Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 282
________________ ૨૬૫ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ नुसारिणामेव, यदृच्छाप्रणयनप्रवृत्तानामर्वाचीनानां च प्रवाहपतितत्वेन घुणाक्षरन्यायेनैवेति जिनवचनविषयकपरोपनिबन्धेऽप्यस्ति विशेषः । तदिदमुक्तं धर्मबिन्दुवृत्तौ (१-श्लोक ३) 'यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोत्किरणव्यवहारेण क्वचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित्तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात्तस्येति' । एतेन घुणाक्षरन्यायेन जैनाभिमतवस्तुवर्णनानुकारि वर्णनमन्यतीर्थिकेषु भवत्यपीति प्रवचने प्रतीतमेवेति तेषामकरणनियमवचनमाकृतिमात्रमेवेति अपास्तं, मार्गानुसारिदृष्ट्या तद्वर्णनस्य घुणाक्षरविलक्षणत्वात्, औघिकयोगदृष्ट्या सर्वविशेषावगाहिसम्यक्त्वाभावेऽपि सामान्यधर्मप्रदर्शनाविरोधात, सामान्यधर्मसत्ता च तेषु 'बौद्धादिसामान्यधार्मिकजनस्यापी तिवदत उपदेशपदवृत्तिकर्तुरेव वचनाद व्यक्तं प्रतीयते । एवं सति 'मनागिहापि धर्मोऽस्तीति मरीचिवचनस्योत्सूत्रत्वं न स्यादिति त्वसमीक्षिताभिधानं, स्वतंत्रप्रमाणप्रतिपत्त्यनुबन्धिविषयतयाऽन्यदर्शने मनाग् धर्मस्याप्यभावेन तद्वचनस्योत्सूत्रत्वात्, तद्वृत्तिसामान्यधर्मेऽपि भगवद्वचनस्यैव स्वतन्त्रप्रमाणत्वात्, अथवा कपिलस्य बालत्वादन्यलिंगमेवान्यदर्शनत्वेन तेन प्रतीतं, तत्र च स्वनिरूपितकारणताविशेषेण न कोऽपि धर्मोऽस्तीति भावाऽसत्यत्वात् तद्वचनस्योत्सूत्रत्वाव्याघात इति यथातन्त्रं विभावनीयम् । ટીકાર્ય : સત્ર ક્વિાહ... વિમવનીયમ્ અહીં પૂર્વમાં કહ્યું કે અત્યદર્શનમાં પણ જે અકરણનિયમાદિનાં વાક્યો છે તેમાં અવજ્ઞા કરવાથી ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ છે એમાં, કોઈક કહે છે – જેનોના અકરણના નિયમના પરિહારની શંકાના નિરાસ માટે જ=જેનોને પાપનો અકરણનિયમ નથી એ પ્રકારની શંકાના નિરાસ માટે જ, તીર્થાતરીયો વડે વણિતપણું તીર્થાતરીયોએ અકરણનિયમનું વર્ણન કર્યું છે એ પ્રમાણેનું કથન, ઉપવણિત છે જેનશાસ્ત્રોમાં કથન છે, પરંતુ અન્યતીર્થિકોમાં અકરણનિયમ છે અચદર્શનના આચાર પાળનારા સંન્યાસીઓમાં પાપના અસેવનરૂપ અકરણનિયમ છે, એ પ્રમાણે ભણિત નથી=જૈનશાસ્ત્રોમાં કહેવાયું નથી. કેમ અન્યદર્શનમાં અકરણનિયમ નથી ? એથી કહે છે – અને વર્ણન પાપના અકરણનિયમનું વર્ણન, વર્ણનીય વસ્તુવિષયક યથાર્થજ્ઞાન સાપેક્ષ જ છે પાપના અકરણનિયમના વચનથી વર્ણનીય એવું પાપના પરિહારરૂપ વસ્તુ, તેના વિષયક યથાર્થજ્ઞાન સાપેક્ષ જ છે. અને અન્યથાઅકરણનિયમનું વર્ણન વર્ણનીય વસ્તુ વિષયક યથાર્થજ્ઞાન સાપેક્ષ ન સ્વીકારવામાં આવે તો, તેવા પ્રકારનું વર્ણનઃશબ્દમાત્રથી અત્યદર્શનમાં કરાયેલું વર્ણન, સમ્યમ્ જ થાય. અને તે રીતે=વર્ણનીય અર્થ નિરપેક્ષ શબ્દમાત્રથી અકરણનિયમનું વર્ણન અચદર્શનમાં સમ્યમ્ છે તેમ સ્વીકારવામાં આવે તે રીતે, તે દર્શનમાં પણ=જૈનદર્શનથી અન્યદર્શનમાં પણ, ધર્મના સદ્ભાવનો પ્રસંગ છે. અને એ રીતે =અકરણનિયમના વર્ણનમાત્રથી અત્યદર્શનમાં ધર્મનો સ્વીકાર કર્યો એ રીતે, કપિલની આગળ “થોડો અહીં પણ ધર્મ છે, એ પ્રકારના પરિવ્રાજક દર્શનને આશ્રયીને

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402