________________
ज्योतिष्करण्डकम्
૨૩ ૧
૬૧ ૭
ભાગ થાય છે. તેથી એમ આવ્યું કે બીજા ચંદ્રમંડળ પછી ૧૨ સૂર્યમંડળો છે અને ૧૨મા સૂર્યમંડળ પછી ૨ યોજન પછી સૂર્યમંડળ છે અને તે ત્રીજા ચંદ્રમંડળ પહેલા અત્યંતર પ્રવેશેલું છે તે ભાગો છે ત્યારબાદ, શેષ ૪૬ ભાગો સૂર્યમંડળ અને ત્રીજા ચંદ્રમંડળના મિશ્ર છે ૐ ત્યારબાદ, ત્રીજું ચંદ્રમંડળ સૂર્યમંડળની બહાર નીકળેલું મેં : ભાગ છે. પછી ફરીથી યથોક્ત ચંદ્રમંડળનું અંતર છે તેમાં ૧૨ સૂર્યમંડળો પ્રાપ્ત થાય છે તથા ૧૨મા
૬૧
२००
૩ ૪ યોજન છે તેથી જે અહીં તૃતીય મંડળ સંબંધિ અને સૂર્યમંડળથી
૬૧ ૭
સૂર્યમંડળની ઉ૫૨ ૨ બહાર નીકળેલા ૩ ૧
૩૪ ૫
૬૧ ૭
૬૧ ૭
ભાગ છે તે અહીં ઉમેરવા. એટલે ભાગ થયા, વસ્તુતત્ત્વ આ પ્રમાણે થયું. ત્રીજા ચંદ્રમંડળ પછી ૧૨ સૂર્યમાર્ગો, ૧૨મા સૂર્યમાર્ગ પછી ૨ યોજન પસાર કરીને સૂર્યમંડળ છે અને તે ચોથા ચંદ્રમંડળ પહેલાં અત્યંતર પ્રવેશેલું મેં મેં ભાગ છે ; તેથી
૫
૬૧
સૂર્યમંડળના શેષ ૐ ૐ ભાગો ચોથું ચંદ્રમંડળ મિશ્ર છે હૈં, ચોથા ચંદ્રમંડળના સૂર્યમંડળથી
૬૧
બહાર નીકળેલા ૪૨ : ભાગો છે – તેથી ફરીથી યથોક્ત પ્રમાણનું ચન્દ્રમંડળનું અંત થાય ૩ ૪ યોજન છે ત્યાં
૬૧ ૭
છે અને ત્યાં ૧૨ સૂર્યમંડળો પ્રાપ્ત થાય છે. ૧૨મા સૂર્યમંડળ ઉ૫૨ ૨
૬૧ ૭
આ રાશિમાં ઉમેરવા
જે ચોથા ચંદ્રમંડળના સૂર્યમંડળથી બહાર નીકળેલા ૪ - ભાગો છે તે
૬૧ ૭
૪૬ ૨
એટલે ભાગ થશે. - ત્યારબાદ ચોથા ચંદ્રમંડળ પછી ૧૨ સૂર્યમંડળો અને તેના પછી
૬૧ ૭
૨ યોજન પસાર થતાં સૂર્યમંડળ અને તે પાંચમા ચંદ્રમંડળ પહેલા અત્યંતર પ્રવિષ્ટ ૪ ૨
૬૧ ૭
ભાગ છે. શેષ સૂર્યમંડળના ભાગ છે. મેં આટલું પરિમાણ પાંચમું ચંદ્રમંડળ સંમિશ્ર છે
૧ ૫ ૬૧ ૭
૭
અને તે પાંચમા ચંદ્રમંડળના સૂર્યમંડળથી બહાર નીકળેલા મેં ભાગો છે. ૐ II ૨૦૮૨૦૯ ॥ આ રીતે પાંચ સર્વાત્યંતર મંડળો સાધારણ છે. ચાર ચંદ્રમંડળાન્તરોમાં ૧૨-૧૨ સૂર્યમંડળો છે.
હવે, પાંચ અસાધારણ ચંદ્રમંડળોની ભાવના કરે છે