________________
' વિશ્વવાત્સલ્ય
પ્રેરક : મુનિશ્રી સંતબાલજી
સંપાદક : નવલભાઈ શાહું
આધ્યાત્મિક એકતાના તથા ધર્મદષ્ટિયુક્ત સમાજ રચનાના વિચારોને તથા સમાજ જીવનને
સ્પર્શતા વિવિધ પ્રશ્નોને મનનીય લેખો રૂપે રજૂ કરતું અદ્વિતીય પાક્ષિક.
વાર્ષિક લવાજમ : રૂા. ૬-૦૦
( ભેટ પુસ્તક સાથે )
* કાર્યાલય : હઠીભાઈની વા, અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com