Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan
View full book text
________________
४०४
ज्योतिष्करण्डकम् ત્યાં યુગમાં પ્રથમ સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભી વૃદ્ધિ થાય છે તે જણાવે છે
सावणबहुलपडिवए दुपया पुण पोरिसी धुवं होइ । चत्तारि अंगुलाई मासेणं वड्डए तत्तो ॥ ३७२ ॥ एकत्तीसइभागा तिहीए पुण अंगुलस्स चत्तारि ।
दक्खिणअयणे वुड्डी जाव उ चत्तारि उ पयाई ॥३७३ ॥ युगस्य प्रथमे संवत्सरे श्रावणमासि बहुलपक्षे प्रतिपदि पौरुषी 'द्विपदा' पदद्वयप्रमाणा ध्रुवराशिर्भवति, ततस्तस्याः प्रतिपद आरभ्य प्रतितिथि क्रमेण तावद्वर्धते यावन्मासेनसूर्यमासेन सार्द्धत्रिंशदहोरात्रप्रमाणेन चन्द्रमासापेक्षया एकत्रिंशता तिथिभिरित्यर्थः चत्वार्य
मुलानि वर्द्धन्ते, कथमेतदवसियते ? यथा मासेन सूर्यमासेन सार्द्धत्रिंशद-होरात्रप्रमाणेन, एकत्रिंशत्तिथ्यात्मकेन, अत आह-'एकत्तीसे' इत्यादि, यत एकस्यां तिथौ चत्वार एकत्रिंशद्भागा वर्द्धन्ते, एतच्च प्रागेव भावितं, परिपूर्णे तु दक्षिणायने वृद्धिः परिपूर्णानि चत्वारि पदानि, ततो मासेन-सूर्यमासेन सार्द्धत्रिंशदहोरात्रप्रमाणेन एकत्रिंशत्तिथ्यात्मके नेत्युक्तम् ॥३७२-३७३।। तदेवमुक्ता वृद्धिः, सम्प्रति हानिमाह
ગાથાર્થ : શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાએ પૌરુષી ધ્રુવ ૨ પદ હોય છે ત્યારબાદ મહિનેમહિને ૪-૪ આગળ વધે છે અને દરેક તિથિએ : ભાગો દક્ષિણાયનમાં છેક ૪ પદ सुधी वृद्धि वी. ॥3७२-७3 ॥
ટીકા : યુગના પ્રથમ સંવત્સરમાં શ્રાવણ માસમાં કૃષ્ણપક્ષમાં એકમના દિવસે પૌરુષી ૨ પદ પ્રમાણ ધ્રુવરાશિ હોય છે ત્યારબાદ તે દિનથી માંડીને પ્રતિતિથિ અનુક્રમે
ત્યાં સુધી વધે છે કે ૩૦ અહોરાત્ર પ્રમાણ માસથી અને ચંદ્રમાસની અપેક્ષાએ ૩૧ તિથિઓથી ૪ આગળ વધે છે. એ કઈ રીતે જાણી શકાય કે ૩૦ અહોરાત્ર પ્રમાણ, ૩૧ તિથિ રૂપ ચંદ્રમાસથી વૃદ્ધિ ૪ આંગળ થાય છે? કારણ એક તિથિમાં 1 ભાગો વધે છે. એ પહેલાં જ જણાવ્યું છે. પરિપૂર્ણ દક્ષિણાયનમાં પરિપૂર્ણ ૪ પદોની વૃદ્ધિ છે. તેથી એમ કહેવાય કે ૩૦ અહોરાત્ર પ્રમાણ સૂર્યમાસ કે ૩૧ તિથિ પ્રમાણ ચંદ્ર માસથી वृद्धि थाय छे. ॥ उ७२-3७3 ॥ वृद्धि एवी पे हानिपतावे छे.

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466