________________
સાથે ગાઢવી લેવું અને ભેજાના ખાનામાં મૂકી દેવું, પછી જ્યારે પૂછે ત્યારે બતાવી આપવું, એનું નામ જ અવધાન ક્રિયા છે. આમાં ૧ થી માંડી ૧૦૦ અને ૧૦૦૦ સુધીના અવધાન કરનારા માણસે દુનિયામાં થયા છે; એટલે એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી.
તા. ૩૦-૧
3
અવધાન દ્વારા સ્મૃતિવિકાસ
૧. સ્મૃતિ કલ્પનાથી ખીલી શકે છે, એટલા માટે જ કલ્પનાચિત્રા અવધાનપ્રયાગમાં મૂકયા છે. સ્મરણશક્તિના વિકાસ કલ્પનાના વિકાસને આધારે રહેલા છે. ૧ થી ૧૦૦ સુધીના કલ્પના ચિત્રા યાદ રહે અને તેની સાથે નવા શબ્દોને સંબધ જોડી દેવામાં આવે તા દરેક શબ્દ યાદ રહી શકે.
આપણાં ૧૧ થી ૪૦ સુધીના સંકેતેા આ પ્રમાણે છે
૧૪—માજી
૧૫-માવા
૧૧—મનુ
કર—નાગ
૧૩-નદી
૨૩–રાધા
૨૪–રાજા
૨૫—રાંપ
૨૬—રી છ
૧૪૫
૧૬ માછી
૨૦ થ
૨૮—રાટી
૨૯—ગાલ
૩૦~~ ~ધાસ
૧૭—માથુ
૧૮—નટ
૧૯—નળ
૩૧-ધાણા
૩૨—ઘર
૩૩—દાદા
૩૪-ધજા
૩૫—વા
૨૦સ
૨૧—રણ
૨૨~~ગાર
૩૬—ધાકા
૩૦—દાંત
૩૮—ા
૩૯ દાળ
૪૦—યાસ
તા. ૧૦-૮-}૧
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com