. સ્મરણશક્તિના વિકાસ કલ્પનાના વિકાસને આધારે રહેલા છે. ૧ થી ૧૦૦ સુધીના કલ્પના ચિત્રા યાદ રહે અને તેની સાથે નવા શબ્દોને સંબધ જોડી દેવામાં આવે તા દરેક શબ્દ યાદ રહી શકે. આપણાં ૧૧ થી ૪૦ સુધીના સંકેતેા આ પ્રમાણે છે ૧૪—માજી ૧૫-માવા ૧૧—મનુ કર—નાગ ૧૩-નદી ૨૩–રાધા ૨૪–રાજા ૨૫—રાંપ ૨૬—રી છ ૧૪૫ ૧૬ માછી ૨૦ થ ૨૮—રાટી ૨૯—ગાલ ૩૦~~ ~ધાસ ૧૭—માથુ ૧૮—નટ ૧૯—નળ ૩૧-ધાણા ૩૨—ઘર ૩૩—દાદા ૩૪-ધજા ૩૫—વા ૨૦સ ૨૧—રણ ૨૨~~ગાર ૩૬—ધાકા ૩૦—દાંત ૩૮—ા ૩૯ દાળ ૪૦—યાસ તા. ૧૦-૮-}૧ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy