________________
धम्मे ये ण उच्छाहगरे, धम्मे य ण निम्मलकित्तीपसाहगे, धम्मे य णं माहप्पजणगे, धम्मे य ण सुठुसोक्खपरंपरादायगे । से य णं सेवणिज्जे, से य णं आराहणिज्जे, से य ण पासणिज्जे, से य ण पालणिज्जे, से य ण चरणिज्जे, से य ण अणुष्ठिज्जे से य ण उवइसणिज्जे, से य गं બાળજો, તે જ માળેિ , તે જ quotવળિજો, સેક જ વારગિન્ના સે ાઁ gવે, સાસણ, અવા, અવુ, સ નિી ઘમે છે”
“ધર્મ ઈષ્ટ પ્રિય અને મને હર છે. ધર્મ જ પરમાર્થસુખી, સ્વજન, મિત્ર, બંધુ અને પરિવાર છે. ધર્મ દૃષ્ટિકર છે, ધમ પુષ્ટિકર છે, ધર્મ બળકર છે તેમ જ ધર્મ ઉત્સાહકર છે. ધર્મ નિર્મળ કીર્તિ પ્રસાધક છે, ધર્મ માહાત્મ્ય જનક છે. તથા ધર્મ એ સુહુ સુખની પરંપરાને દેનાર - છે, ધર્મ જ સેવવા ગ્ય છે, આરાધવા યોગ્ય છે, પિોષવા રોગ્ય છે, પાળવા ચગ્ય છે, આચરવા ચોગ્ય છે, અનુષ્ઠાન કરવા ચોગ્ય છે, ઉપદેશવા છે, કરવા ચોગ્ય છે, ભણવા રોગ્ય છે, પ્રરૂપણ કરવા ચગ્ય છે અને કરાવવા ચોગ્ય છે. તે ધર્મ ધ્રુવ છે, શાશ્વત્ છે, અક્ષય છે, અચળ છે અને સકલ સુખનું નિધાન છે.”
પ્રશ્ન ધર્મને સૌથી વધુ અગત્ય શા માટે આપવામાં આવે છે?
ઉત્તર પ્રાણી માત્રની પહેલી જરૂરિયાત આહાર છે. આહાર મળે એટલે પહેલી જરૂરિયાત પૂરી થાય છે, પણ આહાર લીધે તેની સાથે શરીર બંધાય છે. એ શરીરને ટાઢ, તાપ, વરસાદ અને હિંસક પશુઓ આદિથી રક્ષવા માટે ચગ્ય સ્થાનની જરૂર પડે છે. સ્થાન મળ્યા