Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 414
________________ अधिकार ओगणीसमो - अमावस्या - पूर्णिमा - चन्द्रनक्षत्रयोग ૧૮૩૦ થતો નથી માટે નક્ષત્ર લાવવા માટે ૮થી ગુણશું, X ત્યાં ગુણાકાર રાશિ ૬૭ ૧૮૩૦ ૬૭ અને છેદરાશિનો થી છેદ ઉડાડતાં આવ્યા. હવે ૯૧૫ને ૫થી ગુણતાં ૪૫૭૫, પુષ્યના ૪૪ ભાગોને ૬૨થી ગુણતાં ૨૭૨૮ થયા. તે પૂર્વરાશિમાંથી બાદ કરતાં ૧૮૪૭ થયા ત્યાં છેદરાશિ ૬૨ને ૬૭થી ગુણતાં ૪૧૫૪ થાય છે તેનાથી ભાગ કરવો. અલ્પરાશિ હોવાથી ભાગ થતો નથી, તેથી દિવસો લાવવા. ત્યાં છેદરાશિ ૬૨, ફક્ત ભાગોથી અહોરાત્ર થાય છે તેથી દિવસ લાવવા ૬૨ને ૫થી ગુણવા એટલે ૩૧૦ = ૫ દિવસો આવ્યા તથા ઉ૫૨ ૨૯૭ વધ્યા તેના ૫ ૬૭ થયા. તેનાથી ભાગ કરતા = ૩ ૩૧ ૧૮૪૭ ૩૧૦ ૨૩ ૩૧ ૧ ૧૨૪ ૯૧૫ ૬૨ 30 મુહૂર્ત કરવા ૩૦થી ગુણતા ગુણાકાર અને છેદરાશિની શૂન્યથી અપવર્ઝના કરવી. ૩૧૦ ૨૩ થયા ૩થી ૨૯૭ ગુણતા ૮૯૧ થયા. તેનો ૩૧થી ભાગ કરતા ૨૮ મુહૂર્ત આવ્યા શેષ મુહૂર્ત ભોગવીને રિસમાપ્ત થયું. વધ્યા. અર્થાત્ પ્રથમ પર્વ અશ્લેષા નક્ષત્રના ૫ દિવસ તથા ૨૮ ૩૧ જો ૧૨૪ પર્વથી ૫ સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય તો ૨ પર્વથી શું આવે ? ૧૨૪-૫-૨, અંત્ય X મધ્યરાશિ = ૧૦ તેનો પ્રથમ રાશિ ૧૨૪થી ભાગ થતો નથી માટે નક્ષત્ર લાવવા માટે ૧૮ થી ગુણીશું. ગુણાકાર અને છેદરાશિનો થી છેદ ૬૭ ૨ કરતાં ગુણાકાર રાશિ ૯૧૫ તથા છેદરાશિ ૬૨ આવ્યો. ૧૦ને ૯૧૫થી ગુણતાં ૯૧૫૦ થયા. તેમાંથી ૨૭૨૮ પુષ્યનક્ષત્ર સંબંધિ પર્યાયો બાદ કરતાં ૬૪૨૨ રહ્યા. જે ૬૨ છેદરાશિ છે તેને ૬૭થી ગુણતાં ૪૧૫૪ આવ્યા. પૂર્વરાશિનો તેનાથી ભાગ કરતા ૧ નક્ષત્ર આવ્યું. શેષ ૨૨૬૮ વધ્યા તેથી દિવસો લાવવા માટે છેદરાશિ ૬૨ રૂપ કરવો. ३८१ ૫ ૬૭ ફક્ત ભાગોથી અહોરાત્ર થાય છે એટલે પથી ગુણતાં ૩૧૦ થયા તેનાથી પૂર્વશેષ રાશિ ૨૨૬૮ ભાગતાં ૭ દિવસો આવ્યા શેષ ૯૮ રહ્યા. તે મુહૂર્ત લાવવા ૩૦થી ૩ 30 ૩૧૦ ૩૧ ગુણવા. ગુણાકાર-છેદરાશિની શૂન્યથી અપવર્ઝના કરવી આવ્યા ત્યાં ઉપરનો રાશિ ૯૮ને ૩થી ગુણતાં ૨૯૪ આવ્યો. તેનો ૩૧થી ભાગ કરતાં ૯ મુહૂર્તો =

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466