Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧, ૩૨
૩પ૭
પરદર્શનના અપુનબંધકાદિ ગુણવાળા જીવોને અપાઈપુદ્ગલપરાવર્ત ઉત્કૃષ્ટ સંસાર છે તેમ બધા ગીતાર્થોને સંમત હોય તો ગ્રંથકારશ્રીને પોતાના મતમાં આગ્રહ નથી. પરંતુ પ્રવચનના આશાતનાભીરુ ગીતાર્થ પુરુષોએ આ વિષયમાં ઉપયુક્ત થઈને નિર્ણય કરવો જોઈએ. ll૩૧ અવતરણિકા :
तदेवं विवेचिता चतुर्भंगी, अथास्यां को भङ्गोऽनुमोद्यः? को वा न? इति परीक्षते - અવતરણિતાર્થ :
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચતુર્ભાગી-આરાધક-વિરાધક ચતુર્ભગી, વિવેચન કરાઈ, હવે આમાં ચતુર્ભગીમાં, કયો ભાંગો અનુમોદ્ય છે? અથવા કયો નથી ? એ પરીક્ષા કરાય છે.
ગાથા :
तिण्णि अणुमोयणिज्जा एएसुंणो पुणो तुरियभंगो । जेणमणुमोयणिज्जो लेसोवि हु होइ भावस्स ।।३२।।
છાયા :
त्रयोऽनुमोदनीया एतेषु न पुनस्तुरीयभगः ।
* ચેનાનુમોનીયો જોશોપિ દિ ભવતિ માવજી રૂા. અન્વયાર્થઃ
હું આમાં-ચતુર્ભગીમાં, તિuિreત્રણ ભાંગા, મધુમોળા =અનુમોદનીય છે. પુત્રવળી, તુરિયHો ચોથો ભાંગો શોકતથી અનુમોદનીય નથી, ને જે કારણથી, ભાવ-ભાવતો, નેસોવિકલેશ પણ હું અનુમોળિક્નો=ખરેખર અનુમોદનીય દોડું થાય છે. ૩૨ ગાથાર્થ -
આમાં-ચતુર્ભગીમાં, ત્રણ ભાંગા અનુમોદનીય છે. વળી, ચોથો ભાંગો નથી અનુમોદનીય નથી, જે કારણથી ભાવનો લેશ પણ ખરેખર અનુમોદનીય થાય છે. l૩રા. ટીકા -
तिण्णित्ति । एतेषु देशाराधकादिषु चतुर्यु भङ्गेषु, त्रयो भङ्गाः देशाराधक-देशविराधकसर्वाराधकलक्षणा, अनुमोदनीयाः न पुनस्तुरीयो भगः सर्वविराधकलक्षणः, येन कारणेन भावस्य लेशोऽपि ह्यनुमोदनीयः, न चासौ सर्वविराधके संभवति, देशाराधकादिषु तु मार्गानुसारिभावविशेषसंभवात् तदनुमोदनीयत्वे तद्द्वारा तेषामप्यनुमोदनीयत्वमावश्यकमिति भावः ।।३२।।

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402