________________
* અરેઃ નકગાર સમા ઘરમાંથી છૂટવા આ સ્ત્રી -ઘણીવાર આભ - હત્યા એકલી કરતી નથી – પિતાના જણેલાં પણ કમનસીબ એક, બે, ત્રણ પુત્ર – પુત્રીઓને સાથે લઈ કાં તો કુવામાં કે નદીમાં ઝંપલાવે છે – કાં તે ફાંસો ખાય છે. કે બળી મરે છે. અરે ! સગર્ભા સ્ત્રીઓ કાં તે પિતે માનસિક ત્રાસથી છૂટવા આપઘાત કરે છે, અથવા, તેમને, પતિનો સાથ લઈ, સાસુ નણંદ વગેરે બાળી મૂકે છે !! આવા અપમૃત્યુ શેકવા સમાજના મહિલા મંડળે કંઈ કરતા નથી જણાતા (કેમકે પોત પોતાના કાર્યક્રમમાં આ સંસ્થાઓ મસ્તાન હોય છે - અને – આવા મંડળ બહુધા ઉપલા વર્ગના લાગણીહીન લોકોના હેાય છે!) લેખો કે T. V. ફીમે પણ આવા લોકોને ઝુંબેશ કરવા કેમ પ્રેરતા નથી?
સ્ત્રી સંસ્થાઓ બે ત્રણ વરસ બધી પ્રવૃત્તિઓ અટકાવી દઈ દેશ – વ્યાપી ઝુંબેશ કેમ ચલાવતી નથી ? કઈ ખ્રિસ્તી ભાઈ અઠવાડિક લેખ લખતાં જણાય છે. કેમ કેઈ હિન્દુ – જૈન મુસ્લીમ, પારસી, સ્ત્રીએ જબ્બર વટેળ જગાવતી નથી? સ્ત્રીઓ શા માટે આત્મ – સમર્પણ કરી દે છે? આપણા કુટુંબમાં દીકરાને જન્મ થાય ત્યારે હોશે હોશે મીઠાઈની ' લ્હાણી કરવામાં આવે છે. અને દીકરી જન્મે ત્યારે (કહે શું ? લક્ષમી પધારી) ઘરમાં “સાદડી” બેસાડી હોય તેવું ગમગીન વાતાવરણ છવાઈ જાય છે. સ્ત્રીઓને પિતાને પણ આનંદ થતો નથી, એ પણ એક આશ્ચર્ય છે ને
આપણે બધા ઉત્સવમાં ફક્ત ખોળિયું રહ્યું છે ? આત્મા તે કયારનેાયે ઊડી ગયો છે.
ખરેખર તે નવરાત્રી એ કરુણા અને પ્રેમને ઉત્સવ છે. “મા” કઈ દિવસ “પાવાગઢ થી ઉતરથી નથી પણ આપણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org