________________
१६
સી” ઘણીપાર સ્ત્રીની દુશમન જણાય છે! અરે, ધરમ કરતી દેખાતી સ્ત્રીઓ પણ! મુખ્ય કારણ : “સાચી કેળવણી”ને અભાવ – આધુનિક કેળવણી તે માનવને ઘાતકી બનાવે તેવી છે: અજ્ઞાન મોટું પાપ છે.
કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન, સરસ રીત તે એ જ છે, ધો “માતાને જ્ઞાન.
- “કેને હતી એવી ખબર છે જીંદગી કેવી સફર ?
મંઝીલ સુધી તે લઈ જશે, કે રાખશે મંઝીલ વગર?”.
છેવટે. “માતાને એક માસિક કે વાર્ષિક શ્રદ્ધાંજલિ. આપી વિરમીએ : મા મને સાંભરે રે.
- “મા તારે મહિમા અપરંપાર ? વહાલી “બા”,
આટલું બોલતાં આજે કેટલો ભાર લાગે છે !' ફરી આ દિવસ આવ્યા જ્યારે આખા પરિવારને સૂનું પાડી. “તું” અનંતની યાત્રાએ ચાલી નીકળેલી. - સદાય હસતું વદન અને પ્રસન્ન – ચિત્ત, નયનમાં ભારોભાર સ્નેહને કરુણા. - વાત્સલ્ય-મૂર્તિ સમાન “તું”. નાના-મોટાં સહુને માટે એક પ્રેરણા સ્વરૂપ હતી. - આજે અમે જે કાંઈ છીએ તેના પાયામાં છે તારું અમૂલ્ય સંસ્કાર - સીંચન અને સ–રસ શીખામણ – જે આજે ઉચ્ચ સંસ્કાર – રૂપે, આદર્શ – રૂપે. અમારા જીવનમાં વણાયાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org