________________
23
“શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિને ટુંક પરિચય
સ્થાનકવાસી સમાજની આ એકને એક સંસ્થા છે કે જે અત્યાર સુધીમાં તેર સૂત્રે પાર બહાર પાડી દીધાં છે. સાત સૂત્ર છપાય છે અને બીજા કેટલાક ૫વા માટે તૈયાર થઈ ચૂક્યા છે.
આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટુંક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાંચી જઈ સવ રૂા. જેન ભાઈબહેનેએ આ સંસ્થાને યથાશક્તિ મદદ કરી તેના કાર્યને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે.
ખી વડે વાગે છે એમ સ્થા. કેન્ફરન્સ જેમ ખોટાં બણગાં કુંકનારી સંસ્થાને કઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્વાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાને દરેક સ્થાનકવાય જેનને અનિવાર્ય ફરજ છે.
અને આ સર્વ સૂત્ર તૈયાર કસ્નાર પૂન્ય મુનિશ્રી ઘસલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર વો મહાન ઉપકાર છે. એવુ હોવા છતાં તેઓશ્રી જે મસ્ત તૈયાર કરાવે છે તેનું કામ હજુ સુધી ખાન કેઇએ કર્યું ની અને બીજું કંઈ કરી શળે કે નહિ તે પણ શંકાર્યું છે. ન મુનિના આ મહાન ઉન્ને કિંચિત બદલા સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બને શકતી ડાય કરીને વાળવાને છે. સ્થાનકવાસ સમજ સાનને કદર કરૂામાં પા હક ત્મ ના એને અમે આશા રાખીએ
“સિત ” પત્ર એકમર ૧૭