SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સ્મૃતિ લાંબે કાળ ટકી રહે, તે ધારણ કહેવાય છે. ૨. શાર્દૂલ વિક્રીડિત છંદમાં ૧૯ અક્ષરે હોય છે. “માતારા સલગ જ ભાન સલ તારા જ તારા જ ગ” એટલે મગણ, સગણ, જગણ, સગણ, બે તગણું અને એક ગુરૂ હોય તે શાર્દૂલવિક્રીડિત છંદ જાણુ. ઉદાહરણ જ્ઞાને આપ ત્રિક વ્યાપક છતાં, સ્વાધીન સંસારથી.” શિખરિણી છંદમાં ૧૭ અક્ષરો હોય છે. “ય માતા માતારા નસલ સલગં ભાન સલગં” એટલે આંગણ, મગણ, નગણ, સગણ, ભગણ એક લઘુ અને એક ગુરૂ જેમાં હોય તે શિખરિણું જાણવો. ઉદાહરણ– અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.” ઋગધરા છંદમાં ૨૧ અક્ષરે હોય છે. “માતારા રાજભા ભાનસ નસલ યમાતા યમાતા યમાતા” એટલે મગણ, રગણ, ભગણ, નગણ, ત્રણ યગણ જેમાં હોય તે સ્ત્રગધરા જાણ. ઉદાહરણ– “ને રોગા, નૈવ શેકા, ન કલહ કલના” નારિ મારી પ્રચારો.” ત્રાટકમાં ચાર સગણ આવે. ઉદા.- “અપકૃત્ય તણું પથથી વળવું. શાલિની છંદમાં માતારા તારા જ તારા જ ગંગ ' એટલે મગણ બે તગણ અને બે ગુરૂ હોય ત્યાં શાલિની જાણો. તા. ૧૬-૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy