________________
સ્તભતીર્થ.
ચતુર્વિશતિમાં જણાવ્યું છે. શેઢી નદી ખેડા જીલ્લામાં આવેલી છે. પણ ખંભાતથી દૂર છે. ગિરનાર ઉપરના વસ્તુપાળના લેખમાં સ્તંભતીર્થ અને તંભનકપુર એ બંને ગામે એકજ લેખમાં જુદાં જણાવ્યાં છે. આથી સ્પષ્ટ જણાય છે કે તે બંને ગામે જુદાં છે. શેઢી નદીના સ્તન્મનકપુરને કીર્થકલ્પમાં “થંભણપુર” જણાવ્યું છે. આ થંભણપુર તે હાલનું થાંભણ ગામ છે. જે મહેમદાવાદની પાસે આવેલું છે. તમ્મન પાર્શ્વનાથ સ્તન્મનક પુરમાં હતા ત્યાંથી સ્તન્મતીર્થમાં કયારે આવ્યા તે બાબતને એક ગ્રંથ મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૪૧૩માં હસ્તમનાથચરિત નામે રચે છે. જે પાટણના એક ભંડારમાં અપૂર્ણ વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કે , ૨૩૬૮ વર્ષ દૂર = પિં શ્રી વર્તમર્થ સમાથાત્ (સં. ૧૩૬૮માં આ સ્તંભન, પાર્શ્વનાથનું બિબ સ્તંભતીર્થમાં આવ્યું. આથી સ્વત: સિદ્ધ થાય છે કે સાંભનકપુર અને તન્મીથે એ ભિન્ન ભિન્ન ગામે છે. ત્રંબાવટી. ४सेयं सर्व पुरेत्त गस्ति नगरी त्र्यंबावती संज्ञिका
___ वरपराजय सं. १६६ ખંભાતનું બીજું નામ ત્રબાવટી કહેવામાં આવે છે. સંસ્કૃત પુસ્તક તથા શિલાલેખમાં તે નામ જોવામાં આવતું નથી, પરંતુ ગુજરાતી १ प्रबंध चतुर्विशति भां सेडानदा तार पार्श्वद्रष्टो रसः स्तंभित स्तंभनक नाम
તીર્થ 1 પ્રથા તેમનપુર વાન પુરા શેઢી નદીના તટ ઉપર પાર્શ્વનાથની દ્રષ્ટિ તળે પારાનું સ્તંભન કરાયુ તે તીર્થ સ્તંભનક નામથી પ્રસિદ્ધ થયું અને તે નગર સ્તંભનકપુર’ નામે પ્રસિદ્ધ થયું. महं० श्री तेजपालेन च शत्रुजयाबुशचल प्रभृति महात र्थेषु श्रीमदणहिलपुर भृगुपुर स्तम्भनकपुर स्तम्भतीर्थ दर्भवती धवलक्क प्रमुख નવુ ઇત્યાદિ-પ્રા. જે. લે. ભા. ૨ જે પં. જિનવિજયજી સંગ્રહિત પૃ. ૫૪ ૩ વિદ્વાન જેન પંડિત જિનવિજ્યજી પિતાના પ્રાચીન જૈન લેખ સંગ્રહ
ભ.ગ ૨ જામાં પૃ. ૭૧ નીચે ટીપમાં આ હકીકત આપી છે. ૪ કૌમારિકા ખંડના ૩૧મે અધ્યાય કાર્તિકસ્વામિ તારકાસૂરના નગર પ્રતિ
ગમનના વર્ણન છે. કાર્તિકસ્વામિ પિતાનું સૈન્ય લઈને આવે છે અને ઉત્તર કિનારે તે તામ્રપ્રકારને આશ્રય કરી રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org