SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ વીરબળ રાહક વગેરેની બુદ્ધિ ઔત્પાતિક, હાજરજવાખી અને સહેજ સ્ફુરણાવાળી હતી, તે લોકહિત માટે જ ઉપયોગ કરતા હતા; અંધવિશ્વાસ ફેલાવીને પૂગ્નપ્રતિષ્ઠા કે પૈસા ભેગા કરવા માટે નહીં. ૨. માનેા કે એકથી ૫૫ સુધીની રકમના સરવાળા કરવા છે, તા તેને માટે તેની અડધી રકમ (એટલે કે બેકવાળી રકમ ) ૨૮ લેવી અને ૫૫ ની સાથે ગુણવી તે! ૨૮૪૫૫=૧૫૪૦ સરવાળા આવે. એ રીતે ૧ થી જેટલી રકમ લેવી હોય તેટલીના સરવાળે કરવાની આ રીત છે. ૩. સામી વ્યક્તિને કાઈપણ રકમ (શૂન્યસિવાય) ધારવા માટે કહીએ પછી એને તે રકમ સાથે ૯ આવે એવી કાઈપણ રકમ સાથે ગુણાકાર કરવાનું કહેવું, જે ગુણાકાર આવે તેમાં શૂન્ય સિવાયની રકમ હોવી જોઈ એ પછી જે સરવાળા આવે તેમાંથી એક આંકડા છુપાવીને બાકીના આંકડા કહે તે એમાં ૯ આવી શકે એટલી રકમના આંક છુપાવ્યા છે, એમ કહેવું. દા.ત. કાઈ એ ૨૨ની રકમ ધારી, એની સાથે એણે ૧૮ તે ગુણી તા ૨૨×૧૮=૩૯૬ના સરવાળા આવ્યા, એણે એક આંક (૩)ના છુપાવીને તમને ૯૬ કહ્યું તે તમારે ૯+=૧૫ થયા, એમાં ૩ ઉમેરવાથી ૧+૮=(૧૮)=૯ થઈ શકે એટલે ૩ના આંક છુપાવ્યા છે, એમ કહેવું. (૪) વસંતતિલકા છંદનું લક્ષણુ-એમાં ૧૪ અક્ષરા, ( ૧ તગણુ, ૧ ભગણુ ૨ જગણુ અને એ ગુરૂ ) હોય છે. દાખલા તારાજભાનસજભા—નજભાન ગગ’' 6 પ્રાતઃ સ્મરામિ હદિ સંસ્ફુરદાત્મ તત્ત્વં ’ " તા. ૨૧–૯–૧ . અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ ૧. અવધાન શબ્દમાં ધા ધાતુ ધારણ કરવાના અ માં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy