________________
૬૧
૭
अधिकार दसमो - मंडल विभाग
२०५ સર્વસંકલનાથી તે અંતરમાં પણ ૧૩ સૂર્ય માર્ગો છે અને તે તેરમા સૂર્યમાર્ગ પછી અને
મા ચંદ્રમંડળ પહેલાનું અંતર ૪ ભાગો છે ત્યારબાદ નવમું ચંદ્રમંડલ છે તે મંડળ પછી : ભાગે સૂર્યમંડળ છે ત્યારબાદ ભાગ હીન યથોક્ત પરિમાણનું ચંદ્રમંડળાન્તર છે અને ત્યાં બીજા ૧૨ સૂર્યમાર્ગો છે. એમ, આ આંતરામાં પણ સર્વમળીને ૧૩ સૂર્યમાર્ગો છે. ૧૩મા સૂર્યમાર્ગ ઉપર અને ૧૦મા ચંદ્રમંડળ પહેલાનું અંતર : ભાગ છે ત્યારબાદ ૧૦મું ચંદ્રમંડળ છે. તેના પછી તે ભાગે સૂર્યમંડળ, ત્યારબાદ : ભાગથી ન્યૂન પૂર્વોક્ત પ્રમાણનું ચંદ્રમંડળનું આંતરું છે ત્યારબાદ ફરીથી ૧૨ સૂર્યમંડળો છે એમ તે આંતરામાં પણ ૧૩ સૂર્યમંડળો છે. તેરમા સૂર્યમંડળના ઉપર અને ૧૧મા ચંદ્રમંડળ પહેલા જે ૪ ભાગો છે. / ૨૧૦ |
આ રીતે મધ્યમ ૫ અસાધારણ મંડળો કહ્યાં અને ૬ ચંદ્રમંડળોના આંતરામાં ૧૩ સૂર્યમાર્ગો કહ્યા. હવે સર્વબાહ્ય પાંચ સાધારણ મંડળો અને ૪ સર્વબાહ્ય ચંદ્રમંડળના આંતરાઓમાં ૧૨-૧૨ સૂર્યમાર્ગો બતાવે છે
- ૬૧
૭
ગાથ
૫ ૧૧ ૭ ૨
૪૬ ૨ ૧૧ ૬૧ ૭ ૩ '
૪૨ ૫ ૧૨ ૬૧
૫૪ ૨ ૧૧ ૧
૬૧ ૭ ૧ ૬૧ ૩૧ ૧ ૧૩ ૨૪ ૬ ૧૩ ૨૩ ૧ ૧૩ ૬૧ ૭ ૧ ૬૧ ૭ ૨ ૬૧ ૭ ૩
૧૯ ૪ ૧૪ ૩૬ ૩ ૧૪ ૧૧ ૪ ૧૪ ૬૧ ૭ ૧ ૬૧ ૭ ૨ ' ૬૧ ૭ ૩'
૮ ૬૧
૬૧
૭
ગાથાર્થ :- 3 '' 1 '' : , : 11 12 13 11 : '. 1 1 1 1 1 1 ૨૧૨ 11 12 13 14 15 - 11 બે 35 અને બે કે એ ચારમાં સપ્તમાંશો નથી. ૨૧૩
ટીકાર્થ:- ૧૧માં ચંદ્રમંડળના : ભાગો, એટલું સૂર્યમંડળથી અત્યંતર પ્રવિષ્ટ અંતર છે. 1 ; એટલું માત્ર સૂર્યમંડળથી સંમિશ્ર છે. એના માટે “જયાં ચંદ્ર શુદ્ધ થતો નથી.” એમ એ પ્રદેશમાં ભાવના કરેલી છે એટલે અહીં ફરી કરતા નથી. તેના અનુસાર ઉત્તરત્ર પણ સ્વયં ભાવના ભાવવી. અગિયારમાં ચંદ્રમંડળથી બહાર નીકળેલું સૂર્યમંડળ
ભાગ છે, તેથી એટલું હીન પાછળનું ચંદ્ર મંડળાંતર છે તેથી ૧૨ સૂર્યમાર્ગો પ્રાપ્ત થાય છે તે પછી જ ભાગે ૧૨મું ચંદ્રમંડળ છે અને તે ૧૨મું ચંદ્રમડેલ સૂર્યમંડળથી
૬૧
૬૧
૭