________________
૩૪૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ કારણે વ્રત સ્વીકાર્યા નથી અને તે ચારિત્ર અંશની જેઓ આરાધના કરતા ન હોય તે જીવો તે ચારિત્ર અંશના વિરાધક છે. એ પ્રકારની પરિભાષામાં જ ‘અપ્રાપ્ત' એ પ્રકારના વચનનું ભગવતીસૂત્રનું તાત્પર્ય છે. ટીકા - ___ तत्फलं च देशविराधकत्वेन देशद्वयाराधकत्वाक्षेपः, तथा च पूर्वभङ्गादाधिक्यं लभ्यते, तेन देशविराधकत्वेऽविरतसम्यग्दृष्टेर्देशाराधकादप्यधमत्वं स्यादित्यपास्तं, परिभाषितस्य विराधकत्वस्याधमत्वाप्रयोजकत्वात्, प्रत्युत देशद्वयाराधकत्वाक्षेपकतयोत्कर्षप्रयोजकत्वात्, न च परिभाषा न सूत्रनीतिरिति शङ्कनीयं, 'सव्वामगंधं परिच्चज्ज निरामगंधो परिव्वए' इत्यादीनां परिभाषासूत्राणामपि तन्त्रे व्यवस्थापितत्वाद्, यदि च देशविराधकत्वं नैवं पारिभाषिकमङ्गीक्रियेत तदाऽनुपात्तव्रतः सम्यग्दृष्टिः कस्मिन् भङ्गेऽवतारणीयः? न च नावतारणीय एव, सर्वाराधकादन्यत्र सहकारियोग्यताभावाभिधानाय त्रिभिरेव भगैः सर्वेषां तद्विलक्षणानां च सङ्ग्राह्यत्वादिति सूक्ष्ममीक्षणीयम् ।।२८॥ ટીકાર્ય :
ત ૨. સૂ ક્ષની I અને તેનું ફલકરત્નત્રયીના ચારિત્રરૂપ અંશના વિરાધકને દેશવિરાધક છે એ પ્રકારની પરિભાષા કરી તેનું ફલ, દેશવિરાધકપણાથી દેશદ્વયતા આરાધકત્વનો આક્ષેપ છે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનરૂપ દેશદ્વયતા આરાધકત્વનો આક્ષેપ છે. અને તે રીતે દેશવિરાધક દ્વારા દેશદ્વયતા આરાધકત્વનો આક્ષેપ છે તે રીતે, પૂર્વના ભંગથી=દેશઆરાધકત્વરૂપ પ્રથમ ભાંગાથી આધિક્ય પ્રાપ્ત થાય છે. તેના દ્વારા પ્રથમ ભાંગાથી દેશવિરાધકરૂપ બીજા ભાંગામાં આધિક્યની પ્રાપ્તિ થઈ તેના દ્વારા, “દેશવિરાધકત્વમાં અવિરતસમ્યગ્દષ્ટિ, દેશારાધકપણાથી પણ અધમપણું થાય.” એ અપાત છે; કેમ કે પરિભાષિત વિરાધકત્વનું અધમત્વનું અપ્રયોજકપણું છે. ઊલટું, દેશદ્વય આરાધકત્વનું આક્ષેપકપણું હોવાથી ઉત્કર્ષનું પ્રયોજકપણું છે. અને પરિભાષા સૂત્રનીતિ નથી. એ પ્રમાણેની શંકા ન કરવી; કેમ કે “સર્વ આમગંધનો પરિત્યાગ કરીનેત્રવિણની ગંધવાળા ભોજનનો આધાકમ આદિ દોષવાળા ભોજનનો, ત્યાગ કરીને, સાધુ નિરામગંધવાળો=ભિક્ષાના આધાકર્મી આદિ દોષવાળા ભોજનનો ત્યાગવાળો, વિચરે.” ઈત્યાદિ પરિભાષાવાળા સૂત્રોનું પણ તંત્રમાં વ્યવસ્થાપિતપણું છે. અને જો દેશવિરાધકપણું આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, પારિભાષિક સ્વીકારવામાં આવે તો નહિ સ્વીકારાયેલા વ્રતવાળો સમ્યગ્દષ્ટિ કયા ભાંગામાં અવતરણ કરાય ? અને અવતારણીય જ નથી એમ નહિ; કેમ કે સર્વારાધકથી અન્યત્ર સહકારીયોગ્યતાના ભાવને કહેવા માટે=સર્વારાધકના ભાંગાથી અન્ય એવા દેશારાધક અને દેશવિરાધક ભાંગામાં સર્વારાધક થવાની સહકારીયોગ્યતાનો ભાવ છે તે બતાવવા માટે, ત્રણ જ ભાંગા વડે=દેશારાધક, દેશવિરાધક અને સર્વારાધકરૂપ ત્રણ જ ભાંગા વડે, સર્વોતું મોક્ષમાર્ગના સવરાધકોનું, અને તદ્વિલક્ષણ જીવોનું મોક્ષમાર્ગના વિરાધક જીવોનું, સંગ્રાહ્યપણું છે ચતુર્ભાગી દ્વારા સર્વ જીવોનું સંગ્રાહ્યપણું છે, તે પ્રમાણે સૂક્ષ્મ અવલોકન કરવું. ૨૮