________________
ગુજરાતી સામયિક પ.
કેશવલાલ હ. શેઠના જ્ઞાતિમાં કેળવણીના એકઠું કર્યું છે અને
તે આપણા જાણીતા કવિ અને સમ લેખક શ્રીયુત તંત્રીપદ હેઠળ નિકળતું “ખડાયતામિત્ર”. એ જ્ઞાતિએ પ્રચારાર્થે એક લાખથી વધુ રૂપિયાનું કેળવણી કુંડ હમણાંજ સ્ત્રી કેળવણીના પ્રચાર માટે ઝુ ંબેશ ઉઠાવી છે. એ વિષયમાં શ્રીયુત કેશવલાલ શેઠની કલમ કમાલ કામ કરે છે; અને એ કામે જ્ઞાતિ ઉકતું જે નિદાન શોધી કાઢ્યું છે તે સાચુ છે. જ્ઞાતિ વા પ્રજાના તેની કેળવણીમાં રહ્યા છે અને એ માગે જે કાષ્ઠ વ્યકિત વા સમૂહ વિચરશે તેનું શ્રેય થશે, એ નિર્વિવાદ વાત છે.
ક
વાસ્તે જ્ઞાતિપત્રા જ્ઞાતિમાં કેળવણી પ્રચાર અને વિસ્તાર અર્થ, કેળવણીનાં કુંડા સ્થાપવા પ્રયત્ન કરે, એજ હિતાવહ થશે.
તેના પુરાવામાં વા સમર્થનમાં જૈન અને પારસી કામેાના દાખલા આપી શકાય. એ કામેાનું બંધારણ એવા પ્રકારનું ઘડાયલું છે કે સમસ્ત કામના હિત અને અભ્યુદય અર્થે સામાન્ય સાર્વજનિક ક્ઢાની યેાજના અને વ્યવસ્થા હેાય છે. પારસી પંચાયત ફ્રેંડ માતબર છે, એવું આણુ જી કલ્યાણજીની પેઢીનું કુંડ જૈન સમસ્ત માટે ખુલ્લું છે. કામની ઉન્નત અર્થે ઇચ્છે એવા કાર્ય ઉપાડી લઈ શકે એવા તેઓ શક્તિશાળી અને સાધન સંપન્ન છે.
પણ આપણે જુદે માર્ગે જઇ ચઢયા.
જૈન કામ અને જૈન ધર્મને લગતાં ચાર અટવાડિક અને ચાર માસિકા નીકળે છે; તેમાં જૈન ધર્મ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનનાં પ્રશ્નોને મુખ્યત્વે સ્થાન અપાય છે; પણ તેની સાથે સાંસારિક પ્રશ્નાને વિસરવામાં આવતા નથી. તે કેામ જેવી સંપત્તિવાળી તેવી પ્રગતિમાન છે.
ગુજરાતની બધી કામેામાં પારસી જાતિ આગળ પડતી અને આગળ વધેલી જીવનના સ ક્ષેત્રામાં માલુમ પડશે.ગુજરાતી પત્રાના આરંભ એમનાથી જ થયા હતા; અને ઘણાં વર્ષો સુધી મુંબાઇનાં દૈનિક પત્રાને સ` વિહુવટ અને કબજો એમના હસ્તક હતા, આજે એ સ્થિતિ સહેજ બદલાઇ ગઇ છે; પણ જીવનના ગમે તે ક્ષેત્રમાં જુએ, એમનું સાહસ, એમનું બુદ્ધિકૌશલ્ય, એમની વિદ્વત્તા અને કાર્ય દક્ષતા, એમની ગૃહસ્થા અને ઉદાર દિલની સખાવત સૌ કાઇનું ધ્યાન ખેંચશે અને એમના માટે માન પેદા કરશે.
૧૫