Book Title: Prashnottarmala
Author(s): Karpurvijay
Publisher: Vardhaman Satya Niti Harshsuri Jain Granthmala
View full book text
________________
श्री बर्द्धमान - सत्य - नीति - हर्षसूरि जैन ग्रन्थमाला - पुष्प ६
अर्हम् જિનાગમતત્ત્વવિશારદ સુવિહિતાચાર્ય શ્રી વિજયહર્ષસૂરીશ્વરપાદપદ્મન્યેા નમા
श्रीमत् चिदानंदजी कृता. પ્રશ્નોત્તરરત્નમાળા. ( વિવેચન સમેતા. )
( મંગલાચરણ—દાહા. )
પરમ ચૈાતિ પરમાત્મા, પરમાનંદ અનૂપ; નમા સિદ્ધ સુખકર સદા, કલાતીત ચિન્દુ-રૂપ. ૧ પંચ મહાવ્રત આદરત, પાળત પંચાચાર; સમતારસ સાયર સદા, સત્તાવીશ ગુણુધાર. પંચ સમિતિ ગુપતિધરા, ચરણુ કરણ ગુણધાર; ચિદાનંદ (જનકે હિયે, કરુણા ભાવ અપાર. સુરરિ હિર સાયર જીસે, ધીર વીર ગભીર; અપ્રમત્ત વિહારથી, માનું અપર સમીર.
ર
3
* આ પ્રશ્નોત્તરરત્નમાળા શ્રી ચિદાનંદજી ઊર્ફે કપૂરચંદજી મહારાજે શ્રી ભાવનગરમાં રહીને સંવત ૧૯૦૬ માં બનાવી છે, એમ છેલા કાવ્ય પરથી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 194