Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 240
________________ ક્રિપ સંવત ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠે. ૧૬૪૬—૧ સેાની તેજપાલે સુપાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. ૨ શ્રી હીરવિજયસૂરિએ ચેામાસું કર્યું. ૧૬૫૩ બનાવ ૪ ઉપરના માણસેાએ શ્રી વાસુપુજ્યબિંબ કરાવ્યું. પ્ર. વિ. કરાવી. ૫ સિદ્ધવજીએ શ્રી પાર્શ્વનાબેિંબ કરાવ્યુ, પ્ર૦ વિજય, કરાવી. ૬ તાહીઆએ શ્રી વાસુપૂજ્યબિંબ કરાવ્યું. પ્ર વિજય, કરાવી. ૭ હેમજીએ શ્રી અજીતનાથબિંબ કરાવ્યું, પ્ર॰ વિજય. કરાવી. ઉપરની સાત પ્રતિષ્ઠા જે શુ ૧૨ ને સામવારે શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. ૩ ધનવિજય, જયવિજય, રામવિજય, ભાવિજય, કાર્તિવિજય અને લબ્ધિવિજયને પન્યાસ પદવીએ આપવામાં આવી. ૧૬૪૯-૧ સમ્રાટ અકબરે શ્રી જિનદત્તસૂરિના કહેવાથી તે કચદ્ર મત્રીની વિનતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષી સુધી હિંસા ન થાય તેવુ ફરમાન કાઢયુ હતું. ૨ ખંભાતના કુંવરજીએ કાવીમાં આદિશ્વરનું મંદિર કરાવ્યું તેની પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૧૬૫૦-૧ સેાની તેજપાળે શત્રુ ંજયની (સધ કાઢી) યાત્રા કરી અને રોવુંજય ઉપર ‘ન દિવન' નામે તે બંધાવેલા દહેરાની શ્રી હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૨ સધવી ઉદયકરણે ધાળકામાં સંધ રાખ્યા હતા. ૧૬પર-૧ સંધવી ઉદયકરણે સિદ્ધાચલજી ઉપર શ્રી હીરવિજયસૂરિનાં પગલાંની સ્થાપના કરી. તે વિજયસેનસૂરિએ પ્ર. કરી. ૧૮૫ —૧ શ્રી ધસાગર ઉપાધ્યાય કાળધર્મ પામ્યા. ૨ શ્રી કુશળલાભે “શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્તવન ’’ _. ૩ શ્રી હીરવિજયસૂરિની મૂર્તિ કાઠીઆવાડના મહુવા ગામમાં ખભાતના પઉમાને તેની સ્ત્રી પાંચીએ કરાવી. ૪ અર્જુને શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું. તે શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૪૧ શ્રી જયદ્ર‘રાસ રત્ન રાસ ’ ન્મ્યા. Jain Educationa International For Personal and Private Use Only R www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268