________________
૧૩૨
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. માંડ્યા. એક ગ્રંથની અનેક નકલે કરાવવામાં આવતી અને ગુજરાત તથા હિંદુસ્તાનના મોટા જૈન પુસ્તક ભંડારમાં તે મોકલવામાં આવતી.
જેસલમેરના પ્રાચીન જૈન ભંડારમાં ખંભાતનિવાસીઓએ આમશ્રેયાથ લખાવીને મોકલેલ પુસ્તક તે ભંડારની સૂચી જવાથી પ્રતિતિ થશે. તેમાંથી થોડી યાદી નીચે મુજબ છે. ૧ (૧૧) માવતી (મૂલ) સંવત ૧૧૧. જે. ભ. ની સૂરી પૃ. ૩. ૨ (૨૧) ગુરાતત્તવૃત્તિમારા પ્રતિ જે. ભ. સૂડી પૃ. ૪. ૩ (૮૨) વાવ વૃદુવૃત્તિ (fફાર્થોત્ત) પ્રથમevg
wદ્ર બનત સાત ૨૪૮૧ જે. ભં. સૂ. પૃ. ૯. ૪ (૧૦૨) રાતોરા-૩રા ધ્યયન : કા સુલવા)
Rામચંદ્રઘાત. હવત ૨૪૨૨ જે. ભં. સૂ. પૃ. ૧૪. ૫ (૧૩૩) સંવિધા સાત ૨૪ ૮ -
જે. ભ. સૂ. પૃ. ૧૫. ૬ (૧૪૪) નિવૃત્તિ માત્ર સંવત ૨૪૨૨ જે. ભ. સુ. પૃ. ૧૭. ૭ (૧૬૬) માવતીવૃત્તિ કર્તા મચવ વવત ૨૪:૮ જે. ભ. સુ. પૃ. ૧૮. ૮ (૧૯૭) સિદ્ધાંત વિજHiા સ ૨૪૨૩ જે. ભં. સૂ. પૃ. ૨૩. ૯ (૩ર૭) પંનિધિતવૃત્તિ મff puત . ૨૨૮૧ જે.ભ. સુ. પૃ.૪૧. ૧૦ (૩૪૦) હથવાભાઇ (ફાકૃત વાઘનશુતિવૃત્તિ)
સવત ૨૨૪૦ જે. ભં. સૂચી પૃ. ૪૩. ૧૧ (૧) વિક્રવર્તી જ્ઞાતિજ* ૨૪ જે. ભ. સુ. ક. ૫૧.
શ્રી જિનભદ્રસૂરિએ કરેલું ઉદ્ધારા–વિક્રમની પંદરમી સદીમાં ખરતરગચ્છના શ્રી જિન ભદ્રસૂરિ નામના મહાપ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે પ્રાચીન પુસ્તક ભંડાર તપાસી તેમાંથી તાડપત્રો પર કે ભેજપત્ર પર લખાયેલાં પુસ્તકે જીર્ણ થઈ જવાથી તેને ફરીથી ઉતરાવી તે પુસ્તકોને નાશ થતો અટકાવ્યો; એટલું જ નહિ પરંતુ તાડપત્ર કે ભેજપત્ર પર લખાવાને બદલે કાગળ પર લખાવાની પદ્ધતિ દાખલ કરી. હજારે નરવીરેએ પિતાની ખરી કમાઈ તેમાં ખરચી. આથી પુસ્તક ભંડારોને પુનરજીવન પ્રાપ્ત થયું. ઉપર જે ઉતારા આપવામાં આવ્યા છે તે સઘળા પંદરમી સદીના અને શ્રી જિનભદ્રસૂરિના સમયના છે, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રી જિનભદ્રસૂરિના ઉપદેશથી.
તાડપત્રની પ્રતો:–ખંભાતના જૈન પુસ્તક ભંડારમાં ઘણા ગ્રંથો તાડપત્રો પર છે. તેમાંના કેટલાક ગ્રંથ કાગળ પર ઉતર્યા છે. પરંતુ ૧ પદરમાં સૈકામાં “પાટણ અને ખંભાતના પ્રથનું કાગળેપરનું સંસ્કરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org