________________
३३९
अधिकार अढारमो - दिवसनी हानि-वृद्धि ૧૮ મુહૂર્ત રાત્રિ આવે ત્યાં સુધી કહેવું તેથી સર્વત્રમંડળમાં અહોરાત્રની ભાવના કરતાં ૩૦ મુહૂર્ત પ્રમાણ થાય છે. તે ૩૦૬ છે.
હવે, પ્રતિદિવસ દિવસ અને રાત્રિની કહ્યાનુસાર વૃદ્ધિ કે હાનિ ને કરણ દ્વારા જણાવે છે.
ગાથાર્થ : છ ચરમુહૂર્તોનો ૧૮૩થી ભાગ કરતાં જે આવ્યું તે વૃદ્ધિ અને છેદ દિવસનો જાણવો. || ૩૦૭ ||
ટીકાર્થ : છ ચર મુહૂર્તાનો ૧૮૩થી ભાગ કરતાં જે આવ્યું તે ઉત્તરાયણમાં પ્રતિદિન દિવસની વૃદ્ધિ જાણવી. અથવા દક્ષિણાયનમાં તે દિવસનો છેદ જાણવો. આ ઉપલક્ષણ છે તેનાથી જે ભાગ આવ્યો તે દક્ષિણાયનમાં રાત્રિની વૃદ્ધિ અથવા ઉત્તરાયણમાં તે છેદ છે એ પ્રમાણે કરણ ગાથાના અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે - જો ૧૮૩ દિવસમાં ૬ મુહૂર્તની વૃદ્ધિ થઈ તો એક દિવસમાં કેટલી થાય ? ૧૮૩-૬-૧, અંત્યરાશિને મધ્યરાશિથી ગુણતાં ૧ X ૬ = ૬ તેનો ૧૮૩થી ભાગ કરવો પણ અલ્પ હોવાથી થતો નથી એટલે એના ૬૧ ભાગ કરવા ૬૧થી ગુણતાં ૩૬૬ આવ્યા તેનો ૧૮૩થી ભાગ કરતાં ? આવ્યા. આટલી ઉત્તરાયણમાં પ્રતિદિવસની વૃદ્ધિ થાય છે અથવા દક્ષિણાયનમાં પ્રતિદિવસ દિવસની આટલી હાનિ થાય છે. આ રીતે રાત્રિના વિષયમાં પણ વિધિ જાણવો. પ્રતિરાત્ર ઉત્તરાયણમાં હાનિ અને દક્ષિણાયનમાં રાત્રિની વૃદ્ધિ : મુહૂર્ત થાય છે. જે ૩૦૭ II સૂર્યમાસના અંતે કેટલી વૃદ્ધિ કે હાનિ થાય છે?
आइच्चेण स मासेण वड्डए हायए ये मासस्स ।
પદો વેવ મુહુ વિસંતે નિવમતે ય | રૂ૦૮ | सर्वबाह्यान्मण्डलादभ्यन्तरं प्रविशति यदिवा सर्वाभ्यन्तरान्मण्डलाबहिनिक्रामति सूर्ये आदित्येन मासेन-सूर्यसत्केन मासेन सार्द्धत्रिंशदिवसप्रमाणेन यथाक्रममं वर्द्धते हीयते चैको मुहूर्तः, तथाहि-यदि त्र्यशीत्यधिकेन दिवसशतेन षष्मुहूर्ता वृद्धौ हानौ वाऽऽप्यन्ते तत आदित्यमासेन सार्द्धत्रिंशद्दिवसप्रमाणेन का हानिर्वृद्धिर्वा ? इति, राशित्रयस्थापना १८३-६३० । अत्रान्त्यो राशिः समस्तदिवसार्द्धकरणार्थं द्वाभ्यां गुण्यते, जाता एकषष्टिः, तया
૨. તદ વેવ-મુ.