________________
अधिकार ओगणीसमो - અમાવસ્થા- पूर्णिमा - चन्द्रनक्षत्रयोग
३५७
તે પ્રથમ પૂર્ણિમા વિષયમાં પૂછાયું છે એટલે ૧ થી ગુણતાં તે જ રાશિ આવ્યો, તેમાંથી
૨૪ ૬૬
મુહૂર્ત શુદ્ધ છે. પાછળ ૫૭ રહ્યા તેમાંથી ૧ મુહૂર્ત લઈને ૬૨
૬૨ ૬૭
અભિજિતના ૯
૫
૬૨
ભાગ કરાયા. તે ૬૨ ભાગો ભાગમાં ઉમેરવા એટલે થયા. તેમાંથી ૨૪ શુદ્ધ
૬૮
૬૭
૬૭
૬૨
છે. બાકી ૪૩ રહ્યા, તેમાંથી ૧ રૂપ લઈને ૬૭ ભાગ કરવા, તેને ભાગમાં
ઉમેરતાં આવ્યા તેમાંથી ૬૬ ભાગ શુદ્ધ છે, શેષ ૨ ભાગ વધ્યા. તેમાંથી ૩૦
મુહૂર્તોથી શ્રવણનક્ષત્ર શુદ્ધ છે. પાછળ ૨૬ મુહૂર્તો રહ્યા. અર્થાત્ - નિષ્ઠા નક્ષત્રના ૩ ૧૯ ૬૫ ભાગ શેષ રહેતે છતે પ્રથમ પૂર્ણિમા સમાપ્ત થાય છે.
૬૨ ૬૭
પાંચમી પૂર્ણિમા જાણવા માટે ધ્રુવરાશિને ૫ થી ગુણતાં ૩૩૦
એમાંથી ૩૦૯ બાદ કરતાં અભિજિતથી રોહિણી સુધીના ૧૧ નક્ષત્રો શુદ્ધ
૬૭
દ
૬ ૭
૨૪
૬૨
૧
૬૭
૭૨
૬૭
૨૫ ૫
૬૨ ૬૭
૨૧ મુહૂર્તો રહ્યા ભાગમાંથી અભિજિતના ભાગો શુદ્ધ છે શેષ ભાગ રહ્યો,
૨૫ ૬૨
૫
તેના ૬૭ ભાગ કરતાં ૬૭ આવ્યા તેને
-માં ઉમેરતાં થયા તેમાંથી અભિજિતના
૬૬
૬
ભાગો શુદ્ધ છે શેષ રહ્યા, અર્થાત્ તે પછી આવતા મૃગશિર નક્ષત્રના ૨૧
૬૭
૧
૬૨
सत्तरस सए पुणे अटूट्टे चेव मंडले चरइ ।
चंदो जुगेण नियमा सूरो अट्ठारस उ तीसे ॥ ३२७॥
થયા
થાય છે. શેષ
૧
૬૨
ભાગોને ભોગવીને પાંચમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. એમ, યુગમાં થનારી સર્વ
પૂર્ણિમાઓમાં ભાવના કરવી. ॥ ૩૨૫-૩૨૬ ॥
અમાવસ્યા પૂર્ણિમામાં ચંદ્રનક્ષત્ર પરિજ્ઞાન વિષયક કરણ બતાવ્યું હવે, ચંદ્ર કે સૂર્ય એક યુગમાં કેટલા મંડળો ચરે છે એ બતાવે છે
चन्द्रः 'युगेन' चन्द्रचन्द्राभिवर्द्धितचन्द्राभिवर्धितरूपसंवत्सरपंचकात्मकेन नियमान्मण्डलान् ‘चरति' भ्रम्या पूरयति सप्तदश शतानि अष्टषष्ट्यधिकानि १७६८, सूर्यः